AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આધારકાર્ડ

આધારકાર્ડ

આધાર એ ભારત સરકાર તરફથી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલ 12 અંકનો વ્યક્તિગત ઓળખ નંબર છે. આ નંબર ભારતમાં ગમે ત્યાં ઓળખ અને સરનામાના પુરાવા તરીકે કામ કરે છે. ઈન્ડિયા પોસ્ટ દ્વારા મળેલ આધાર પત્ર અને UIDAI વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલ ઈ-આધાર સમાન રીતે માન્ય છે.

કોઈપણ વ્યક્તિ, વય અને લિંગને ધ્યાનમાં લીધા વિના, જે ભારતમાં નિવાસી છે અને UIDAI દ્વારા નિર્ધારિત ચકાસણી પ્રક્રિયાને સંતોષે છે તે આધાર માટે નોંધણી કરાવી શકે છે. વ્યક્તિઓએ ફક્ત એક જ વાર નોંધણી કરવાની જરૂર છે. આધાર નોંધણી ભારતના તમામ રહેવાસીઓ માટે મફત છે. આધાર નંબર દરેક વ્યક્તિ માટે અનન્ય છે અને તે આજીવન માન્ય રહેશે. આધાર નંબર રહેવાસીઓને બેંકિંગ, મોબાઈલ ફોન કનેક્શન અને અન્ય સરકારી અને બિન-સરકારી સેવાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓનો યોગ્ય સમયે લાભ લેવામાં મદદ કરશે.

 

Read More

UIDAI એ રાતોરાત બદલી નાખ્યા આધાર કાર્ડના નિયમો, હવે આ નવા દસ્તાવેજો પણ ગણાશે માન્ય

જો તમારી પાસે આધાર કાર્ડ છે અથવા નવું કઢાવવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. UIDAI એ આધાર એનરોલમેન્ટ અને અપડેટ માટેના દસ્તાવેજોની નવી યાદી જાહેર કરી છે. આ નવા ફેરફારોમાં બાળકો, ટ્રાન્સજેન્ડર અને વિદેશી નાગરિકો માટે પ્રક્રિયા કેવી રીતે સરળ બનાવવામાં આવી છે,

New Aadhaar App બની રહી છે લોકોની પહેલી પસંદ, 3 મહિનામાં 2 કરોડથી વધુ ડાઉનલોડ

નવી Aadhaar App લોકોમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહી છે. માત્ર ત્રણ મહિનામાં 21 મિલિયનથી વધુ ડાઉનલોડ કરી છે. આ એપ ઘણી આધાર સેવાઓ ઘરે ઉપલબ્ધ કરાવે છે, જેનાથી લોકોનું જીવન સરળ બને છે.

Breaking News : તમારું આધાર કાર્ડ કેટલું જૂનું છે? UIDAI એ મફત અપડેટ માટેની તારીખ લંબાવી, જાણો અંતિમ તારીખ

Aadhaar Card Free Update: આધાર કાર્ડ મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. જો તમે 10 વર્ષથી આધાર અપડેટ નથી કર્યું, તો MyAadhaar પોર્ટલ પર મફતમાં ઓનલાઈન અપડેટ કરો. સરકારી યોજનાઓ, બેંક KYC અને અન્ય સેવાઓ માટે અપડેટ થયેલ આધાર કાર્ડ જરૂરી છે. સમયસર અપડેટ કરી મુશ્કેલીઓથી બચો. અપડેટ કેવી રીતે કરવું તે જાણો?

Aadhar Card પર લોનના નામે ચાલી રહ્યું છે સાયબર કૌભાંડ, અહીં જાણો પોતાને સુરક્ષિત રાખવાના રસ્તાઓ

Aadhar Card Loan Scam: હાલમાં એક યુટ્યુબ જાહેરાત ફરતી થઈ રહી છે. જેમાં આધાર કાર્ડના આધારે ₹3 લાખ સુધીની લોન આપવાનું વચન આપવામાં આવ્યું છે. સરકારે તેને છેતરપિંડીભરી જાહેરાત ગણાવી છે અને લોકોને સાવધ રહેવા વિનંતી કરી છે.

આધાર કાર્ડમાં નામ, નંબર અને સરનામું બદલવા હવે નહીં ખાવા પડે કચેરીના ધક્કા, આવી રહી છે ‘સુપર એપ’

નવી આધાર એપને લઈને મોટી અપડેટ સામે આવી છે. UIDAI દ્વારા આધારના નવા એપનું ફુલ વર્ઝન 28 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યું છે. આ એપ આવ્યા બાદ આધાર અપડેટ કરાવવા માટે હવે લોકોને કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે. નામ, સરનામું, મોબાઈલ નંબર જેવી મહત્વની માહિતી હવે ઘર બેઠા મોબાઈલથી અપડેટ કરી શકાશે.

લગ્ન બાદ Aadhaar Cardમાં પતિનું નામ કેવી રીતે ઉમેરાવવું ? જાણો અહીં સરળ રીત

જો તમે તાજેતરમાં લગ્ન કર્યા છે અને તમારા પતિનું નામ તમારા આધાર કાર્ડમાં ઉમેરવા માંગો છો, તો તે કરવું સરળ છે. આ બેંક ખાતા અપડેટ્સ, પાસપોર્ટ, રેશન કાર્ડ, વીમા અથવા સંયુક્ત ખાતા જેવા હેતુઓ માટે દસ્તાવેજ ચકાસણીને સરળ બનાવશે.

કાનુની સવાલ: આધાર કાર્ડ, માર્કશીટ કે એગ્રીમેન્ટ… ડોક્યુમેન્ટ્સને લેમિનેશન કરાવવું કાયદેસર છે કે નહીં? જાણો સંપૂર્ણ નિયમ

કાનુની સવાલ: આજકાલ દસ્તાવેજોને સુરક્ષિત રાખવા માટે લોકો લેમિનેશન કરાવવાનું પસંદ કરે છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, માર્કશીટ, જન્મ પ્રમાણપત્ર, જમીનના દસ્તાવેજો અથવા કોઈ મહત્વપૂર્ણ એગ્રીમેન્ટ એમ દરેક દસ્તાવેજ માટે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે શું લેમિનેશન કરાવવું કાયદેસર છે કે નહીં? અને જો કરાવીએ તો ભવિષ્યમાં કોઈ કાનૂની મુશ્કેલી તો નહીં આવે? જાણો આ આર્ટિકલમાં.

નવા વર્ષની શરૂઆતમાં PVC આધાર કાર્ડ મેળવો! ATM કાર્ડ જેવી મજબૂતી અને વૉલેટ ફ્રેન્ડલી ડિઝાઇન ધરાવતું આ ઓળખ પત્ર હવે ઓનલાઇન મંગાવો

આધાર કાર્ડ આજકાલ ફક્ત એક ઓળખ પત્ર નથી રહ્યું. તે બેંકિંગ, સરકારી યોજનાઓ અને બીજી જરૂરી સેવાઓ માટે પણ અનિવાર્ય બની ગયું છે. હવે આને ધ્યાનમાં રાખીને, UIDAI એ PVC આધાર કાર્ડની સુવિધા શરૂ કરી છે. આ કાર્ડ દેખાવમાં ATM કાર્ડ જેવું હોય છે.

શું તમારે આધારકાર્ડ પર હેન્ડસમ ફોટો લગાવવો છે? શું હાલનો ફોટો પસંદ નથી- બસ આ સરળ સ્ટેપથી બદલી શકાશે ફોટો

Aadhar Card Photo Change: આધારકાર્ડમાંથી ફોટો તમે જ્યારે ઈચ્છો ત્યારે બદલી શકો છો ખાસ કરીને ત્યારે જ્યારે તમારો ફોટો જુનો થઈ ગયો હોય તો પણ તમે નવો ફોટો અપડેટ કરાવી શકો છો.

Deadline Alert: 31 ડિસેમ્બર સુધીમાં પતાવી દેજો આ મહત્વના કામો, નહીંતર પસ્તાવો

ડિસેમ્બર 2025 એ વર્ષનો છેલ્લો મહિનો જ નહીં, પણ ઘણી મહત્વપૂર્ણ ટેક્સ ડેડલાઇન માટે છેલ્લી તક પણ છે. 31 ડિસેમ્બરની ડેડલાઇન ધરાવતા બે નાણાકીય કાર્યો વિશે જાણો. આ કાર્યો સમયસર પૂર્ણ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી પાછળથી પસ્તાવાની કોઈ જગ્યા ન રહે.

આધારકાર્ડ અને પાનકાર્ડ લિંકિંગની અંતિમ તારીખ નજીક, લિંક કરી નાખજો નહિતર હેરાન થવાનો વારો આવશે !

આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંકિંગની અંતિમ તારીખ નજીક આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા અનુસાર, નાગરિકો 31 ડિસેમ્બર, 2025 પહેલા ઘરે બેઠા મફતમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરી શકો છો. જો આ સમયમર્યાદા સુધી લિંકિંગ ન કરવામાં આવે તો અનેક મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે.

હવે આધાર કાર્ડ ઝેરોક્ષની જરૂર નહિ પડે, UIDAI એ નિયમો બદલ્યા, જાણો સંપૂર્ણ માહિતી

હોટલમાં રહેવા માટે હોય કે અન્ય ઘણા હેતુઓ માટે, તમારા આધાર કાર્ડની ઝેરોક્ષની જરૂરી છે. હવે, એક મોટો ફેરફાર આવી રહ્યો છે. UIDAI કયા નવા નિયમો લાવવાની યોજના બનાવી રહ્યું છે ચાલો જાણોએ,

OYO રૂમ બુક કરતી વખતે હવે આધાર કાર્ડની ફોટોકોપી સ્વીકારવામાં આવશે નહીં, UIDAIનો મોટો નિર્ણય

UIDAI આધાર સુરક્ષાને મજબૂત બનાવવા માટે એક નવો નિયમ રજૂ કરી રહ્યું છે, જેમાં હોટલ અને ઇવેન્ટ કંપનીઓને આધાર ફોટોકોપી રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નોંધણી પછી, તેઓ QR સ્કેન અથવા નવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને પેપરલેસ ઑફલાઇન ચકાસણી કરી શકશે, જેનાથી ગોપનીયતા અને ડેટા સુરક્ષામાં સુધારો થશે.

Aadhaar Card : હવે આ કામ માટે નહીં વાપરી શકો આધાર કાર્ડ, નવા નિયમમાં અટકી શકે તમારું કામ

દેશના એક રાજ્યમાં આધાર કાર્ડ જન્મના પુરાવા તરીકે માન્ય ગણાશે નહીં. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આધાર ઓળખ કાર્ડ છે, જન્મ તારીખનો સત્તાવાર પુરાવો નહીં.

Aadhaar Update : આધાર કાર્ડમાં તમે તમારુ નામ, સરનામું અને જન્મ તારીખ કેટલી વાર બદલી શકો છો? UIDAIએ જાહેર કરી નવી યાદી

Aadhaar new update: UIDAI એ આધારમાં સુધારા સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે નામ, સરનામું અને જન્મ તારીખમાં બદલાવ કરવા માટે બહુ દસ્તાવેજોની જરૂર નહીં પડે ફક્ત એક જ માન્ય દસ્તાવેજ પૂરતો રહેશે. આ નિર્ણયથી દેશભરમાં આધારધારકોને મોટી રાહત મળશે.

વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
g clip-path="url(#clip0_868_265)">