AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છૂટાછેડા પછી માહી વિજ, જય ભાનુશાળી પાસેથી એલિમનીનો એક પણ રૂપિયો લેશે નહી

ટીવીનું ફેમસ કપલ લગ્નના 14 વર્ષ પછી અલગ થયું છે. માહી વિજ અને જય ભાનુશાળીએ કહ્યું કે, બંન્ને અલગ થઈ રહ્યા છે. હવે માહી વિજ સાથે જોડાયેલા એક સુત્રનું કહેવું છે કે,અભિનેત્રીએ જય ભાનુશાળી પાસેથી એલિમની લીધી નથી.

| Updated on: Jan 06, 2026 | 10:54 AM
Share
ટીવી ઈન્ડસ્ટ્રીના મોસ્ટ પાવરફુલ કપલમાં માહી વિજ અને જય ભાનુશાળી અલગ થયા છે. બંન્નેએ આપસી સહમતિથી 14 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય કર્યો છે. 4 જાન્યુઆરીના રોજ માહી વિજ અને જય ભાનુશાળીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરી છુટાછેડાની જાહેરાત કરી હતી.

ટીવી ઈન્ડસ્ટ્રીના મોસ્ટ પાવરફુલ કપલમાં માહી વિજ અને જય ભાનુશાળી અલગ થયા છે. બંન્નેએ આપસી સહમતિથી 14 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય કર્યો છે. 4 જાન્યુઆરીના રોજ માહી વિજ અને જય ભાનુશાળીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરી છુટાછેડાની જાહેરાત કરી હતી.

1 / 7
બંન્નેના અલગ થવાથી ચાહકો ખુબ દુખી છે. પરંતુ કપલનું કહેવું છે કે, અલગ થયા બાદ પણ બંન્ને વચ્ચે મિત્રતાનો સંબંધ હંમેશા રહેશે. તેના વચ્ચે કોઈ નેગેટિવિટી નહી રહે.

બંન્નેના અલગ થવાથી ચાહકો ખુબ દુખી છે. પરંતુ કપલનું કહેવું છે કે, અલગ થયા બાદ પણ બંન્ને વચ્ચે મિત્રતાનો સંબંધ હંમેશા રહેશે. તેના વચ્ચે કોઈ નેગેટિવિટી નહી રહે.

2 / 7
છૂટાછેડા પછી કેટલાક લોકોના મનમાં એક સવાલ થાય છે કે, શું માહી વિજ જયભાનુશાળી પાસેથી એલિમનીની ડિમાંડ કરી છે. કાનુની સુત્ર પાસેથી મળેલી જાણકારી મુજબ માહીએ જયથી અલગ થયા બાદ એલિમની અને મેન્ટેન્સના પૈસા લેવાની ના પાડી છે. સુત્રોએ જણાવ્યું કે, માહી અને જયે એકબીજા સાથે વાતચીત કર્યા બાદ અલગ થવાનો નિર્ણય કર્યો છે.

છૂટાછેડા પછી કેટલાક લોકોના મનમાં એક સવાલ થાય છે કે, શું માહી વિજ જયભાનુશાળી પાસેથી એલિમનીની ડિમાંડ કરી છે. કાનુની સુત્ર પાસેથી મળેલી જાણકારી મુજબ માહીએ જયથી અલગ થયા બાદ એલિમની અને મેન્ટેન્સના પૈસા લેવાની ના પાડી છે. સુત્રોએ જણાવ્યું કે, માહી અને જયે એકબીજા સાથે વાતચીત કર્યા બાદ અલગ થવાનો નિર્ણય કર્યો છે.

3 / 7
સુત્રોના જણાવ્યા મુજબ  જય ભાનુશાળીથી અલગ થયા બાદ માહીએ એલિમની અને 3 બાળકો, તારા , ખુશી અને રાજવીર માટે કોઈ મેન્ટેનસ અમાઉટ લીધી નથી.

સુત્રોના જણાવ્યા મુજબ જય ભાનુશાળીથી અલગ થયા બાદ માહીએ એલિમની અને 3 બાળકો, તારા , ખુશી અને રાજવીર માટે કોઈ મેન્ટેનસ અમાઉટ લીધી નથી.

4 / 7
 છુટાછેડાનો નિર્ણય બંન્નેની સમંતિથી લેવામાં આવ્યો છે, કોઈ પણ વિવાદ વગર સંબંધને પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે.

છુટાછેડાનો નિર્ણય બંન્નેની સમંતિથી લેવામાં આવ્યો છે, કોઈ પણ વિવાદ વગર સંબંધને પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે.

5 / 7
 અલગ થયા બાદ માહી હવે પોતાના કામ પર ધ્યાન આપવા માંગે છે. તે પોતાના કરિયરમાં ફોક્સ કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે, માહી અને જય ભાનુશાળીએ લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ કપલે 2011માં લગ્ન કર્યા હતા. તેમજ બંન્ને ટીવી ઈન્ડસ્ટ્રીનું પાવર કપલ હતુ. બંન્નેને 3 બાળકો છે.

અલગ થયા બાદ માહી હવે પોતાના કામ પર ધ્યાન આપવા માંગે છે. તે પોતાના કરિયરમાં ફોક્સ કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે, માહી અને જય ભાનુશાળીએ લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ કપલે 2011માં લગ્ન કર્યા હતા. તેમજ બંન્ને ટીવી ઈન્ડસ્ટ્રીનું પાવર કપલ હતુ. બંન્નેને 3 બાળકો છે.

6 / 7
કપલે 2 બાળકોને દત્તક લીધા છે. છુટાછેડા બાદ પોતાના બાળકોની સારસંભાળ સાથે રાખશે.

કપલે 2 બાળકોને દત્તક લીધા છે. છુટાછેડા બાદ પોતાના બાળકોની સારસંભાળ સાથે રાખશે.

7 / 7

 

17 વર્ષની ઉંમરે કરિયર શરુ કર્યું, 3 બાળકોની માતા માહી વિજ લગ્નના 14 વર્ષ બાદ લઈ રહી છે છુટાછેડા આવો છે પરિવાર અહી ક્લિક કરો

છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
g clip-path="url(#clip0_868_265)">