AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divyang Bhavsar

Divyang Bhavsar

Head Camera - TV9 Gujarati

divyang.bhavsar@tv9.com

TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સાંસદ ખેલકૂદ સ્પર્ધાનો કરાવ્યો શુભારંભ, જુઓ ફોટો

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સાંસદ ખેલકૂદ સ્પર્ધાનો કરાવ્યો શુભારંભ, જુઓ ફોટો

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગરમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં સાંસદ ખેલકૂદ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત કુલ 37 ખેલ સ્પર્ધા યોજાશે. જેમાં શાળા, વિધાનસભા અને લોકસભા કક્ષાએ ખેલ સ્પર્ધા યોજાશે.

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુજરાતની મુલાકાતે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યુ સ્વાગત, જુઓ તસ્વીરો

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુજરાતની મુલાકાતે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યુ સ્વાગત, જુઓ તસ્વીરો

અમદાવાદ એરપોર્ટ પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું સ્વાગત કર્યું. ત્યારે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી વગેરે તેમનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું.

મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ડૉ. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન મ્યુઝિયમના ફેઝ-3ની કામગીરી અંગેની યોજાઈ બેઠક, જુઓ ફોટો

મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ડૉ. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન મ્યુઝિયમના ફેઝ-3ની કામગીરી અંગેની યોજાઈ બેઠક, જુઓ ફોટો

મંત્રી ભાનુબેન બાબરીયાએ ડૉ. બાબાસાહેબ આંબેડકર મ્યુઝિયમની મુલાકાત લઈ માહિતી મેળવી હતી અને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ફેઝ 3 અંગેની કામગીરીની ચર્ચા-વિચારણા પણ કરી હતી.

અમદાવાદ: વૈષ્ણોદેવી સર્કલ નજીક શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ભોજન કેન્દ્રનો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શુભારંભ, શ્રમિકોને પીરસ્યુ ભોજન

અમદાવાદ: વૈષ્ણોદેવી સર્કલ નજીક શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ભોજન કેન્દ્રનો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શુભારંભ, શ્રમિકોને પીરસ્યુ ભોજન

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીકના કડિયાનાકા પર નવા શ્રમિક ભોજન કેન્દ્રનો શુભારંભ કરાવ્યો છે. સાથે જ શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત તેમજ શ્રમ અને રોજગાર અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા હાજર રહ્યા હતા. આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિકોને ભાવથી ભોજન પીરસ્યુ હતું.

Happy Krishna Janmashtami 2023: ભગવાન કૃષ્ણની 5190મી જન્મજયંતિની નાથદ્વારા ખાતે ઉજવણી, જુઓ Video

Happy Krishna Janmashtami 2023: ભગવાન કૃષ્ણની 5190મી જન્મજયંતિની નાથદ્વારા ખાતે ઉજવણી, જુઓ Video

ભગવાન કૃષ્ણ પ્રભુના જન્મને 5189 વર્ષ પૂર્ણ થયા છે. નાથદ્વારા ખાતે હવેલીમાં વિશ્વની એકમાત્ર અનોખી પરંપરા જેમાં કૃષ્ણની જન્મજયંતિ નિમિત્તે 21 તોપોની સલામી આપવામાં આવે છે. આ સાથે પ્રભુની હવેલીમાં નંદ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો. સમગ્ર હવેલી અને શહેર દૂધ અને દહીંના રસમાં તરબોળ થયું હતું.

Ahmedabad: ધોળકા પાસે બન્યું “સનાતન ધર્મનું” અનોખુ મંદિર, હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના થાય છે સાક્ષાત દર્શન, જુઓ Photos

Ahmedabad: ધોળકા પાસે બન્યું “સનાતન ધર્મનું” અનોખુ મંદિર, હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના થાય છે સાક્ષાત દર્શન, જુઓ Photos

ધોળકા પાસે બનાવવામાં આવેલું આ સુંદર તીર્થ સ્થળ એ રીતે વિશેષ છે જે જીવનમાં ધર્મ નું આચરણ અને પાલન માટેની પ્રેરણા પૂરી પાડે છે આ છે જેનું નામ "ઇન્દ્રશીલ સનાતન ધર્મ તીર્થ સ્થાન" છે અહીં તમને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના સાક્ષાત દર્શન થશે.

Ahmedabad: આ હિન્દુ સંસ્કૃતિના પ્રતિકાત્મક ચિન્હો વાળા અમદાવાદના હેરિટેજ ચબૂતરા તમે નહીં જોયા હોય, જુઓ PHOTOS

Ahmedabad: આ હિન્દુ સંસ્કૃતિના પ્રતિકાત્મક ચિન્હો વાળા અમદાવાદના હેરિટેજ ચબૂતરા તમે નહીં જોયા હોય, જુઓ PHOTOS

અમદાવાદની શાન એવા આ ચબુતરાને જોવા માટે અમદાવાદ ઉપરાંત દેશ અને વિદેશથી પણ મહેમાનો આવે છે. એક સદી કરતા પણ જુના આ ચબૂતરાઓને હેરિટેજ સ્મારક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">