ગૂજરાત વિ્દ્યાપીઠમાંથી જર્નાલિઝમનો અભ્યાસ. ગુજરાતના નામાંકિત દૈનિક ગુજરાત સમાચારમાં બે મહિના ઈન્ટર્નશીપ. 20 જૂન 2025 થી કારકિર્દીની tv9 ગુજરાતી ડિજિટલ પ્લેટફોર્મ પર કન્ટેન્ટ રાઈટર તરીકે કારકિર્દીની શરૂઆત.
15 December 2025 રાશિફળ : આજે કઈ રાશિઓને થશે આર્થિક લાભ અને કોને રાખવી પડશે સાવધાની? જુઓ Video
આજના દિવસે કેટલીક રાશિના જાતકો આજે તમને ભાઈ કે બહેનની મદદથી આર્થિક લાભ થવાની શક્યતા છે. તમને તમારા પૌત્ર-પૌત્રીઓ તરફથી ઘણી ખુશી મળી શકે છે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...
- Manish Gangani
- Updated on: Dec 15, 2025
- 8:01 am
Mutual fund : નવેમ્બર મહિનામાં શાનદાર પ્રદર્શન કરનારા ટોચના 10 ફંડ યાદી જુઓ
રોકાણકારો માટે સારા સમાચાર! નવેમ્બર મહિનામાં કેટલાક મ્યુચ્યુઅલ ફંડ્સે અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કરીને રોકાણકારોને આકર્ષ્યા છે. તાજેતરમાં જાહેર થયેલી યાદી મુજબ, આ ફંડ્સ તેમના પ્રદર્શનના આધારે ટોચના ૧૦ ફંડ્સની યાદીમાં સામેલ થયા છે. જાણો તેના વિશે.
- Manish Gangani
- Updated on: Dec 14, 2025
- 7:35 pm
વંદે ભારત સ્લીપર ટ્રેન પર મોટી અપડેટ! હાલમાં બે રેક ટ્રાયલ, આધુનિક ટેકનોલોજી વિશે રેલવે મંત્રીએ સંસદમાં કર્યો મોટો ખુલાસો
વંદે ભારત સ્લીપર ટ્રેનને લઈને સંસદમાં સરકાર દ્વારા મહત્વપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી છે. આ ટ્રેનમાં આધુનિક ટેકનોલોજી, ઉચ્ચ સલામતી અને મુસાફરો માટે ખાસ સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, જાણો વિગતે.
- Manish Gangani
- Updated on: Dec 14, 2025
- 5:17 pm
8મા પગાર પંચ પહેલા રેલવે એલર્ટ : ખર્ચ કાપના આકરા પગલાંથી શું કર્મચારીઓને અસર થશે? જાણો વિગતે
ભારતીય રેલવે 8મા પગાર પંચના વધેલા પગારના બોજને મેનેજ કરવા માટે પહેલાથી જ ખર્ચ કાપ પર કામ કરી રહી છે. કમિશનની ભલામણોથી 2026 થી લાખો કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થવાની અપેક્ષા છે. ચાલો સમજીએ કે ખર્ચ કાપથી કર્મચારીઓ પર શું અસર પડશે.
- Manish Gangani
- Updated on: Dec 14, 2025
- 4:03 pm
Premanand Maharaj : શું મૃત્યુ પછી પરિવારના સભ્યો સાથેના સંબંધો તૂટી જાય છે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું ગહન સત્ય
જીવન અને મૃત્યુને લઈને લોકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. ખાસ કરીને મૃત્યુ પછી પરિવાર અને સંબંધોનું શું થાય છે તે અંગે જિજ્ઞાસા રહે છે. એક મહિલાના પ્રશ્ન પર પ્રેમાનંદ મહારાજે સ્પષ્ટ અને સરળ શબ્દોમાં જવાબ આપ્યો છે, જે હવે ચર્ચાનો વિષય બન્યો છે.
- Manish Gangani
- Updated on: Dec 14, 2025
- 2:03 pm
‘સોના’ કરતાં પણ ચમકદાર ચાંદી ! ભાવ પહેલીવાર ₹2 લાખને પાર, શું 2026 સુધીમાં ₹2.50 લાખનો નવો રેકોર્ડ બનશે?
આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીના ભાવ 120 ટકા વધીને 2 લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે. વિશ્લેષકો આગાહી કરે છે કે માંગમાં વધારો અને પુરવઠામાં ઘટાડો થવાને કારણે, ભાવમાં વધારો જોવા મળશે. જાણો નિષ્ણાતો શું કહ્યું......
- Manish Gangani
- Updated on: Dec 14, 2025
- 12:32 pm
14 December 2025 રાશિફળ : આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આજના દિવસે કેટલીક રાશિના જાતકો આજે આર્થિક સ્થિતિ બગડી શકે છે. ઓફિસમાં વધારાનો સમય વિતાવવાથી તમારા ઘરના જીવન પર નકારાત્મક અસર પડી શકે છે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...
- Manish Gangani
- Updated on: Dec 15, 2025
- 2:44 pm
પાકિસ્તાનની યુનિવર્સિટીમાં સંસ્કૃતના વર્ગો શરૂ! મહાભારત અને ગીતાનો અભ્યાસક્રમ, કારણ જાણીને નવાઈ લાગશે
પાકિસ્તાનની એક યુનિવર્સિટીએ સંસ્કૃતનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે, જેમાં મહાભારત અને ગીતા જેવા ગ્રંથો શીખવવામાં આવશે. ચાલો આજના લેખમાં તેના વિશે વધુ જાણીએ.
- Manish Gangani
- Updated on: Dec 13, 2025
- 9:59 pm
આંગળીઓને મળશે આરામ! ઇન્સ્ટાગ્રામ પર આવી ‘ઓટો સ્ક્રોલ’ સુવિધા, હવે સ્ક્રીનને સ્પર્શ કર્યા વિના રીલ્સ જુઓ
ઇન્સ્ટાગ્રામે રીલ્સ માટે ઓટો સ્ક્રોલ સુવિધાનું પરીક્ષણ શરૂ કર્યું છે, જેમાં એક રીલ પૂરી થતાં જ આગલી રીલ આપમેળે શરૂ થાય છે. આ સુવિધા હાલ મર્યાદિત વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.
- Manish Gangani
- Updated on: Dec 13, 2025
- 9:01 pm
સફર થઈ સુપરફાસ્ટ! 1000 KM નું અંતર હવે માત્ર 8 કલાકમાં, 16 કોચ સાથેની વંદે ભારત સ્લીપર ટ્રેન તૈયાર
પટનાથી નવી દિલ્હીની મુસાફરી હવે સુપરફાસ્ટ! નવી વંદે ભારત સ્લીપર ટ્રેન આવી રહી છે, જે આ પ્રવાસને બહુ જ ઓછો કરી દેશે. આ ટ્રેનમાં 16 કોચ છે અને તે ખૂબ જ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેની સૌથી વધુ ગતિ 180 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ઝડપને કારણે, પટના અને નવી દિલ્હી વચ્ચેનું અંતર હવે માત્ર 8 કલાકમાં જ પૂરું થઈ જશે, જેનાથી મુસાફરીનો ઘણો સમય બચશે.
- Manish Gangani
- Updated on: Dec 13, 2025
- 7:58 pm
ઇન્કમ ટેક્સ વિભાગ એક્શન મોડમાં! નકલી ડિડક્શન અને છૂટ સામે હવે લાલ આંખ કરાશે, તમારી હોશિયારી તમને જ ભારે પડશે
ઇન્કમ ટેક્સ વિભાગે છેતરપિંડી કપાત અને મુક્તિનો દાવો કરનારા તમામ કરદાતાઓને ચેતવણી જારી કરી છે. આ માટે, વિભાગે છેતરપિંડી કરનારા કરદાતાઓને ઓળખવા માટે સમર્પિત NUDGE ઝુંબેશ શરૂ કરી છે.
- Manish Gangani
- Updated on: Dec 13, 2025
- 6:38 pm
સુરેન્દ્રનગરમાં યુરિયા ખાતરની ભારે અછતથી ધરતીપુત્રો પરેશાન
સુરેન્દ્રનગરના ખેડૂતોની, જેમને ખાતર માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. અહીં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો પરેશાન થયા છે. ખેડૂતોનો દાવો છે કે 8 થી 10 દિવસમાં યુરિયા ખાતરની એક જ ગાડી આવતી હોય છે. પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને લાઈનમાં ઊભા રહેવા છતાં ખાતર નથી મળતું. શિયાળુ પાકનું વાવેતર પણ શરૂ થઈ ગયું છે ત્યારે ખાતરની અછતથી પાક નુક્સાનની પણ ભીતિ સેવાઈ રહી છે. ત્યારે વહેલી તકે યુરિયા ખાતર ઉપલબ્ધ કરવામાં આવે તેવી ધરતીપુત્રો માગ કરી રહ્યા છે.
- Manish Gangani
- Updated on: Dec 13, 2025
- 5:52 pm