AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિયાલિટી શો

રિયાલિટી શો

રિયાલિટી શો એ ટેલિવિઝન પ્રોગ્રામનો એક પ્રકાર છે. જેનો ઉદ્દેશ્ય રોજિંદા જીવનને રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે સામાન્ય લોકો રોજિંદા જીવનમાં અથવા ઘણીવાર પ્રોગ્રામ નિર્માતાઓ દ્વારા બનાવવામાં આવતી પરિસ્થિતિઓમાં કેવી રીતે વર્તે છે તે બતાવવાનો છે. ઘણી વખત લોકોમાં છુપાયેલી ટેલેન્ટને બહાર લાવવામાં આ શો વધારે ભાગ ભજવે છે.

આ શોમાં છેલ્લે કોઈ પણ એક સ્પર્ધક વિનર થાય છે અને જે તે સિઝનની ટ્રોફી જીતે છે. શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી રાખવામાં આવે છે અને નવા સ્પર્ધકો એન્ટર થાય છે. રિયાલિટી શોથી ઘણા સ્પર્ધકોનું કરિયર પણ બની જાય છે. રિયાલિટી શોમાં હોસ્ટ હોય છે જે શોને હોસ્ટ કરતા હોય છે. આ શો જજ કરવા માટે દિગ્ગજ લોકોને જજની ખુરશી પર બેસાડવામાં આવે છે. જે સ્પર્ધકોની સ્કીલને યોગ્ય રીતે તરાસે છે. અમુક રિયાલિટી શોમાં ગેસ્ટને બોલાવવામાં આવતા હોય છે જ્યારે અમુક શો સ્પર્ધકોના આધારે ચાલતા હોય છે.

અત્યારે ઘણા રિયાલિટી શો ટીવી પર ધૂમ મચાવે છે. બીગ બોસ, ખતરોં કે ખિલાડી, સિન્ગિંગ શો, માસ્ટર સેફ ઈન્ડિયા, ઈન્ડિયાસ ગોટ ટેલેન્ટ, કપિલ શર્મા શો, કોફી વિથ કરણ, ડાન્સ રિયાલિટી શો, શાર્ક ટંક ઈન્ડિયા વગેરે શોએ લોકોના ઘરે અડિંગો જમાવ્યો છે.

Read More

The 50 : નવો રિયાલિટી શો ‘ધ 50’ બિગ બોસને પણ આપશે ટકકર, સ્પર્ધકોના નામ જાહેર થયા

1 ફેબ્રુઆરી 2026થી કલર્સ ટીવી અને જિયો હોટસ્ટાર પર શરુ થવા જઈ રહેલો નવો રિયાલિટી શો ધ 50 ચાહકોને એક અલગ જ દુનિયામાં લઈ જશે. આ રિયાલિટી શોને લઈ ચાહકોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

એક દીકરીનો પિતા ,પત્ની 7 વર્ષ મોટી, રિયાલિટી શોના કિંગનો આવો છે પરિવાર

પ્રિન્સ તેના સપનાને પુરા કરવા માટે મુંબઈ આવ્યો હતો. સપનાની નગરી મુંબઈએ પ્રિન્સના દરેક સપના પૂર્ણ કર્યા છે.બોલિવૂડ અભિનેતા અને રિયાલિટી શોના કિંગ કહેવાતા પ્રિન્સ નરુલાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

‘એક વિલન’થી લઈ ‘બાહુબલી’ના ડાયલોગ લખનાર મનોજ મુન્તશીરનો આવો છે પરિવાર

મનોજ મુન્તશીર જેમની પાસે જાદુઈ કલમ છે. તેઓ હંમેશા કંઈક એવું લખે છે જે સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિયતા મેળવે છે.સુપરહિટ ફિલ્મ "બાહુબલી" માટે શાનદાર ડાયલોગ લખનારા ગીતકાર મનોજ મુન્તશીરને આજે કોઈ પરિચયની જરૂર નથી. મનોજ મુન્તશીરનો પરિવાર જુઓ

Shefali Jariwala Death : બ્લેક મેજિકના કારણે થયું શેફાલી જરીવાલાનું નિધન, પતિએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Shefali Jariwala Death Reason : બોલિવુડ અભિનેત્રી અને મોડલ શેફાલી જરીવાલા હવે આપણી વચ્ચે નથી. ગત્ત વર્ષે 27 જુનના રોજ તેનું નિધન થયું છે. માત્ર 42 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. હાલમાં શેફાલીના પતિ પરાગ ત્યાગીએ તેના મૃત્યુ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

Breaking News : સૂર્યકુમાર યાદવ પર આરોપ લગાવવુ મોડેલને મોંઘુ પડ્યું ,ખુશી મુખર્જી પર ₹100 કરોડનો માનહાનિનો કેસ નોંધાયો

ભારતીય ટીમના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર વર્ષ 2025ના અંતમાં વિવાદોમાં રહેનારી મોડલ ખુશી મુખર્જીએ મોટા આરોપ લગાવ્યા હતા. તેમનું કહેવું હતુ કે, સ્ટાર ભારતીય ખેલાડી પહેલા તેને મેસેજ કરતો હતો. હવે મોડલ માનહાનિના કેસમાં ફસાય છે.

Breaking News : ફેમસ સિંગર અને અભિનેતા પ્રશાંત તમાંગનું 43 વર્ષની વયે નિધન

મનોરંજન અને સંગીત ઈન્ડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઈન્ડિયન આઈડલ સીઝન 3 ના વિજેતા અને ફેમસ સિંગર અભિનેતા પ્રશાંત તમાંગનું 43 વર્ષની ઉંમરે નિધન થયું છે.

છૂટાછેડાના 11 મહિના પછી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી ફરી સાથે આવશે? આ ઘરમાં સાથે રહેશે..

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ ચાર વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. છૂટાછેડાના 11 મહિના પછી એવી જોરદાર ચર્ચાઓ છે કે ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલે એક મોટો નિર્ણય લીઘો છે. આ બંને ફરીથી એક સાથે આવી શકે છે

મોટી બહેન કોરિયોગ્રાફર, એક સમયે રસ્તા પર ટુથપેસ્ટ વેંચી આજે કરોડો રુપિયાનો માલિક છે ડિરેક્ટર

સાજિદ ખાન ક્યારેક શેરીઓમાં ટૂથપેસ્ટ વેચતો હતો અને ચોરી પણ કરતો હતો. આના કારણે તેની બહેન ફરાહ ખાનને એવું લાગતું હતું કે સાજિદ મોટો થશે ત્યારે તેને જેલમાં જવું પડશે. તો આજે આપણે સાજિદ ખાનના પરિવાર વિશે જાણીએ

41 ફિલ્મ 10 હિટ, 24 ફ્લોપ, 7 એવરેજ, 15 વર્ષમાં આવું રહ્યું અભિનેત્રીનું કરિયર

બોલિવુડ અભિનેત્રી બિપાશા બાસુ 7 જાન્યુઆરીના રોજ 46મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તો આજે આપણે તેની નેટવર્થ અને તેના ફિલ્મી કરિયર વિશે કેટલીક વાતો જાણીએ.

છૂટાછેડા પછી માહી વિજ, જય ભાનુશાળી પાસેથી એલિમનીનો એક પણ રૂપિયો લેશે નહી

ટીવીનું ફેમસ કપલ લગ્નના 14 વર્ષ પછી અલગ થયું છે. માહી વિજ અને જય ભાનુશાળીએ કહ્યું કે, બંન્ને અલગ થઈ રહ્યા છે. હવે માહી વિજ સાથે જોડાયેલા એક સુત્રનું કહેવું છે કે,અભિનેત્રીએ જય ભાનુશાળી પાસેથી એલિમની લીધી નથી.

પતિએ ઉતાર્યું 30 કિલો વજન, દીકરીએ 38 કિલો વજન ઉતાર્યું, ટીવીના ફેમસ કપલનો આવો છે પરિવાર

ગૌતમીએ અનેક હિટ સિરિયલોમાં અભિનય કર્યો હતો. આ સમય દરમિયાન અભિનેત્રીએ કોમર્શિયલ ફોટોગ્રાફર મધુર શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. તો આજે આપણે રામ કપુરની પત્ની ગૌતમી કપૂરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ

સિંપલ લાઈફ જીવે છે કરોડોની માલકિન જસ્સી, પતિ છે ફિલ્મ નિર્માતા, જુઓ પરિવારમાં કોણ કોણ છે

મોના સિંહને કોણ નથી ઓળખતું? મોનાએ પોતાની કારકિર્દી ટેલિવિઝનથી શરૂ કરી હોવા છતાં, હવે બધા તેને મોટા પડદા પર જુએ છે. તો આજે આપણે મોના સિંહના પરિવાર વિશે વાત કરીશું.

કપિલ શર્માની ગ્લેમરસ કો-સ્ટાર પારુલ ગુલાટી, જાણો તેની અભિનયથી 50 કરોડના બિઝનેસ સુધીની સફર

અભિનેત્રી પારુલ ગુલાટીએ 'નિશ હેર' બ્રાન્ડ સ્થાપીને ₹50 કરોડનું સામ્રાજ્ય રચ્યું છે. કપિલ શર્માની ફિલ્મથી જાણીતા બનેલા પારુલે માત્ર ₹30,000 થી શરૂઆત કરીને પ્રીમિયમ હેર એક્સટેન્શન્સના બજારમાં ક્રાંતિ લાવી.

Bigg Boss 19 Finale : ‘બિગ બોસ 19’નો ગ્રાન્ડ ફિનાલે ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ, વિજેતાને કેટલી પ્રાઈઝ મની મળશે ?

બિગ બોસ 19નો ગ્રાન્ડ ફિનાલે 7 ડિસેમ્બરના રોજ છે. જેમાં ટોપ 5 સ્પર્ધકો ગૌરવ ખન્ના,અમાલ મલિક, પ્રણિત મોરે,ફરહાના ભટ્ટ અને તાન્યા મિત્તલના નામ સામેલ છે. ચાહકો વોટના આધાર પર વિજેતાને 50 લાખની પ્રાઈઝમની આપી શકે છે.

Bigg Boss All Season Winner List : 1 થી 18 સુધી બિગ બોસનો ખિતાબ કોણે જીત્યો છે? જુઓ લિસ્ટ

Bigg Boss 19 : બિગ બોસ 19ના પાંચ ફાઈનલિસ્ટ મળી ચૂક્યા છે. 7 ડિસેમ્બરના રોજ બિગ બોસનો નવો વિનર મળી જશે. આ પહેલા ચાલો આજે આપણે જાણીએ અત્યારસુધી બિગ બોસનો ખિતાબ કોણે કોણે જીત્યો છે.

g clip-path="url(#clip0_868_265)">