AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sachin Agrawal

Sachin Agrawal

Trainee - TV9 Gujarati

sachin.agrawal@tv9.com
25 December 2025 આજનું રાશિફળ : પ્રેમ જીવનમાં બદલાવ અને સાવચેત રહેવાની સલાહ

25 December 2025 આજનું રાશિફળ : પ્રેમ જીવનમાં બદલાવ અને સાવચેત રહેવાની સલાહ

આજનો તમારો દિવસ કેવો પસાર થશે? દિવસ દરમિયાન કઈ બાબતોમાં ખાસ સાવચેતી રાખવી જરૂરી રહેશે? ધંધા અને રોજગારમાં નફાની શક્યતા રહેશે કે નુકસાનનો સામનો કરવો પડશે? નોકરિયાત વર્ગે કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ? કોને કેટલો ધન લાભ મળી શકે અને કયા ઉપાયથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે? આ બધું જ જાણીએ આજના 25 December 2025 રાશિફળમાં…

25 December 2025 રાશિફળ: આ રાશિના લોકો કરી શકે છે યાત્રા, તણાવથી રાહત મળશે

25 December 2025 રાશિફળ: આ રાશિના લોકો કરી શકે છે યાત્રા, તણાવથી રાહત મળશે

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ કેવો રહેશે? લગ્નજીવનમાં કઈ પ્રકારની મુશ્કેલીઓ સામે આવી શકે છે? કાર્યસ્થળ પર તમને કેવું વર્તન રાખવું જરૂરી રહેશે? આજે નવી તકો મળવાની સંભાવના છે કે નહીં? પરિવાર કે મિત્રો સાથે બહાર ફરવા જવાની તક મળશે કે નહીં—આ બધું જ જાણીએ આજના 25 December 2025 રાશિફળમાં…

શું ભગવાન ઈસુ ખરેખર પાપ માફ કરે છે ? જાણો નાતાલ પાછળનો આધ્યાત્મિક અર્થ

શું ભગવાન ઈસુ ખરેખર પાપ માફ કરે છે ? જાણો નાતાલ પાછળનો આધ્યાત્મિક અર્થ

પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવની ઉજવણીમાં ભેટોની આપ-લે અને હર્ષોલ્લાસની સાથે 'ક્ષમા'નું વિશેષ મહત્વ જોડાયેલું છે. નાતાલના અવસરે શ્રદ્ધાળુઓ પોતાની ભૂલો માટે માફી માંગે છે, કારણ કે ભગવાન ઈસુનો સંદેશ જ 'દયા અને ક્ષમા' રહ્યો છે. ઈસુમાં અતૂટ શ્રદ્ધા રાખનારા લોકો માને છે કે સાચા હૃદયથી માંગેલી માફી પ્રભુ સ્વીકારે છે. આવો જાણીએ, નાતાલ અને ક્ષમા માંગવાની આ સુંદર પ્રથા વિશે.

અમરેલી ભાજપમાં હલચલ: ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામું-જુઓ Video

અમરેલીના ચલાલામાં ભાજપ શાસિત નગરપાલિકામાં લાંબા સમયથી ચાલતા ગજગ્રાહનો અંત આવ્યો છે. અવિશ્વાસની દરખાસ્ત અને સભ્યોના વિરોધ બાદ પ્રમુખે કૌટુંબિક કારણોસર રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે.

હાથ-પગ વારંવાર સુન્ન થાય છે? આ લક્ષણોને અવગણશો નહીં

હાથ-પગ વારંવાર સુન્ન થાય છે? આ લક્ષણોને અવગણશો નહીં

શિયાળાના દિવસોમાં ઘણા લોકોને હાથ અને પગમાં વારંવાર સુન્ન થવાની સમસ્યા અનુભવાય છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી બની જાય છે કે આ અસર માત્ર ઠંડીના કારણે થાય છે કે પછી કોઈ નસ સંબંધિત સમસ્યાનો શરૂઆતનો સંકેત હોઈ શકે છે.

ગુજરાતમાં ઠંડી પર ‘બ્રેક’: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં પણ પારો ઉંચકાયો નહીં- જુઓ video

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનોની દિશા બદલાતા રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. જોકે, આગામી બે દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગની આગાહી કરી છે.

24 December 2025 રાશિફળ: કઈ રાશિના જાતકોને ઘરેણાં અને પ્રાચીન વસ્તુઓમાં રોકાણ કરવાથી ફાયદો થશે? – જુઓ Video

24 December 2025 રાશિફળ: કઈ રાશિના જાતકોને ઘરેણાં અને પ્રાચીન વસ્તુઓમાં રોકાણ કરવાથી ફાયદો થશે? – જુઓ Video

આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકોને કઈ બાબતનું રાખવું પડશે ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માં લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે સ્વાસ્થયથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? તો ચાલો જાણીએ, તમારું આજનું રાશિફળ શું કહી રહ્યું છે…

24 December 2025 રાશિફળ : કઈ રાશિના જાતકોના પ્રેમ સંબધની સ્થિતિ સુધરશે અને કોણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

24 December 2025 રાશિફળ : કઈ રાશિના જાતકોના પ્રેમ સંબધની સ્થિતિ સુધરશે અને કોણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

આજનું રાશિફળ:- જાણો કેવો રહેશે તમારો આજનો 24 ડિસેમ્બરને બુધવારનો દિવસ ? દિવસ દરમિયાન તમારે શું-શું ધ્યાન રાખવું પડશે ? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન ? નોકરિયાત લોકોએ કઈ બાબતનું ધ્યાન રાખવું ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે માઁ લક્ષ્મીની કૃપા વધશે ? કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...

KKR દ્વારા બાંગ્લાદેશી ખેલાડીઓ પર ₹9.2 કરોડથી વધુ ખર્ચને લઈને વિવાદ, સુશાંત મહેતાના દાવાથી ચર્ચાએ વેગ પકડ્યો- જુઓ Video

KKR દ્વારા બાંગ્લાદેશી ખેલાડીઓ પર ₹9.2 કરોડથી વધુ ખર્ચને લઈને વિવાદ, સુશાંત મહેતાના દાવાથી ચર્ચાએ વેગ પકડ્યો- જુઓ Video

તાજેતરમાં સ્પોર્ટ્સ એનાલિસ્ટ સુશાંત મહેતાના એક દાવા બાદ IPL અને ક્રિકેટ જગતમાં ચર્ચા તેજ બની છે. તેમના જણાવ્યા અનુસાર, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા બાંગ્લાદેશી ખેલાડીઓ પર ₹9.2 કરોડથી વધુ રકમ ખર્ચવામાં આવી રહી છે, જેને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થયો છે.

દરેક બેભાન વ્યક્તિને CPR આપવું યોગ્ય નથી, જાણો નિષ્ણાતોની સલાહ

દરેક બેભાન વ્યક્તિને CPR આપવું યોગ્ય નથી, જાણો નિષ્ણાતોની સલાહ

કાર્ડિયાક અરેસ્ટ સમયે CPR આપવાથી જીવ બચી શકે છે, પરંતુ દરેક બેભાન વ્યક્તિને CPR જરૂરી હોય એવું નથી. ડોક્ટરો જણાવે છે કે ખોટી પરિસ્થિતિમાં અથવા ખોટી વ્યક્તિને CPR આપવાથી ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. તેમણે બેભાન વ્યક્તિની યોગ્ય સંભાળ કેવી રીતે રાખવી તે બાબતે પણ વિગતવાર માર્ગદર્શન આપ્યું છે.

નવા વર્ષ પહેલાં બિટકોઈનનો ધડાકો 89,000 ડોલર પાર રોકાણકારો માટે શું સંકેત?

નવા વર્ષ પહેલાં બિટકોઈનનો ધડાકો 89,000 ડોલર પાર રોકાણકારો માટે શું સંકેત?

ક્રિપ્ટોકરન્સી બજારમાં સતત તેજી અને મંદીનો દોર જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટોકરન્સી અંગે અનેક ચર્ચાઓ સામે આવી રહી હતી, પરંતુ હવે બજારમાં સુધારો થતો હોય એવા સકારાત્મક સંકેતો દેખાવા લાગ્યા છે.

સાવધાન ! મુશ્કેલીઓ વધી શકે છે, ક્રિસમસ પર ભૂલથી પણ આ વસ્તુઓ ગિફ્ટમાં ન આપતા

સાવધાન ! મુશ્કેલીઓ વધી શકે છે, ક્રિસમસ પર ભૂલથી પણ આ વસ્તુઓ ગિફ્ટમાં ન આપતા

ક્રિસમસ પર સૌના કલ્યાણની પ્રાર્થના સાથે એકબીજાને ભેટ સોગાદો આપવાની પરંપરા છે. આ તહેવાર દરેકના જીવનમાં ઉમંગ લાવે તેવો હેતુ હોય છે, છતાં પણ ભેટની પસંદગી કરતી વખતે ઘણા લોકો દ્વિધા કે ખચકાટ અનુભવતા જોવા મળે છે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">