Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિત શાહ, નડ્ડા, જયશંકર, માંડવીયા અને પાટીલે કેબિનેટ પ્રધાન તરીકે લીધા શપથ, જુઓ

ગુજરાતમાંથી પાંચ સાંસદોને કેબિનેટ પ્રધાન તરીકે મોદી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. પીએમ મોદીના મંત્રીમંડળમાં અમિત શાહ સહિત આ પાંચ ભાજપના નેતાઓએ શપથ લીધા, જે ગુજરાતમાંથી સાંસદ છે. વડાપ્રધાન તરીકે સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદીએ શપથ લીધા છે. તેમની સાથે 71 મંત્રીઓએ શપથ લીધા છે.

| Updated on: Jun 09, 2024 | 8:46 PM
ત્રીજીવાર વડાપ્રધાન પદ તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદી બાદ તેમના મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા હતા. મોદી મંત્રીમંડળના કેબિનેટ પ્રધાન તરીકે ગુજરાતના પાંચ સાંસદોને સ્થાન મળ્યું છે. જેમાં અમિત શાહ, જેપી નડ્ડા, એસ જયશંકર અને મનસુખ માંડવીયાનો સમાવેશ થયો છે.

ત્રીજીવાર વડાપ્રધાન પદ તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદી બાદ તેમના મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા હતા. મોદી મંત્રીમંડળના કેબિનેટ પ્રધાન તરીકે ગુજરાતના પાંચ સાંસદોને સ્થાન મળ્યું છે. જેમાં અમિત શાહ, જેપી નડ્ડા, એસ જયશંકર અને મનસુખ માંડવીયાનો સમાવેશ થયો છે.

1 / 6
અમિત શાહે શપથગ્રહણ સમારોહમાં ત્રીજા ક્રમાંકે શપથ લીધા હતા. અમિત શાહ ગત ટર્મમાં દેશના ગૃહ અને સહકાર મંત્રાલયને સંભાળ્યું હતું. તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યા હતા. જે બાદ વર્ષ 2019માં તેમને મોદી મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓને દેશના મહત્વના મંત્રાલયને સોંપવામાં આવ્યું હતુ.

અમિત શાહે શપથગ્રહણ સમારોહમાં ત્રીજા ક્રમાંકે શપથ લીધા હતા. અમિત શાહ ગત ટર્મમાં દેશના ગૃહ અને સહકાર મંત્રાલયને સંભાળ્યું હતું. તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યા હતા. જે બાદ વર્ષ 2019માં તેમને મોદી મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓને દેશના મહત્વના મંત્રાલયને સોંપવામાં આવ્યું હતુ.

2 / 6
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતથી ચાલુ વર્ષે જ રાજ્ય સભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. જેપી નડ્ડા હવે સંગઠન વડા તરીકે ભાજપમાં જવાબદારી નિભાવ્યા બાદ હવે કેન્દ્ર સરકારમાં મહત્વના મંત્રાલયની જવાબદારી સંભાળતા નજર આવશે. જેપી નડ્ડાએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતથી ચાલુ વર્ષે જ રાજ્ય સભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. જેપી નડ્ડા હવે સંગઠન વડા તરીકે ભાજપમાં જવાબદારી નિભાવ્યા બાદ હવે કેન્દ્ર સરકારમાં મહત્વના મંત્રાલયની જવાબદારી સંભાળતા નજર આવશે. જેપી નડ્ડાએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

3 / 6
એસ જયશંકર ગુજરાતમાંથી રાજ્ય સભાના સાંસદ છે. તેઓ મોદી સરકારની અગાઉની ટર્મમાં વિદેશ પ્રધાન રહ્યા હતા. તેઓ એ ફરી એકવાર કેબિનેટ પ્રધાનના રુપમાં શપથગ્રહણ કર્યા હતા.

એસ જયશંકર ગુજરાતમાંથી રાજ્ય સભાના સાંસદ છે. તેઓ મોદી સરકારની અગાઉની ટર્મમાં વિદેશ પ્રધાન રહ્યા હતા. તેઓ એ ફરી એકવાર કેબિનેટ પ્રધાનના રુપમાં શપથગ્રહણ કર્યા હતા.

4 / 6
મનસુખ માંડવીયા ગુજરાતની પોરબંદર બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. મોદી સરકારની બીજી ટર્મમાં તેઓ દેશના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન રહ્યા હતા. મોદી મંત્રીમંડળમાં તેઓએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા છે.

મનસુખ માંડવીયા ગુજરાતની પોરબંદર બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. મોદી સરકારની બીજી ટર્મમાં તેઓ દેશના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન રહ્યા હતા. મોદી મંત્રીમંડળમાં તેઓએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા છે.

5 / 6
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી બેઠક પરથી લોકસભા બેઠકના સાંસદ સભ્ય સીઆર પાટીલને પણ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું છે. આમ ગુજરાતમાંથી પાંચ સાંસદોને કેબિનેટ પ્રધાન પદ તરીકે સ્થાન મળ્યું છે.

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી બેઠક પરથી લોકસભા બેઠકના સાંસદ સભ્ય સીઆર પાટીલને પણ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું છે. આમ ગુજરાતમાંથી પાંચ સાંસદોને કેબિનેટ પ્રધાન પદ તરીકે સ્થાન મળ્યું છે.

6 / 6
Follow Us:
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
g clip-path="url(#clip0_868_265)">