AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sachin Agrawal

Sachin Agrawal

Trainee - TV9 Gujarati

sachin.agrawal@tv9.com

વર્ષ 2024થી ડિજિટલ મીડિયા ક્ષેત્રે પત્રકાર તરીકે સક્રિય છે. ‘દિવ્ય ભાસ્કર’માં ઇન્ટર્નશિપ પૂર્ણ કર્યા બાદ લોકલ મીડિયામાં કામનો બહોળો અનુભવ મેળવ્યો અને હાલ તેઓ ‘TV9 ગુજરાતી’માં પોતાની સેવા આપી રહ્યા છે. તેમને સાહિત્ય, શિક્ષણ, કરિયર, સ્વાસ્થ્ય, જ્ઞાન, મનોરંજન, રમતગમત તેમજ દેશ-વિદેશના સમાચારો સહિત વિવિધ વિષયોની ઊંડી સમજ છે. હાલમાં તેઓ ટ્રેન્ડિંગ ન્યૂઝ અને વેબ-સ્ટોરીઝના માધ્યમથી ડિજિટલ પ્લેટફોર્મ પર સતત ગુણવત્તાસભર કન્ટેન્ટ લખી રહ્યા છે.

Read More
Follow On:
Trending Video: કૂવામાંથી મહાકાય અજગરનું દિલધડક રેસ્ક્યુ: યુવકે પૂંછડી પકડી બહાર ખેંચ્યો, વીડિયો જોઈને લોકો દંગ રહી ગયા

Trending Video: કૂવામાંથી મહાકાય અજગરનું દિલધડક રેસ્ક્યુ: યુવકે પૂંછડી પકડી બહાર ખેંચ્યો, વીડિયો જોઈને લોકો દંગ રહી ગયા

કૂવામાં ફસાયેલા એક અત્યંત લાંબા અને વજનદાર અજગરને બચાવવા માટે એક યુવકે જીવના જોખમે કૂવામાં ઉતરીને અદભુત સાહસ બતાવ્યું. અજગરે છૂટવા માટે પૂરો જોર લગાવ્યો છતાં યુવકે પૂંછડી પકડી રાખીને તેને બહાર કેવી રીતે કાઢ્યો? જુઓ વાયરલ વીડિયોની રોમાંચક વિગત.

મૅગ્નેશિયમ સપ્લિમેન્ટ્સને ટૉફીની જેમ ખાવાનો નવો ટ્રેન્ડ કેટલો જોખમી? નિષ્ણાતો પાસેથી જાણો તેના ગંભીર ગેરફાયદા

મૅગ્નેશિયમ સપ્લિમેન્ટ્સને ટૉફીની જેમ ખાવાનો નવો ટ્રેન્ડ કેટલો જોખમી? નિષ્ણાતો પાસેથી જાણો તેના ગંભીર ગેરફાયદા

સ્ટ્રેસ દૂર કરવા અને સારી ઊંઘ માટે મૅગ્નેશિયમ સપ્લિમેન્ટ્સને રંગીન કેન્ડી કે ચોકલેટની જેમ ખાવાનો ક્રેઝ વધ્યો છે. આડેધડ સેવનથી હાઇપરમેગ્નેસીમિયા, લો બીપી અને કિડની પર શું અસર થાય છે? જાણો નિષ્ણાતનો અભિપ્રાય.

પીએમ નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવી છે મનની વાત કે ફરિયાદ? જાણો નંબર, ઈમેલ અને PMO નું સરનામું

પીએમ નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવી છે મનની વાત કે ફરિયાદ? જાણો નંબર, ઈમેલ અને PMO નું સરનામું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પોતાની વાત, સૂચન કે કોઈ સરકારી વિભાગ સામેની ફરિયાદ પહોંચાડવા માટે સરકાર દ્વારા અનેક ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમો ઉપલબ્ધ કરાવાયા છે. પીએમઓ પોર્ટલ, CPGRAMS, NaMo એપ કે પત્ર દ્વારા પીએમનો સંપર્ક કેવી રીતે કરવો? જાણો સંપૂર્ણ પ્રોસેસ.

Breaking News: NSE IPO પ્રથમ દિવસે 0.43 ગણો ભરાયો: રિટેલ કેટેગરીમાં 44% અને કર્મચારીઓમાં 96% સબસ્ક્રિપ્શન, જાણો લેટેસ્ટ સ્થિતિ

Breaking News: NSE IPO પ્રથમ દિવસે 0.43 ગણો ભરાયો: રિટેલ કેટેગરીમાં 44% અને કર્મચારીઓમાં 96% સબસ્ક્રિપ્શન, જાણો લેટેસ્ટ સ્થિતિ

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો ₹22,561.57 કરોડનો દેશનો સૌથી મોટો પબ્લિક ઇશ્યૂ બિડિંગ માટે ખૂલી ગયો છે. પ્રથમ દિવસે સાંજે 6:24 વાગ્યા સુધી આ IPO કુલ 0.43 ગણો સબસ્ક્રાઇબ થયો છે. કઈ કેટેગરીમાં કેટલો પ્રતિસાદ મળ્યો અને રોકાણના નિયમો શું છે? જાણો સંપૂર્ણ આંકડાકીય વિગત.

સરકારી ગેરંટી સાથે ડબલ રિટર્ન: KVP સ્કીમમાં મળશે 7.5% વ્યાજ, ₹5 લાખના રોકાણ પર મળશે સીધા ₹10 લાખ

સરકારી ગેરંટી સાથે ડબલ રિટર્ન: KVP સ્કીમમાં મળશે 7.5% વ્યાજ, ₹5 લાખના રોકાણ પર મળશે સીધા ₹10 લાખ

જો તમે સુરક્ષિત રોકાણ સાથે તમારા પૈસા બમણા કરવા માંગો છો, તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર (KVP) સ્કીમ શ્રેષ્ઠ વિકલ્પ છે. 7.5% ના વાર્ષિક વ્યાજદર સાથે 115 મહિનામાં રકમ કેવી રીતે ડબલ થશે અને ખાતું ખોલવાના નિયમો શું છે? જાણો વિગતવાર.

Breaking News: ગુજરાત, મહારાષ્ટ્ર અને ખંડવા વચ્ચે સુપરફાસ્ટ કનેક્ટિવિટી: બેતુલ-ખંડવા-વડોદરા ફોરલેન કોરિડોરથી મુંબઈની મુસાફરી માત્ર 8 કલાકમાં થશે

Breaking News: ગુજરાત, મહારાષ્ટ્ર અને ખંડવા વચ્ચે સુપરફાસ્ટ કનેક્ટિવિટી: બેતુલ-ખંડવા-વડોદરા ફોરલેન કોરિડોરથી મુંબઈની મુસાફરી માત્ર 8 કલાકમાં થશે

કેન્દ્ર સરકારના ₹4415.60 કરોડના બેતુલ-ખંડવા-વડોદરા ફોરલેન કોરિડોર પ્રોજેક્ટથી મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે સુપરફાસ્ટ કનેક્ટિવિટી મળશે. આ પ્રોજેક્ટથી ખંડવા-મુંબઈનું અંતર ઘટીને માત્ર 8 કલાકનું કેવી રીતે થશે અને સિંહસ્થ 2028 તેમજ વેપાર-ઉદ્યોગને શું લાભ થશે? વાંચો સંપૂર્ણ વિગતો.

17 September 2026 રાશિફળ: આજે અટકેલા કામ થશે પૂર્ણ, વેપાર-નોકરીમાં મળશે સફળતાના સંકેત

17 September 2026 રાશિફળ: આજે અટકેલા કામ થશે પૂર્ણ, વેપાર-નોકરીમાં મળશે સફળતાના સંકેત

આજે મેષ રાશિના જાતકોના અટકેલા કામ ઝડપથી પૂર્ણ થઈ શકે છે અને અચાનક નાણાકીય લાભના યોગ છે. વૃશ્ચિકને અટકેલા સરકારી કે નાણાકીય કામોમાં સફળતા મળી શકે છે, જ્યારે તુલા રાશિના જાતકોને અચાનક ધનલાભથી આર્થિક બોજ હળવો થશે. જાણો તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ.

17 September 2026 રાશિફળ: મેષ-તુલા સહિત આ રાશિઓને અચાનક ધનલાભ, અટકેલા પૈસા આવશે

17 September 2026 રાશિફળ: મેષ-તુલા સહિત આ રાશિઓને અચાનક ધનલાભ, અટકેલા પૈસા આવશે

મકર અને મીન રાશિના જાતકોને અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા છે. ધન રાશિ માટે લાંબા ગાળાના રોકાણનો દિવસ અનુકૂળ છે, જ્યારે વૃષભને જૂના રોકાણથી અણધારી ધનપ્રાપ્તિ થઈ શકે છે. આજે કઈ રાશિને કેટલો લાભ મળશે, જાણો રાશિફળ.

Breaking News: IPO Marketમાં ધમાલ, Hero Motors અને Jindal Supreme IPO ખુલ્યા, Sonaselection India કાલે થશે Open

Breaking News: IPO Marketમાં ધમાલ, Hero Motors અને Jindal Supreme IPO ખુલ્યા, Sonaselection India કાલે થશે Open

IPO માર્કેટમાં આજે ત્રણ કંપનીઓ ચર્ચામાં છે. Hero Motors અને Jindal Supremeના IPO 16 સપ્ટેમ્બરથી ખુલ્યા છે, જ્યારે Sonaselection Indiaનો IPO 17 સપ્ટેમ્બરથી ખુલશે. Jindal Supremeને પહેલા દિવસે 7.6 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. જાણો ત્રણેય IPOની કિંમત, માર્કેટ કેપ, સબસ્ક્રિપ્શન અને લિસ્ટિંગની સંપૂર્ણ વિગતો.

Breaking News: જિયો યુઝર્સની મોજ ! ₹4,000 સુધીનું કેન્વા પ્રો ફ્રી, આ રિચાર્જ પર મળશે મોટો ફાયદો

Breaking News: જિયો યુઝર્સની મોજ ! ₹4,000 સુધીનું કેન્વા પ્રો ફ્રી, આ રિચાર્જ પર મળશે મોટો ફાયદો

રિલાયન્સ જિયોએ કન્ટેન્ટ ક્રિએટર્સ અને યુઝર્સ માટે કેન્વા (Canva) સાથે મોટી ભાગીદારી કરી છે. હવે ₹399 અને ₹349 ના પ્રીપેડ પ્લાન પર 12 મહિના સુધી કેન્વા પ્રો અને પ્રો લાઇટનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન કોઈપણ છુપા ચાર્જ વગર કેવી રીતે મેળવવું? જાણો તમામ ફાયદા અને પ્રોસેસ.

Breaking News: UPI ચાર્જનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, MDR ફીના નોટિફિકેશન વિરુદ્ધ જાહેર હિતની અરજી દાખલ

Breaking News: UPI ચાર્જનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, MDR ફીના નોટિફિકેશન વિરુદ્ધ જાહેર હિતની અરજી દાખલ

₹2,000થી વધુના કોમર્શિયલ UPI વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. 15 ઓક્ટોબરથી લાગુ થનારા આ નવા નિયમથી સામાન્ય નાગરિકો પર શું અસર થશે અને શા માટે આ નોટિફિકેશન રદ કરવાની માંગ કરાઈ છે?

TV9ના રિયાલિટી ચેકમાં MJ હોસ્ટેલના ભોજનમાં જીવાત, વાસી ખોરાક અને સ્વચ્છતાના અભાવનો પર્દાફાશ- જુઓ Video

TV9ના રિયાલિટી ચેકમાં MJ હોસ્ટેલના ભોજનમાં જીવાત, વાસી ખોરાક અને સ્વચ્છતાના અભાવનો પર્દાફાશ- જુઓ Video

રાજકોટની MJ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. TV9ના રિયાલિટી ચેકમાં વિદ્યાર્થીઓએ ભોજનમાં જીવાત, વાસી ખોરાક અને નબળી ગુણવત્તાના શાકભાજીની ફરિયાદો કરી હતી. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">