Tallest Statues in India : જાણો, કયા રાજ્યમાં, કોની છે સૌથી ઉચી પ્રતિમા

Tallest Statues in India : ભારતમાં ઘણી બધી એવી પ્રતિમા છે જેને જોવા લોકો દૂર દૂરથી જતા હોય છે. જાણો એ પ્રતિમાઓની લંબાઇ

Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 06, 2021 | 4:32 PM
સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્થિત છે. તે વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે. તેની ઉંચાઈ 522 ફૂટ એટલે કે 182 મીટર છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્થિત છે. તે વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે. તેની ઉંચાઈ 522 ફૂટ એટલે કે 182 મીટર છે.

1 / 5
તિરુવલ્લુવર પ્રતિમા તમિલનાડુના કન્યાકુમારીના નાના ટાપુ પર સ્થિત છે. તેની ઉંચાઈ 41-મીટર એટલે કે 133 ફુટ છે

તિરુવલ્લુવર પ્રતિમા તમિલનાડુના કન્યાકુમારીના નાના ટાપુ પર સ્થિત છે. તેની ઉંચાઈ 41-મીટર એટલે કે 133 ફુટ છે

2 / 5
દક્ષિણ સિક્કિમના રાવંગળા પાસે બુદ્ધ પાર્કમાં ભગવાન બુદ્ધની એક પ્રતિમા છે. તેની ઉંચાઈ 130 ફુટ છે.

દક્ષિણ સિક્કિમના રાવંગળા પાસે બુદ્ધ પાર્કમાં ભગવાન બુદ્ધની એક પ્રતિમા છે. તેની ઉંચાઈ 130 ફુટ છે.

3 / 5
કર્ણાટકના બિદર જિલ્લામાં બસવા પ્રતિમા છે. તેની ઉંચાઈ 33 મીટર એટલે કે લગભગ 108 ફુટ છે.

કર્ણાટકના બિદર જિલ્લામાં બસવા પ્રતિમા છે. તેની ઉંચાઈ 33 મીટર એટલે કે લગભગ 108 ફુટ છે.

4 / 5
હિમાચલ પ્રદેશના સિમલા પાસે જાખુ ટેકરી પર હનુમાનજીની મૂર્તિ છે. તેની ઉંચાઇ 108 ફુટ છે.

હિમાચલ પ્રદેશના સિમલા પાસે જાખુ ટેકરી પર હનુમાનજીની મૂર્તિ છે. તેની ઉંચાઇ 108 ફુટ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">