IPL 2025 વચ્ચે આવ્યા મોટા સમાચાર, પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરને BCCI આપશે આટલા કરોડ
શ્રેયસ અય્યરને IPL 2025માં પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, હવે આ ટુર્નામેન્ટ વચ્ચે સમાચાર આવ્યા છે કે BCCI તેને 5 કરોડ રૂપિયા વધુ આપવા જઈ રહ્યું છે કારણ કે તેને ટૂંક સમયમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવશે.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8