આખા ગામમાં એક પણ ઘરમાં મુખ્ય દરવાજો નથી ( No main door ) તેમ છતાં આ ગામમાં ક્યારે પણ ચોરી નથી થઈ, આ છે ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલું સાતડા ગામ.( Satda village )
ભરૂચ (Bharuch)નો ઈતિહાસ શિકાર હતો, તે સમયે ભરૂચની સમૃદ્ધિ એટલી બધી હતી તે આરબો (Arabs) અને પોર્ટુગીઝોએ ( Portuguese ) ત્રણ ત્રણ વખત અને મરાઠાઓએ ( Marathas ) ચાર વખત લુટેલું આ બંદર તરફ આકર્ષાઈને ઈ. સ 1816માં બ્રિટીશરોએ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ઈ.સ 1618માં વલંદા હો એ અહીં વેપારી કોઠીઓ સ્થાપી.
સિરાજભાઈ એ એન્ટિક ઘડિયાળ એકઠી કરવા માટે મેં આસપાસ માર્કેટ મા, મિત્ર વતુળમાં કહેવાનું શરૂ કર્યું એન્ટિક અને જૂની ઘડિયાળ ચાલુ અથવા બંધ કોઈપણ હાલતમાં હોય અને તે વેચવા માંગતા હોય તો મારે ખરીદવી છે.
આ પથ્થર જોઈ તમને આશ્ચર્ય ચોક્કસ થશે. સોનાનો પથ્થર એ પણ આ રીતે રસ્તા પર. તમે આ તસવીર જોઈ શકો છો. પણ આ સોનાનો પથ્થર આ રીતે રસ્તા પર શા માટે પડ્યો છે તેને કોણે મુક્યો હશે પ્રશ્ન ચોક્કસ ઉદ્ભવે છે.
અમદાવાદની આન બાન અને શાન ગણાતા આ દરવાજા જેની જાળવણીની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે હેરિટેજ વિભાગની પણ છે. જાણે આ બધું કાગળ ઉપર હોય તેમ આ રાયખડ દરવાજાની પાસે પાર્કિંગ કરેલા સંખ્યા બંધ વાહનોની લાંબી લાઇનો આ તસ્વીર સાક્ષી પૂરે છે.
આ છે મંજુબા નું રસોડું જેમાં વિનામૂલ્યે પીરસવામાં આવે છે સાત્વિક સાથે પૌષ્ટિક ભોજન એ પણ ગરમાં ગરમ કોઈ ભૂખ્યું ના સુવે એ તે ઉદ્દેશથી આ રસોડું કામ કરે છે.
ઔષધિય ગુણો ધરાવતા બહેડાનું વૈજ્ઞાનિક નામ Terminalia bellirica અંગ્રેજીમાં Bedda nuts, ગુજરાતીમાં બહેડો, હિન્દીમાં હલ્લા બહેડા, સંસ્કૃતમાં વિભીદક છે. મહુડાના વૃક્ષ જેવા પાન ધરાવતા બહેડાના વૃક્ષના ફુલ તેમજ ફળ, છાલનો ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. બહેડાના વૃક્ષો સમગ્ર ભારતમાં જોવા મળે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ,સ્વામી શ્રી ધર્મજીવનદાસજી એ ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધવામાં આવેલા શિક્ષાપત્રીના સંદેશને જીવનમાં ઝીલીને સમાજ ઘડતરનું કાર્ય કર્યું.