AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 વચ્ચે આવ્યા મોટા સમાચાર, પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરને BCCI આપશે આટલા કરોડ

શ્રેયસ અય્યરને IPL 2025માં પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, હવે આ ટુર્નામેન્ટ વચ્ચે સમાચાર આવ્યા છે કે BCCI તેને 5 કરોડ રૂપિયા વધુ આપવા જઈ રહ્યું છે કારણ કે તેને ટૂંક સમયમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવશે.

| Updated on: Apr 01, 2025 | 6:47 PM
Share
એવું લાગે છે કે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરનું નસીબ ચમકી રહ્યું છે. પહેલા તેને IPL હરાજીમાં 26.75 કરોડની મોટી રકમ મળી, પછી તેણે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ઘણા ખિતાબ જીત્યા અને તે પછી તે ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો અને ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી. હવે આ ખેલાડીને બીજા સારા સમાચાર મળવાના છે.

એવું લાગે છે કે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરનું નસીબ ચમકી રહ્યું છે. પહેલા તેને IPL હરાજીમાં 26.75 કરોડની મોટી રકમ મળી, પછી તેણે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ઘણા ખિતાબ જીત્યા અને તે પછી તે ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો અને ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી. હવે આ ખેલાડીને બીજા સારા સમાચાર મળવાના છે.

1 / 8
શ્રેયસ અય્યરને ફરીથી BCCIનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળવાના સમાચાર છે. ગયા વર્ષે તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે ગ્રેડ A માં આવી શકે છે અને આ માટે તેને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળશે.

શ્રેયસ અય્યરને ફરીથી BCCIનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળવાના સમાચાર છે. ગયા વર્ષે તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે ગ્રેડ A માં આવી શકે છે અને આ માટે તેને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળશે.

2 / 8
શ્રેયસ અય્યરને ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા અને હવે BCCI અય્યરને તેની મહેનતનું ઈનામ આપવા જઈ રહ્યું છે.

શ્રેયસ અય્યરને ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા અને હવે BCCI અય્યરને તેની મહેનતનું ઈનામ આપવા જઈ રહ્યું છે.

3 / 8
જોકે, રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનાર અને તાજેતરમાં IPL 2025માં SRH માટે સદી ફટકારનાર ઈશાન કિશનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળશે નહીં. ટેકનિકલ કારણોસર આ ખેલાડી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવી શકશે નહીં.

જોકે, રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનાર અને તાજેતરમાં IPL 2025માં SRH માટે સદી ફટકારનાર ઈશાન કિશનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળશે નહીં. ટેકનિકલ કારણોસર આ ખેલાડી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવી શકશે નહીં.

4 / 8
BCCIના નિયમો મુજબ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવવા માટે ખેલાડીએ એક કેલેન્ડર વર્ષમાં ત્રણ ટેસ્ટ, આઠ વનડે અથવા દસ T20 મેચ રમવાની હોય છે.

BCCIના નિયમો મુજબ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવવા માટે ખેલાડીએ એક કેલેન્ડર વર્ષમાં ત્રણ ટેસ્ટ, આઠ વનડે અથવા દસ T20 મેચ રમવાની હોય છે.

5 / 8
શ્રેયસ ઉપરાંત, T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના વિજયરથમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર ઓલરાઉન્ડર અક્ષર પટેલને પણ પ્રમોશન મળવાનું છે.

શ્રેયસ ઉપરાંત, T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના વિજયરથમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર ઓલરાઉન્ડર અક્ષર પટેલને પણ પ્રમોશન મળવાનું છે.

6 / 8
આ સિવાય છેલ્લા એક વર્ષમાં ભારત માટે અલગ અલગ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરનારા વરુણ ચક્રવર્તી, નીતિશ કુમાર રેડ્ડી અને અભિષેક શર્મા પાસે પણ તેમનો પહેલો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવવાની સારી તક છે.

આ સિવાય છેલ્લા એક વર્ષમાં ભારત માટે અલગ અલગ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરનારા વરુણ ચક્રવર્તી, નીતિશ કુમાર રેડ્ડી અને અભિષેક શર્મા પાસે પણ તેમનો પહેલો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવવાની સારી તક છે.

7 / 8
વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે, પરંતુ તેમ છતાં બંનેને A+ ગ્રેડ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળવા જઈ રહ્યો છે. આ બંનેને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળવાના છે. (All Photo Credit : PTI)

વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે, પરંતુ તેમ છતાં બંનેને A+ ગ્રેડ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળવા જઈ રહ્યો છે. આ બંનેને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળવાના છે. (All Photo Credit : PTI)

8 / 8

IPL ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી શ્રેયસ અય્યર પંજાબ કિંગ્સની કપ્તાની કરી રહ્યો છે. શ્રેયસનું લક્ષ્ય PBKSને ચેમ્પિયન બનાવવાનું છે. શ્રેયસ અય્યર સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી કરો ક્લિક

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">