AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આધારકાર્ડ

આધારકાર્ડ

આધાર એ ભારત સરકાર તરફથી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલ 12 અંકનો વ્યક્તિગત ઓળખ નંબર છે. આ નંબર ભારતમાં ગમે ત્યાં ઓળખ અને સરનામાના પુરાવા તરીકે કામ કરે છે. ઈન્ડિયા પોસ્ટ દ્વારા મળેલ આધાર પત્ર અને UIDAI વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલ ઈ-આધાર સમાન રીતે માન્ય છે.

કોઈપણ વ્યક્તિ, વય અને લિંગને ધ્યાનમાં લીધા વિના, જે ભારતમાં નિવાસી છે અને UIDAI દ્વારા નિર્ધારિત ચકાસણી પ્રક્રિયાને સંતોષે છે તે આધાર માટે નોંધણી કરાવી શકે છે. વ્યક્તિઓએ ફક્ત એક જ વાર નોંધણી કરવાની જરૂર છે. આધાર નોંધણી ભારતના તમામ રહેવાસીઓ માટે મફત છે. આધાર નંબર દરેક વ્યક્તિ માટે અનન્ય છે અને તે આજીવન માન્ય રહેશે. આધાર નંબર રહેવાસીઓને બેંકિંગ, મોબાઈલ ફોન કનેક્શન અને અન્ય સરકારી અને બિન-સરકારી સેવાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓનો યોગ્ય સમયે લાભ લેવામાં મદદ કરશે.

 

Read More

આધારકાર્ડ અને પાનકાર્ડ લિંકિંગની અંતિમ તારીખ નજીક, લિંક કરી નાખજો નહિતર હેરાન થવાનો વારો આવશે !

આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંકિંગની અંતિમ તારીખ નજીક આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા અનુસાર, નાગરિકો 31 ડિસેમ્બર, 2025 પહેલા ઘરે બેઠા મફતમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરી શકો છો. જો આ સમયમર્યાદા સુધી લિંકિંગ ન કરવામાં આવે તો અનેક મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે.

હવે આધાર કાર્ડ ઝેરોક્ષની જરૂર નહિ પડે, UIDAI એ નિયમો બદલ્યા, જાણો સંપૂર્ણ માહિતી

હોટલમાં રહેવા માટે હોય કે અન્ય ઘણા હેતુઓ માટે, તમારા આધાર કાર્ડની ઝેરોક્ષની જરૂરી છે. હવે, એક મોટો ફેરફાર આવી રહ્યો છે. UIDAI કયા નવા નિયમો લાવવાની યોજના બનાવી રહ્યું છે ચાલો જાણોએ,

OYO રૂમ બુક કરતી વખતે હવે આધાર કાર્ડની ફોટોકોપી સ્વીકારવામાં આવશે નહીં, UIDAIનો મોટો નિર્ણય

UIDAI આધાર સુરક્ષાને મજબૂત બનાવવા માટે એક નવો નિયમ રજૂ કરી રહ્યું છે, જેમાં હોટલ અને ઇવેન્ટ કંપનીઓને આધાર ફોટોકોપી રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નોંધણી પછી, તેઓ QR સ્કેન અથવા નવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને પેપરલેસ ઑફલાઇન ચકાસણી કરી શકશે, જેનાથી ગોપનીયતા અને ડેટા સુરક્ષામાં સુધારો થશે.

Aadhaar Card : હવે આ કામ માટે નહીં વાપરી શકો આધાર કાર્ડ, નવા નિયમમાં અટકી શકે તમારું કામ

દેશના એક રાજ્યમાં આધાર કાર્ડ જન્મના પુરાવા તરીકે માન્ય ગણાશે નહીં. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આધાર ઓળખ કાર્ડ છે, જન્મ તારીખનો સત્તાવાર પુરાવો નહીં.

Aadhaar Update : આધાર કાર્ડમાં તમે તમારુ નામ, સરનામું અને જન્મ તારીખ કેટલી વાર બદલી શકો છો? UIDAIએ જાહેર કરી નવી યાદી

Aadhaar new update: UIDAI એ આધારમાં સુધારા સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે નામ, સરનામું અને જન્મ તારીખમાં બદલાવ કરવા માટે બહુ દસ્તાવેજોની જરૂર નહીં પડે ફક્ત એક જ માન્ય દસ્તાવેજ પૂરતો રહેશે. આ નિર્ણયથી દેશભરમાં આધારધારકોને મોટી રાહત મળશે.

Aadhaar Card Changes : હવે આધારકાર્ડમાંથી સરનામું અને જન્મ તારીખ થશે ગાયબ ! ફક્ત ફોટો અને QR કોડથી થશે ઓળખ

UIDAI ટૂંક સમયમાં આધાર કાર્ડના ફોર્મેટમાં મોટો ફેરફાર લાવવા જઈ રહ્યું છે. નવી સિસ્ટમ લાગુ થતા આધાર કાર્ડ પર છપાતી તમામ વ્યક્તિગત માહિતી, જેમ કે સરનામું અને જન્મ તારીખ દૂર કરવામાં આવશે. ઓળખ માટે કાર્ડ પર ફક્ત ફોટો અને QR કોડ જ રહેશે. આ પગલાનું મુખ્ય કારણ વ્યક્તિગત ડેટાના દુરુપયોગને અટકાવવું અને ઑફલાઇન ચકાસણીની જૂની પ્રથાને સમાપ્ત કરવું છે.

તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી ? આ મહત્વપૂર્ણ દસ્તાવેજ ચકાસવા માટે ઘરે બેઠા આટલું કામ અવશ્ય કરો

આધાર કાર્ડ આજે બધા ભારતીયો માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ કાર્ડથી તમે સરકારી સેવાનો લાભ મેળવી શકો છો અને તેનો ઉપયોગ ઓળખના પુરાવા તરીકે પણ કરી શકો છો. એવામાં ચાલો જાણીએ કે, તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી....

Aadhaar Cardમાં નામ કેટલી વાર બદલાવી શકો છો? 99% લોકો નથી જાણતા જવાબ

તમારા નામમાં કે તમારા પિતાના નામમાં એકવાર ભૂલ સુધારાવ્યા પછી પણ ભૂલ જણાય તો શું કરવું. તમારા આધાર કાર્ડ પર તમારું નામ કેટલી વાર બદલી શકો છો અને આ માટે તમારે કયા દસ્તાવેજોની જરૂર પડશે.

આધાર કાર્ડ ખોવાઈ ગયું કે નંબર ભૂલાઈ ગયો? હવે ચિંતા કરવાની જરુર નથી UIDAI એ પ્રક્રિયા સરળ બનાવી

જો તમારુ આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા તમને તમારો આધાર નંબર યાદ નથી, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જાણો તેનું કારણ...

હવે તમારો આધાર ડેટા સુરક્ષિત રહેશે ! કેન્દ્ર સરકારે ‘Aadhaar Data Vault’ ની જાહેરાત કરી, UIDAIનો નવો પ્લાન શું છે ?

સરકારે આધાર ડેટા સુરક્ષિત કરવા માટે 'આધાર ડેટા વોલ્ટ' ની શરૂઆત કરી છે. આ ડિજિટલ વોલ્ટ તરીકે કામ કરશે, જે આધાર નંબર અને તેને સંબંધિત માહિતીને એન્ક્રિપ્ટ કરશે.

IRCTC નો મોટો ફેરફાર, હવે આ સમયે આધાર વિના નહીં મળે ટ્રેન ટિકિટ

ભારતીય રેલવેએ IRCTC ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર કર્યો છે. હવે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન ટ્રેન ટિકિટ બુક કરવા આધાર કાર્ડ ફરજિયાત છે.

ના તો ‘શેર ટ્રેડિંગ’ કરી શકશો અને ના તો ‘સેલેરી’ આવશે! 31 ડિસેમ્બર પહેલા આટલું કામ કરજો, નહીં તો ‘PAN Card’ બંધ થઈ જશે

31 ડિસેમ્બર પહેલા દરેક વ્યક્તિએ 'PAN કાર્ડ' ને લગતું એક કામ અવશ્ય કરવાનું રહેશે. જો આ કામ નહીં થાય, તો તમે આગળ કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ, શેર ટ્રેડિંગ કે KYC અપડેટ્સ જેવા ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં.

ક્યાંક તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને કોઈએ લોન તો નથી લીધી ને ! આવી રીતે જાણો

આજકાલ, છેતરપિંડી કરનારાઓ આધાર કાર્ડનો ઉપયોગ કરીને નકલી લોન લઈ રહ્યા છે, અને લોકો ઘણીવાર તેનાથી અજાણ હોય છે. નિષ્ણાતો દર થોડા મહિને તમારા CIBIL રિપોર્ટ તપાસવાની ભલામણ કરે છે. આનાથી સ્પષ્ટ થશે કે તમારા નામે કેટલી લોન ચાલી રહી છે. જો તમને કોઈ વિસંગતતા અથવા અજાણી લોન દેખાય, તો તાત્કાલિક RBI અને સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવો.

આધારકાર્ડ અપડેટ પર મોટા સમાચાર, નામ, સરનામું અને જન્મ તારીખ બદલવા હવે આટલા રુપિયા ચૂકવવા પડશે

UIDAI ની નવી સિસ્ટમ હેઠળ, નાગરિકો હવે myAadhaar પોર્ટલ દ્વારા તેમની વસ્તી વિષયક વિગતો, જેમ કે નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઇલ નંબર, સંપૂર્ણપણે ઓનલાઈન અપડેટ કરી શકે છે. ઓનલાઈન સિસ્ટમ હવે PAN અને પાસપોર્ટ ડેટા જેવા અન્ય સરકારી ડેટાબેઝ સાથે ડેટાને ક્રોસ-વેરિફાય કરે છે.

ઓક્ટોબર 2026 સુધી, 5 થી 15 વર્ષના બાળકો આધારકાર્ડમાં વિનામૂલ્યે બાયોમેટ્રિક્સ અપડેટ કરાવી શકશે

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU-1) માટેની બધી ફી માફ કરી દીધી છે. આ પગલાથી આશરે 60 મિલિયન બાળકોને ફાયદો થવાની અપેક્ષા છે.

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">