AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ખતરનાક બીમારીથી પીડિત છે અનંત અંબાણી, આ છે સ્થૂળતા વધવા પાછળનું સાચું કારણ

મુકેશ અંબાણીના પુત્ર અનંતને એક ખતરનાક બિમારી છે, જેના કારણે તે પોતાનું વજન નિયંત્રિત કરી શકતા નથી. આ બિમારી તેના વધતા શરીરના વજનનું કારણ પણ છે. જેના કારણે તેમને ઘણી અસુવિધાનો સામનો કરવો પડે છે.

| Updated on: Apr 15, 2025 | 2:58 PM
Share
બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી હાલ જામનગરથી દ્વારકા પદયાત્રા કરી રહ્યા છે. વજન વધારે હોવાને કારણે કદાચ તેમને ચાલવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ પણ બને. પરંતુ શું તમે જાણો છો તેમનો આટલો વજન શા માટે છે ? થોડા વર્ષો પહેલા તેણે 108 કિલો વજન ઘટાડીને બધાને ચોંકાવી દીધા હતા, પરંતુ તે પોતાનું વજન જાળવી શક્યો નહોતો. તેની પાછળનું એક મોટું કારણ તેની બીમારી છે, જેના કારણે તે પોતાના વજનને કાબૂમાં રાખી શકતા નથી.

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી હાલ જામનગરથી દ્વારકા પદયાત્રા કરી રહ્યા છે. વજન વધારે હોવાને કારણે કદાચ તેમને ચાલવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ પણ બને. પરંતુ શું તમે જાણો છો તેમનો આટલો વજન શા માટે છે ? થોડા વર્ષો પહેલા તેણે 108 કિલો વજન ઘટાડીને બધાને ચોંકાવી દીધા હતા, પરંતુ તે પોતાનું વજન જાળવી શક્યો નહોતો. તેની પાછળનું એક મોટું કારણ તેની બીમારી છે, જેના કારણે તે પોતાના વજનને કાબૂમાં રાખી શકતા નથી.

1 / 6
અનંત અંબાણીને એક ગંભીર બીમારી છે જેના કારણે તેમનું વજન વધી રહ્યું છે. તેઓ લાંબા સમયથી આ ગંભીર બીમારીથી પીડિત છે જેનું મુખ્ય કારણ તેમનું વજન વધારો છે.

અનંત અંબાણીને એક ગંભીર બીમારી છે જેના કારણે તેમનું વજન વધી રહ્યું છે. તેઓ લાંબા સમયથી આ ગંભીર બીમારીથી પીડિત છે જેનું મુખ્ય કારણ તેમનું વજન વધારો છે.

2 / 6
Toi ના અહેવાલ પ્રમાણે અનંત અંબાણી ક્રોનિક અસ્થમાથી પીડિત છે. આ કારણે, તેમને ઘણી એવી દવાઓ લેવી પડે છે જેના કારણે તેમના માટે તેમના વજનને નિયંત્રિત કરવું મુશ્કેલ બની જાય છે.

Toi ના અહેવાલ પ્રમાણે અનંત અંબાણી ક્રોનિક અસ્થમાથી પીડિત છે. આ કારણે, તેમને ઘણી એવી દવાઓ લેવી પડે છે જેના કારણે તેમના માટે તેમના વજનને નિયંત્રિત કરવું મુશ્કેલ બની જાય છે.

3 / 6
આ દવાઓ વજનમાં વધારો કરે છે- અનંત અસ્થમાના નિયંત્રણ માટે સ્ટીરોઈડ દવાઓ લે છે. આ દવાઓના કારણે તે પોતાની ભૂખને કાબૂમાં રાખી શકતા નથી અને વધુ કેલરી સેવન કરે છે. તેથી તેમનું વજન વધે છે.

આ દવાઓ વજનમાં વધારો કરે છે- અનંત અસ્થમાના નિયંત્રણ માટે સ્ટીરોઈડ દવાઓ લે છે. આ દવાઓના કારણે તે પોતાની ભૂખને કાબૂમાં રાખી શકતા નથી અને વધુ કેલરી સેવન કરે છે. તેથી તેમનું વજન વધે છે.

4 / 6
થોડા સમય પહેલા અનંત અંબાણીએ 108 કિલો વજન ઘટાડ્યું હતું. લોકો તેનું પરિવર્તન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ બાદમાં દવાઓના કારણે તેનું વજન ફરી વધી ગયું હતું.

થોડા સમય પહેલા અનંત અંબાણીએ 108 કિલો વજન ઘટાડ્યું હતું. લોકો તેનું પરિવર્તન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ બાદમાં દવાઓના કારણે તેનું વજન ફરી વધી ગયું હતું.

5 / 6
શું છે અસ્થમા ? : અસ્થમા એ ફેફસાં સંબંધિત ગંભીર બીમારી છે, જે ત્યારે થાય છે જ્યારે ફેફસામાં ચેપ લાગે છે અથવા ફેફસાં કોઈ કારણસર યોગ્ય રીતે કામ કરી શકતા નથી. તેની પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે.

શું છે અસ્થમા ? : અસ્થમા એ ફેફસાં સંબંધિત ગંભીર બીમારી છે, જે ત્યારે થાય છે જ્યારે ફેફસામાં ચેપ લાગે છે અથવા ફેફસાં કોઈ કારણસર યોગ્ય રીતે કામ કરી શકતા નથી. તેની પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે.

6 / 6

140 કિલોમીટર પગપાળા દ્વારકા કેમ જઈ રહ્યો છે અનંત અંબાણી, જાણો કારણ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">