અમિત શાહ, નડ્ડા, જયશંકર, માંડવીયા અને પાટીલે કેબિનેટ પ્રધાન તરીકે લીધા શપથ, જુઓ
ગુજરાતમાંથી પાંચ સાંસદોને કેબિનેટ પ્રધાન તરીકે મોદી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. પીએમ મોદીના મંત્રીમંડળમાં અમિત શાહ સહિત આ પાંચ ભાજપના નેતાઓએ શપથ લીધા, જે ગુજરાતમાંથી સાંસદ છે. વડાપ્રધાન તરીકે સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદીએ શપથ લીધા છે. તેમની સાથે 71 મંત્રીઓએ શપથ લીધા છે.
Latest News Updates
Most Read Stories