અમિત શાહ, નડ્ડા, જયશંકર, માંડવીયા અને પાટીલે કેબિનેટ પ્રધાન તરીકે લીધા શપથ, જુઓ
ગુજરાતમાંથી પાંચ સાંસદોને કેબિનેટ પ્રધાન તરીકે મોદી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. પીએમ મોદીના મંત્રીમંડળમાં અમિત શાહ સહિત આ પાંચ ભાજપના નેતાઓએ શપથ લીધા, જે ગુજરાતમાંથી સાંસદ છે. વડાપ્રધાન તરીકે સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદીએ શપથ લીધા છે. તેમની સાથે 71 મંત્રીઓએ શપથ લીધા છે.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6

આજનું રાશિફળ તારીખ : 17-04-2025

Mongoose vs Snake : સાપ નોળિયાને કેમ હરાવી શકતો નથી? આ 5 કારણો છે

Train Historic Journey : ભારતની પહેલી ટ્રેનમાં કેટલા લોકોએ મુસાફરી કરી હતી?

Gold Price Prediction : એલર્ટ, 1,25,000 ને પર જશે સોનાનો ભાવ ! જાણો કારણ

ઝહીર ખાન-સાગરિકા ઘાટગેના દીકરાના નામનો અર્થ શું છે?

જયા કિશોરીએ કહી મહાભારતની આ 3 વાત, જે શીખી લેશો તો ક્યારેય હારશો નહીં..