AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambani surname history : અનિલ અંબાણીની સરનેમનો ઈતિહાસ અને અર્થ જાણો

કોઈ પણ વ્યક્તિ હોય તેના નામ પાછળ તેની અટક ફરજિયાત લખવામાં આવે છે. આ અટક પરથી વ્યક્તિ ક્યાં પરિવાર કે સમુદાયમાંથી આવે છે તે દર્શાવે છે. પરંતુ મોટાભાગના લોકોને અટકના નામ પાછળનો ઈતિહાસની જાણ હોતી નથી.

| Updated on: Aug 01, 2025 | 10:02 AM
Share
અંબાણી અટક ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કોઠી સાથે સંકળાયેલી છે. આ નામ મુખ્યત્વે ભારતીય ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી અને તેમના પરિવારના કારણે પ્રખ્યાત છે.

અંબાણી અટક ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કોઠી સાથે સંકળાયેલી છે. આ નામ મુખ્યત્વે ભારતીય ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી અને તેમના પરિવારના કારણે પ્રખ્યાત છે.

1 / 10
અંબાણી પરિવાર મોઢ વણિક સમુદાયનો છે. જે પરંપરાગત રીતે વેપાર અને વાણિજ્યક્ષેત્ર સાથે રોકાયેલા છે. ગુજરાતમાં રહેતા એક સમુદાય અંબાણી સરનેમનો ઉપયોગ કરે છે.

અંબાણી પરિવાર મોઢ વણિક સમુદાયનો છે. જે પરંપરાગત રીતે વેપાર અને વાણિજ્યક્ષેત્ર સાથે રોકાયેલા છે. ગુજરાતમાં રહેતા એક સમુદાય અંબાણી સરનેમનો ઉપયોગ કરે છે.

2 / 10
અંબાણી સરનેમ મૂળ અંબા શબ્દ પરથી આવ્યુ હોવાનું માનવામાં આવે છે. જે શક્તિ અને સમૃદ્ધિની દેવી જે દુર્ગામાંનું એક સ્વરુપ છે. તેમજ અંબા સાથે સંકળાયેલ વ્યક્તિને અંબા માતાનો ભક્ત હોય છે.

અંબાણી સરનેમ મૂળ અંબા શબ્દ પરથી આવ્યુ હોવાનું માનવામાં આવે છે. જે શક્તિ અને સમૃદ્ધિની દેવી જે દુર્ગામાંનું એક સ્વરુપ છે. તેમજ અંબા સાથે સંકળાયેલ વ્યક્તિને અંબા માતાનો ભક્ત હોય છે.

3 / 10
ધીરજલાલ હીરાચંદ અંબાણીએ અંબાણી સરનેમને વૈશ્વિક ઓળખ અપાવી છે. તેઓ એક સામાન્ય પરિવારના હતા અને તેમણે પોતાના સંઘર્ષ અને વ્યવસાયિક કુશળતા દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી.

ધીરજલાલ હીરાચંદ અંબાણીએ અંબાણી સરનેમને વૈશ્વિક ઓળખ અપાવી છે. તેઓ એક સામાન્ય પરિવારના હતા અને તેમણે પોતાના સંઘર્ષ અને વ્યવસાયિક કુશળતા દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી.

4 / 10
1950ના દાયકામાં તેમણે યમનમાં પેટ્રોલ પંપ એટેન્ડન્ટ તરીકે કામ કર્યું. ભારત પાછા ફર્યા પછી તેમણે પોલિએસ્ટર અને પેટ્રોકેમિકલ્સનો વ્યવસાય શરૂ કર્યો છે.

1950ના દાયકામાં તેમણે યમનમાં પેટ્રોલ પંપ એટેન્ડન્ટ તરીકે કામ કર્યું. ભારત પાછા ફર્યા પછી તેમણે પોલિએસ્ટર અને પેટ્રોકેમિકલ્સનો વ્યવસાય શરૂ કર્યો છે.

5 / 10
તેમની મહેનત અને દૂરંદેશીને કારણે અંબાણીનું નામ ભારતમાં વ્યવસાય અને ઉદ્યોગનો પર્યાય બન્યું છે.

તેમની મહેનત અને દૂરંદેશીને કારણે અંબાણીનું નામ ભારતમાં વ્યવસાય અને ઉદ્યોગનો પર્યાય બન્યું છે.

6 / 10
આજે મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે અને અનિલ અંબાણી માટે રિલાયન્સ ગ્રુપ ના કારણે આ નામ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે એક બ્રાન્ડ બની ગયું છે.

આજે મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે અને અનિલ અંબાણી માટે રિલાયન્સ ગ્રુપ ના કારણે આ નામ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે એક બ્રાન્ડ બની ગયું છે.

7 / 10
અંબાણી અટક મૂળ ગુજરાતના મોઢ વણિક સમુદાય સાથે સંકળાયેલી છે. જેમનું મૂળ અંબા માતા પરથી હોવાનું માનવામાં આવે છે.

અંબાણી અટક મૂળ ગુજરાતના મોઢ વણિક સમુદાય સાથે સંકળાયેલી છે. જેમનું મૂળ અંબા માતા પરથી હોવાનું માનવામાં આવે છે.

8 / 10
જોકે આ નામની ખરી ઓળખ ધીરુભાઈ અંબાણી દ્વારા આપવામાં આવી હતી, જેમણે તેને વ્યાપાર જગતમાં એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ બનાવ્યું.

જોકે આ નામની ખરી ઓળખ ધીરુભાઈ અંબાણી દ્વારા આપવામાં આવી હતી, જેમણે તેને વ્યાપાર જગતમાં એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ બનાવ્યું.

9 / 10
અંબાણી સરનેમ ધરાવતા લોકો દેશભરમાં તો વસવાટ કરે છો. પરંતુ સૌથી વધારે અંબાણી સરનેમ ધરાવતા લોકો ગુજરાતના સૌરાષ્ટ્રમાં વસવાટ કરે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

અંબાણી સરનેમ ધરાવતા લોકો દેશભરમાં તો વસવાટ કરે છો. પરંતુ સૌથી વધારે અંબાણી સરનેમ ધરાવતા લોકો ગુજરાતના સૌરાષ્ટ્રમાં વસવાટ કરે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

10 / 10

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">