AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિયાલિટી શો

રિયાલિટી શો

રિયાલિટી શો એ ટેલિવિઝન પ્રોગ્રામનો એક પ્રકાર છે. જેનો ઉદ્દેશ્ય રોજિંદા જીવનને રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે સામાન્ય લોકો રોજિંદા જીવનમાં અથવા ઘણીવાર પ્રોગ્રામ નિર્માતાઓ દ્વારા બનાવવામાં આવતી પરિસ્થિતિઓમાં કેવી રીતે વર્તે છે તે બતાવવાનો છે. ઘણી વખત લોકોમાં છુપાયેલી ટેલેન્ટને બહાર લાવવામાં આ શો વધારે ભાગ ભજવે છે.

આ શોમાં છેલ્લે કોઈ પણ એક સ્પર્ધક વિનર થાય છે અને જે તે સિઝનની ટ્રોફી જીતે છે. શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી રાખવામાં આવે છે અને નવા સ્પર્ધકો એન્ટર થાય છે. રિયાલિટી શોથી ઘણા સ્પર્ધકોનું કરિયર પણ બની જાય છે. રિયાલિટી શોમાં હોસ્ટ હોય છે જે શોને હોસ્ટ કરતા હોય છે. આ શો જજ કરવા માટે દિગ્ગજ લોકોને જજની ખુરશી પર બેસાડવામાં આવે છે. જે સ્પર્ધકોની સ્કીલને યોગ્ય રીતે તરાસે છે. અમુક રિયાલિટી શોમાં ગેસ્ટને બોલાવવામાં આવતા હોય છે જ્યારે અમુક શો સ્પર્ધકોના આધારે ચાલતા હોય છે.

અત્યારે ઘણા રિયાલિટી શો ટીવી પર ધૂમ મચાવે છે. બીગ બોસ, ખતરોં કે ખિલાડી, સિન્ગિંગ શો, માસ્ટર સેફ ઈન્ડિયા, ઈન્ડિયાસ ગોટ ટેલેન્ટ, કપિલ શર્મા શો, કોફી વિથ કરણ, ડાન્સ રિયાલિટી શો, શાર્ક ટંક ઈન્ડિયા વગેરે શોએ લોકોના ઘરે અડિંગો જમાવ્યો છે.

Read More

Breaking News : બિગ બોસ ફેમ રજત દલાલ લગ્નના બંધનમાં બંધાયો, સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા

Rajat Dalal Wedding : બિગ બોસ અને ધ 50 જેવા શોથી ફેમસ રજત દલાલ લગ્નના બંધનમાં બંધાયો છે. ચાહકો માટે તેના લગ્ન સરપ્રાઈઝ આપનાર છે. તો ચાલો જાણીએ કોણ છે રજત દલાલની પત્ની અને શું કરે છે.

Breaking News : શુભમન ગિલની બહેન રિયાલિટી ટીવીશોમાં કરશે એન્ટ્રી ! ગ્લેમરસ મામલે સ્ટાર્સને છોડશે પાછળ

The Traitors 2 Contestant List : રિયાલિટી શોની દુનિયામાં એક નામ ધમાલ મચાવી રહ્યું છે. તેનું નામ છે ધ ટ્રેટર્સ સીઝન 2, સસ્પેન્સ,માસ્ટરમાઈન્ડ, દગાથી ભરપુર આ શો પોતાની બીજી સીઝન સાથે પરત ફરી રહ્યો છે. પહેલી સીઝને ચાહકોના રુંવાડા ઉભા કર્યા હતા. તો હવે બીજી સીઝન પણ ધમાકો કરવાની તૈયારીમાં છે. આ વખતે શોમાં ગ્લેમર્સ અને રમત જગતનો એક એવો તડકો જોવા મળશે. જેનો કોઈએ વિચાર પણ કર્યો નહી હોય.

The 50 Winner: શિવ ઠાકરે બન્યો ‘The 50’ નો વિનર, લાખોનું ઈનામ જીતી બન્યો માલામાલ

લોકપ્રિય રિયાલિટી શો 'The 50' નો ફીનાલે તાજેતરમાં પ્રસારિત થયો હતો. આ શોનો પ્રીમિયર 1 ફેબ્રુઆરીના રોજ થયો હતો, જેમાં 50 સ્પર્ધકોએ 'લાયન પેલેસ' માં પ્રવેશ કર્યો હતો. રોજિંદા ટ્વિસ્ટ એન્ડ ટર્નમાંથી પસાર થતાં, પાંચ સ્પર્ધકોએ અંતિમ એપિસોડમાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો.

Breaking News : લગ્નના 10 વર્ષ પછી 41 વર્ષીય અભિનેત્રીએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી, જુઓ ફોટો

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના ઘરે કિલકારી ગુંજશે. આજે ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. લગ્નના 10 વર્ષ પછી દિવ્યાંકા માતા બનવા જઈ રહી છે.

Breaking News The 50 Grand Finale : ‘ધ ફિફ્ટી’નો ગ્રાન્ડ ફિનાલે ક્યારે થશે? ટોચના 4 ફાઇનલિસ્ટની યાદી જાહેર

The 50 Grand Finale : ધ ફિફ્ટી'નો ગ્રાન્ડ ફિનાલે 22 માર્ચ 2026 રવિવારના રોજ છે. આ સાથએ ટોપ-4 ફાઈનલિસ્ટના નામનો પણ ખુલાસો થઈ ચૂક્યો છે.

Breaking News : ફ્રેન્ડના પતિ સાથે લગ્ન કરનાર અભિનેત્રીએ ૩ વર્ષ અને ૩ મહિનામાં લીધા છૂટાછેડા

અભિનેત્રી હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ 3 વર્ષના લગ્નને પૂર્ણ કર્યા છે. જાણકારી મુજબ આ છુટાછેડા પરસ્પર સંમતિથી થયા છે. આ છુટાછેડામાં કોઈ પણ પ્રકારની એલિમનીની ડિમાંડ કરવામાં આવી નથી.

The 50 : નવો રિયાલિટી શો ‘ધ 50’ બિગ બોસને પણ આપશે ટકકર, સ્પર્ધકોના નામ જાહેર થયા

1 ફેબ્રુઆરી 2026થી કલર્સ ટીવી અને જિયો હોટસ્ટાર પર શરુ થવા જઈ રહેલો નવો રિયાલિટી શો ધ 50 ચાહકોને એક અલગ જ દુનિયામાં લઈ જશે. આ રિયાલિટી શોને લઈ ચાહકોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

એક દીકરીનો પિતા ,પત્ની 7 વર્ષ મોટી, રિયાલિટી શોના કિંગનો આવો છે પરિવાર

પ્રિન્સ તેના સપનાને પુરા કરવા માટે મુંબઈ આવ્યો હતો. સપનાની નગરી મુંબઈએ પ્રિન્સના દરેક સપના પૂર્ણ કર્યા છે.બોલિવૂડ અભિનેતા અને રિયાલિટી શોના કિંગ કહેવાતા પ્રિન્સ નરુલાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

‘એક વિલન’થી લઈ ‘બાહુબલી’ના ડાયલોગ લખનાર મનોજ મુન્તશીરનો આવો છે પરિવાર

મનોજ મુન્તશીર જેમની પાસે જાદુઈ કલમ છે. તેઓ હંમેશા કંઈક એવું લખે છે જે સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિયતા મેળવે છે.સુપરહિટ ફિલ્મ "બાહુબલી" માટે શાનદાર ડાયલોગ લખનારા ગીતકાર મનોજ મુન્તશીરને આજે કોઈ પરિચયની જરૂર નથી. મનોજ મુન્તશીરનો પરિવાર જુઓ

Shefali Jariwala Death : બ્લેક મેજિકના કારણે થયું શેફાલી જરીવાલાનું નિધન, પતિએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Shefali Jariwala Death Reason : બોલિવુડ અભિનેત્રી અને મોડલ શેફાલી જરીવાલા હવે આપણી વચ્ચે નથી. ગત્ત વર્ષે 27 જુનના રોજ તેનું નિધન થયું છે. માત્ર 42 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. હાલમાં શેફાલીના પતિ પરાગ ત્યાગીએ તેના મૃત્યુ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

Breaking News : સૂર્યકુમાર યાદવ પર આરોપ લગાવવુ મોડેલને મોંઘુ પડ્યું ,ખુશી મુખર્જી પર ₹100 કરોડનો માનહાનિનો કેસ નોંધાયો

ભારતીય ટીમના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર વર્ષ 2025ના અંતમાં વિવાદોમાં રહેનારી મોડલ ખુશી મુખર્જીએ મોટા આરોપ લગાવ્યા હતા. તેમનું કહેવું હતુ કે, સ્ટાર ભારતીય ખેલાડી પહેલા તેને મેસેજ કરતો હતો. હવે મોડલ માનહાનિના કેસમાં ફસાય છે.

Breaking News : ફેમસ સિંગર અને અભિનેતા પ્રશાંત તમાંગનું 43 વર્ષની વયે નિધન

મનોરંજન અને સંગીત ઈન્ડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઈન્ડિયન આઈડલ સીઝન 3 ના વિજેતા અને ફેમસ સિંગર અભિનેતા પ્રશાંત તમાંગનું 43 વર્ષની ઉંમરે નિધન થયું છે.

છૂટાછેડાના 11 મહિના પછી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી ફરી સાથે આવશે? આ ઘરમાં સાથે રહેશે..

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ ચાર વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. છૂટાછેડાના 11 મહિના પછી એવી જોરદાર ચર્ચાઓ છે કે ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલે એક મોટો નિર્ણય લીઘો છે. આ બંને ફરીથી એક સાથે આવી શકે છે

મોટી બહેન કોરિયોગ્રાફર, એક સમયે રસ્તા પર ટુથપેસ્ટ વેંચી આજે કરોડો રુપિયાનો માલિક છે ડિરેક્ટર

સાજિદ ખાન ક્યારેક શેરીઓમાં ટૂથપેસ્ટ વેચતો હતો અને ચોરી પણ કરતો હતો. આના કારણે તેની બહેન ફરાહ ખાનને એવું લાગતું હતું કે સાજિદ મોટો થશે ત્યારે તેને જેલમાં જવું પડશે. તો આજે આપણે સાજિદ ખાનના પરિવાર વિશે જાણીએ

41 ફિલ્મ 10 હિટ, 24 ફ્લોપ, 7 એવરેજ, 15 વર્ષમાં આવું રહ્યું અભિનેત્રીનું કરિયર

બોલિવુડ અભિનેત્રી બિપાશા બાસુ 7 જાન્યુઆરીના રોજ 46મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તો આજે આપણે તેની નેટવર્થ અને તેના ફિલ્મી કરિયર વિશે કેટલીક વાતો જાણીએ.

કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">