AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘એક વિલન’થી લઈ ‘બાહુબલી’ના ડાયલોગ લખનાર મનોજ મુન્તશીરનો આવો છે પરિવાર

મનોજ મુન્તશીર જેમની પાસે જાદુઈ કલમ છે. તેઓ હંમેશા કંઈક એવું લખે છે જે સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિયતા મેળવે છે.સુપરહિટ ફિલ્મ "બાહુબલી" માટે શાનદાર ડાયલોગ લખનારા ગીતકાર મનોજ મુન્તશીરને આજે કોઈ પરિચયની જરૂર નથી. મનોજ મુન્તશીરનો પરિવાર જુઓ

| Updated on: Jan 22, 2026 | 7:04 AM
Share
 મનોજ શુક્લા જેઓ તેમના સ્ટેજ નામ મનોજ મુન્તશીર શુક્લાથી વધુ જાણીતા છે, તે એક ભારતીય ગીતકાર, કવિ, સંવાદ લેખક, પટકથા લેખક અને T-Series Prarthana The Sound of Sanatan ના સ્થાપક છે.

મનોજ શુક્લા જેઓ તેમના સ્ટેજ નામ મનોજ મુન્તશીર શુક્લાથી વધુ જાણીતા છે, તે એક ભારતીય ગીતકાર, કવિ, સંવાદ લેખક, પટકથા લેખક અને T-Series Prarthana The Sound of Sanatan ના સ્થાપક છે.

1 / 12
શુક્લાનો જન્મ 27  ફેબ્રુઆરી 1976ના રોજ ઉત્તર પ્રદેશના અમેઠીના ગૌરીગંજમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, જ્યાં તેમણે HAL સ્કૂલ કોરવામાં અભ્યાસ કર્યો હતો.

શુક્લાનો જન્મ 27 ફેબ્રુઆરી 1976ના રોજ ઉત્તર પ્રદેશના અમેઠીના ગૌરીગંજમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, જ્યાં તેમણે HAL સ્કૂલ કોરવામાં અભ્યાસ કર્યો હતો.

2 / 12
મનોજ મુન્તશીરનો પરિવાર જુઓ

મનોજ મુન્તશીરનો પરિવાર જુઓ

3 / 12
1999માં અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી, તેઓ કામ શોધવા માટે મુંબઈ ગયા, અને ત્યારબાદ કૌન બનેગા કરોડપતિ માટે લખવાની તક મળતાં ટીવી અને ફિલ્મ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.

1999માં અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી, તેઓ કામ શોધવા માટે મુંબઈ ગયા, અને ત્યારબાદ કૌન બનેગા કરોડપતિ માટે લખવાની તક મળતાં ટીવી અને ફિલ્મ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.

4 / 12
ઉત્તર પ્રદેશના અમેઠીના રહેવાસી મનોજ મુન્તશીરે અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેઓ 1999 માં મુંબઈ ગયા. ત્યાં, તેમણે ગીતકાર અને સંવાદ લેખક તરીકે કારકિર્દી બનાવવા માટે સખત મહેનત કરવાનું શરૂ કર્યું.

ઉત્તર પ્રદેશના અમેઠીના રહેવાસી મનોજ મુન્તશીરે અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેઓ 1999 માં મુંબઈ ગયા. ત્યાં, તેમણે ગીતકાર અને સંવાદ લેખક તરીકે કારકિર્દી બનાવવા માટે સખત મહેનત કરવાનું શરૂ કર્યું.

5 / 12
 તેમણે બાહુબલી 2 માટે ડાયલોગ લખ્યા અને ઓળખ મેળવી. આ ફિલ્મમાં તેમના ડાયલોગ એટલા લોકપ્રિય હતા કે, તે હજુ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

તેમણે બાહુબલી 2 માટે ડાયલોગ લખ્યા અને ઓળખ મેળવી. આ ફિલ્મમાં તેમના ડાયલોગ એટલા લોકપ્રિય હતા કે, તે હજુ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

6 / 12
આ પછી, ફિલ્મ કેસરીનું ગીત "તેરી મિટ્ટી મેં મિલ જવાં" પણ ખૂબ ફેમસ થયું હતુ. જોકે, આ ગીતે પણ વિવાદ ઉભો કર્યો, જેના કારણે મનોજ મુન્તશીર ચર્ચામાં રહ્યા હતા.

આ પછી, ફિલ્મ કેસરીનું ગીત "તેરી મિટ્ટી મેં મિલ જવાં" પણ ખૂબ ફેમસ થયું હતુ. જોકે, આ ગીતે પણ વિવાદ ઉભો કર્યો, જેના કારણે મનોજ મુન્તશીર ચર્ચામાં રહ્યા હતા.

7 / 12
 તેણે ફિલ્મો માટે અનેક હિન્દી ગીતો લખ્યા, જેમાં "તેરી મિટ્ટી", "ગલિયાં", "તેરે સંગ યારા", "કૌન તુઝે", "દિલ મેરી ના સુને", "કૈસે હુઆ" "માયે" અને "ફિર ભી તુમકો ચાહુંગા" નો સમાવેશ થાય છે.

તેણે ફિલ્મો માટે અનેક હિન્દી ગીતો લખ્યા, જેમાં "તેરી મિટ્ટી", "ગલિયાં", "તેરે સંગ યારા", "કૌન તુઝે", "દિલ મેરી ના સુને", "કૈસે હુઆ" "માયે" અને "ફિર ભી તુમકો ચાહુંગા" નો સમાવેશ થાય છે.

8 / 12
તેણે પ્રભાસ અને સૈફ અલી ખાન અભિનીત 2023ની ભારતીય ફિલ્મ "આદિપુરુષ"ની સ્ક્રિપ્ટ પણ લખી હતી.સુપરહિટ ફિલ્મ "બાહુબલી" માટે શાનદાર ડાયલોગ લખનારા ગીતકાર મનોજ મુન્તાશીરને આજે કોઈ પરિચયની જરૂર નથી.

તેણે પ્રભાસ અને સૈફ અલી ખાન અભિનીત 2023ની ભારતીય ફિલ્મ "આદિપુરુષ"ની સ્ક્રિપ્ટ પણ લખી હતી.સુપરહિટ ફિલ્મ "બાહુબલી" માટે શાનદાર ડાયલોગ લખનારા ગીતકાર મનોજ મુન્તાશીરને આજે કોઈ પરિચયની જરૂર નથી.

9 / 12
ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી  મનોજ 1999માં ખિસ્સામાં 700 રૂપિયા લઈને મુંબઈ આવ્યો. તેણે પોતાના દિવસો અને પૈસા કામ શોધવામાં વિતાવ્યા. એક દિવસ મનોજ અનુપ જલોટાને મળ્યો. અનુપ જલોટાએ મનોજને તક અને કામ બંને આપ્યા.

ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી મનોજ 1999માં ખિસ્સામાં 700 રૂપિયા લઈને મુંબઈ આવ્યો. તેણે પોતાના દિવસો અને પૈસા કામ શોધવામાં વિતાવ્યા. એક દિવસ મનોજ અનુપ જલોટાને મળ્યો. અનુપ જલોટાએ મનોજને તક અને કામ બંને આપ્યા.

10 / 12
 મનોજે અનુપ જલોટા માટે ભજન લખ્યા અને પહેલી વાર 3000 રૂપિયા કમાયા. જોકે, આ પછી પણ મનોજના સંઘર્ષના દિવસોનો અંત ન આવ્યો. મુંબઈના ફૂટપાથ પર ઘણી રાતો વિતાવતા મનોજને 2005 માં કૌન બનેગા કરોડપતિ માટે ગીતો લખવાની તક મળી.

મનોજે અનુપ જલોટા માટે ભજન લખ્યા અને પહેલી વાર 3000 રૂપિયા કમાયા. જોકે, આ પછી પણ મનોજના સંઘર્ષના દિવસોનો અંત ન આવ્યો. મુંબઈના ફૂટપાથ પર ઘણી રાતો વિતાવતા મનોજને 2005 માં કૌન બનેગા કરોડપતિ માટે ગીતો લખવાની તક મળી.

11 / 12
પણ બે મહિનાના પ્રેમસંબંધ પછી, લગ્ન તૂટી ગયા. મનોજ કહે છે કે લગ્નના થોડા દિવસ પહેલા, છોકરીનો ભાઈ મને મળવા આવ્યો અને પૂછ્યું, "ભાઈ, તું આગળ શું કરવા માંગે છે?" કોઈ ખચકાટ વગર મેં કહ્યું, "ભાઈ, હું ગીતો લખીશ." છોકરીના ભાઈએ કહ્યું, "એ તો ઠીક છે, પણ કારકિર્દીનું શું કરીશ?" મેં કહ્યું, "ભાઈ, જુઓ, હું આખી જિંદગી ફક્ત ગીતો લખીશ અને લેખનમાં કારકિર્દી બનાવીશ." આ સાંભળીને તે ઘરે પાછો ફર્યો અને પાછળથી લગ્ન તૂટવાના સમાચાર આવ્યા.

પણ બે મહિનાના પ્રેમસંબંધ પછી, લગ્ન તૂટી ગયા. મનોજ કહે છે કે લગ્નના થોડા દિવસ પહેલા, છોકરીનો ભાઈ મને મળવા આવ્યો અને પૂછ્યું, "ભાઈ, તું આગળ શું કરવા માંગે છે?" કોઈ ખચકાટ વગર મેં કહ્યું, "ભાઈ, હું ગીતો લખીશ." છોકરીના ભાઈએ કહ્યું, "એ તો ઠીક છે, પણ કારકિર્દીનું શું કરીશ?" મેં કહ્યું, "ભાઈ, જુઓ, હું આખી જિંદગી ફક્ત ગીતો લખીશ અને લેખનમાં કારકિર્દી બનાવીશ." આ સાંભળીને તે ઘરે પાછો ફર્યો અને પાછળથી લગ્ન તૂટવાના સમાચાર આવ્યા.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
Breaking News : કોંગ્રેસ ઉમેદવારનું બટન ન દબાતું હોવાના આરોપ
Breaking News : કોંગ્રેસ ઉમેદવારનું બટન ન દબાતું હોવાના આરોપ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન, જુઓ-Video
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન, જુઓ-Video
Breaking News : રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર સહિત 10 લોકોની અટકાયત
Breaking News : રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર સહિત 10 લોકોની અટકાયત
CM ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન, લોકોને મતદાન કરવા કરી અપીલ, જુઓ-Video
CM ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન, લોકોને મતદાન કરવા કરી અપીલ, જુઓ-Video
સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે પરિવાર સાથે કર્યુ મતદાન-Video
સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે પરિવાર સાથે કર્યુ મતદાન-Video
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરીવાર સાથે કર્યું મતદાન
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરીવાર સાથે કર્યું મતદાન
Breaking News : રાજવી પરિવારે મતદાન કર્યું
Breaking News : રાજવી પરિવારે મતદાન કર્યું
અંજલીબેન રૂપાણી મતદાન દરમિયાન વિજય રૂપાણીને યાદ કરી થયા ભાવુક-Video
અંજલીબેન રૂપાણી મતદાન દરમિયાન વિજય રૂપાણીને યાદ કરી થયા ભાવુક-Video
શણગારેલી કાર સાથે વરરાજાએ મતદાન મથકે પહોંચી મતદાન કર્યું, જુઓ વીડિયો
શણગારેલી કાર સાથે વરરાજાએ મતદાન મથકે પહોંચી મતદાન કર્યું, જુઓ વીડિયો
નવસારીમાં BAPS સંતોએ સામૂહિક મતદાન કર્યું, જુઓ-Video
નવસારીમાં BAPS સંતોએ સામૂહિક મતદાન કર્યું, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">