AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ તસવીર : મેઘાણીનગરના એક પરિવારે સ્થાનિકો સાથે કરી ધનતેરસની પૂજા, 2100 કરતા વધારે શ્રી યંત્રોનો આપ્યો પ્રસાદ

દિવાળીના તહેવારની ઉજવણી કરવાની શરુઆત થઈ ગઈ છે. લોકો ભારે ઉત્સાહથી અનેક ખરીદી કરી રહ્યાં છે. ત્યારે આજે ધનતેરસના દિવસે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. આજે લોકો ધનલક્ષ્મી કે લક્ષ્મી માતાની પૂજા - અર્ચના કરતા હોય છે. જેમાં કેટલાક લોકો ઘરે પૂજા કરે છે. તો કેટલાક લોકો મંદિરમાં જઈને પૂજા અર્ચના કરતા હોય છે.

Darshal Raval
| Edited By: | Updated on: Nov 10, 2023 | 2:15 PM
Share
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક પરિવારે આજે ધનતેરસનો પર્વ સ્થાનિકો સાથે મળીને ઉજવણી કરી છે. મેઘાણીનગરમાં આ પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષ કરતા વધુ સમયથી ધનતેરસના દિવસે પૂજાનું આયોજન કરે છે.

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક પરિવારે આજે ધનતેરસનો પર્વ સ્થાનિકો સાથે મળીને ઉજવણી કરી છે. મેઘાણીનગરમાં આ પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષ કરતા વધુ સમયથી ધનતેરસના દિવસે પૂજાનું આયોજન કરે છે.

1 / 5
પટેલ પરિવારે મેઘાણીનગરમાં છેલ્લા 20 વર્ષથી શ્રી યંત્રની પૂજાનું આયોજન કરે છે. આ પૂજાનો લાભ અનેક લોકો લે છે. અને ધન્યતા અનુભવે છે.

પટેલ પરિવારે મેઘાણીનગરમાં છેલ્લા 20 વર્ષથી શ્રી યંત્રની પૂજાનું આયોજન કરે છે. આ પૂજાનો લાભ અનેક લોકો લે છે. અને ધન્યતા અનુભવે છે.

2 / 5
ધનતેરસની પૂજામાં આ વર્ષે 2100 કરતા વધારે શ્રી યંત્ર રાખવામાં આવ્યા છે. જે લોકોનું ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પૂજામાં રાખવામાં આવેલી શ્રી યંત્રની પૂજા વિધી  કરીને ભક્તોને પ્રસાદી રુપ યંત્ર આપવામાં આવ્યુ છે.

ધનતેરસની પૂજામાં આ વર્ષે 2100 કરતા વધારે શ્રી યંત્ર રાખવામાં આવ્યા છે. જે લોકોનું ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પૂજામાં રાખવામાં આવેલી શ્રી યંત્રની પૂજા વિધી કરીને ભક્તોને પ્રસાદી રુપ યંત્ર આપવામાં આવ્યુ છે.

3 / 5
આયોજક ઘનશ્યામ પટેલ પરિવાર અને પૂજારીનું માનવુ છે કે ધનતેરસે સોના - ચાંદી અને ધનની પુજા કરવાથી સુખ અને શાંતિ અને ધનની પ્રાપ્તિ થાય છે. લોકોને સાથે રાખીને પૂજા કરવાથી લોકોને પણ તે પૂજા વિધીનો લાભ મળે છે.

આયોજક ઘનશ્યામ પટેલ પરિવાર અને પૂજારીનું માનવુ છે કે ધનતેરસે સોના - ચાંદી અને ધનની પુજા કરવાથી સુખ અને શાંતિ અને ધનની પ્રાપ્તિ થાય છે. લોકોને સાથે રાખીને પૂજા કરવાથી લોકોને પણ તે પૂજા વિધીનો લાભ મળે છે.

4 / 5
છેલ્લા 20 વર્ષ કરતા પણ વધારે પૂજાનું આયોજન કરવામાં આવે છે. યંત્રની પૂજા કર્યા બાદ પૂજામાં ઉપસ્થિત લોકોને પણ શ્રી યંત્ર ભેટ અથવા તો પ્રસાદ રુપે આપવામાં આવે છે.

છેલ્લા 20 વર્ષ કરતા પણ વધારે પૂજાનું આયોજન કરવામાં આવે છે. યંત્રની પૂજા કર્યા બાદ પૂજામાં ઉપસ્થિત લોકોને પણ શ્રી યંત્ર ભેટ અથવા તો પ્રસાદ રુપે આપવામાં આવે છે.

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">