Hardik Pandyaએ પૈસાનું મહત્વ જણાવ્યું, કહ્યું પૈસાએ જીવન બદલી નાખ્યું નહીંતર પેટ્રોલ પંપ પર કામ કરતો હોત

હાર્દિક પંડ્યાએ ટી 20 વર્લ્ડ કપ 2021ની શરૂઆત પહેલા ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે મિત્રતા, આકાશ અંબાણી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 5:36 PM
hardik pandya : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા બાદ અહીં પહોંચ્યા છે. જ્યારે તેમના પિતાનો વ્યવસાય અટકી ગયો ત્યારે તેમનું બાળપણ ઘણા સંઘર્ષમાં પસાર થયું હતું. પરંતુ ક્રિકેટમાં પોતાની મહેનતના આધારે તેણે આર્થિક મુશ્કેલીઓ દૂર કરી છે.

hardik pandya : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા બાદ અહીં પહોંચ્યા છે. જ્યારે તેમના પિતાનો વ્યવસાય અટકી ગયો ત્યારે તેમનું બાળપણ ઘણા સંઘર્ષમાં પસાર થયું હતું. પરંતુ ક્રિકેટમાં પોતાની મહેનતના આધારે તેણે આર્થિક મુશ્કેલીઓ દૂર કરી છે.

1 / 8
 હાર્દિક પંડ્યાએ એક સ્પોર્ટસ ચેનલ સાથે વાત કરતી વખતે પૈસાના કારણે જીવનમાં થતા ફેરફારો વિશે જણાવ્યું, પૈસા ખૂબ સારી વસ્તુ છે. આનાથી ઘણી વસ્તુઓ બદલાય છે. હું આનું ઉદાહરણ છું. નહીંતર હું કોઈ પેટ્રોલ પંપ પર કામ કરતો હોત. હું મજાક કરતો નથી. મારા માટે કુટુંબ સૌથી મહત્વનું છે.

હાર્દિક પંડ્યાએ એક સ્પોર્ટસ ચેનલ સાથે વાત કરતી વખતે પૈસાના કારણે જીવનમાં થતા ફેરફારો વિશે જણાવ્યું, પૈસા ખૂબ સારી વસ્તુ છે. આનાથી ઘણી વસ્તુઓ બદલાય છે. હું આનું ઉદાહરણ છું. નહીંતર હું કોઈ પેટ્રોલ પંપ પર કામ કરતો હોત. હું મજાક કરતો નથી. મારા માટે કુટુંબ સૌથી મહત્વનું છે.

2 / 8
2019માં હું કોઈની સાથે વાત કરતો હતો. તો તેમણે કહ્યું કે તમારા જેવા યુવાનો માટે પૈસા ન હોવા જોઈએ. હું આ સાથે સહમત નથી. જ્યારે કોઈ છોકરો ગામ કે નાના શહેરમાંથી આવે છે અને મોટો કોન્ટ્રાક્ટ મેળવે છે, ત્યારે તે પૈસા માત્ર પોતાના માટે જ રાખતો નથી. તે તેના માતાપિતાની સંભાળ રાખે છે, સંબંધીઓની સંભાળ રાખે છે. પૈસાથી ફરક પડે છે. તે પ્રેરણા પણ આપે છે.

2019માં હું કોઈની સાથે વાત કરતો હતો. તો તેમણે કહ્યું કે તમારા જેવા યુવાનો માટે પૈસા ન હોવા જોઈએ. હું આ સાથે સહમત નથી. જ્યારે કોઈ છોકરો ગામ કે નાના શહેરમાંથી આવે છે અને મોટો કોન્ટ્રાક્ટ મેળવે છે, ત્યારે તે પૈસા માત્ર પોતાના માટે જ રાખતો નથી. તે તેના માતાપિતાની સંભાળ રાખે છે, સંબંધીઓની સંભાળ રાખે છે. પૈસાથી ફરક પડે છે. તે પ્રેરણા પણ આપે છે.

3 / 8
હાર્દિક પંડ્યાએ સ્વીકાર્યું કે તે ક્યારેય સંપૂર્ણ નહોતો પરંતુ તેના પરિવારે ખાતરી કરી હતી કે તેના પગ હંમેશા જમીન પર રહે. તેણે કહ્યું, 'હું મારી ખામીઓ સ્વીકારું છું. મારી કારકિર્દીના પહેલા બે વર્ષમાં ઘણી દિશાહિનતા હતી પરંતુ અમારું કુટુંબ એકબીજાની ખૂબ નજીક છે. પરિવારમાં એક વાત સ્પષ્ટ છે કે જો હું ખોટો છું તો હું ખોટો છું. દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય આપે છે .

હાર્દિક પંડ્યાએ સ્વીકાર્યું કે તે ક્યારેય સંપૂર્ણ નહોતો પરંતુ તેના પરિવારે ખાતરી કરી હતી કે તેના પગ હંમેશા જમીન પર રહે. તેણે કહ્યું, 'હું મારી ખામીઓ સ્વીકારું છું. મારી કારકિર્દીના પહેલા બે વર્ષમાં ઘણી દિશાહિનતા હતી પરંતુ અમારું કુટુંબ એકબીજાની ખૂબ નજીક છે. પરિવારમાં એક વાત સ્પષ્ટ છે કે જો હું ખોટો છું તો હું ખોટો છું. દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય આપે છે .

4 / 8
હાર્દિક પંડ્યા માને છે કે ટી ​​20 વર્લ્ડ કપ તેની કારકિર્દીની સૌથી મોટી જવાબદારી છે કારણ કે મહેન્દ્ર સિંહ ધોનીની ગેરહાજરીમાં ફિનિશર તરીકેનો સમગ્ર ભાર તેના ખભા પર રહેશે. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા ધોની વગર આ ભારતનો પ્રથમ ટી 20 વર્લ્ડ કપ છે.

હાર્દિક પંડ્યા માને છે કે ટી ​​20 વર્લ્ડ કપ તેની કારકિર્દીની સૌથી મોટી જવાબદારી છે કારણ કે મહેન્દ્ર સિંહ ધોનીની ગેરહાજરીમાં ફિનિશર તરીકેનો સમગ્ર ભાર તેના ખભા પર રહેશે. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા ધોની વગર આ ભારતનો પ્રથમ ટી 20 વર્લ્ડ કપ છે.

5 / 8
ભારતે 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમવાની છે. પંડ્યાએ કહ્યું, 'આ કારકિર્દીનો સૌથી મોટો પડકાર છે કારણ કે આ વખતે મહેન્દ્ર સિંહ ધોની નથી. બધું મારા ખભા પર છે. હું આવું જ વિચારું છું કારણ કે તે મારા માટે પડકાર છે.

ભારતે 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમવાની છે. પંડ્યાએ કહ્યું, 'આ કારકિર્દીનો સૌથી મોટો પડકાર છે કારણ કે આ વખતે મહેન્દ્ર સિંહ ધોની નથી. બધું મારા ખભા પર છે. હું આવું જ વિચારું છું કારણ કે તે મારા માટે પડકાર છે.

6 / 8
હાર્દિક પંડ્યાએ એમ પણ કહ્યું કે તે જાણે છે કે તમામની નજર તેના પર છે. તેણે કહ્યું, 'હું પ્રસિદ્ધિમાં રહેવા માંગતો નથી પણ તે થાય છે. જ્યારે હું મેદાન પર જાઉં છું ત્યારે તમામની નજર મારા પર હોય છે કારણ કે તેઓ જાણે છે કે જો હું ફોર્મમાં રહીશ તો હું મારી મેળે જ મેચ જીતી શકું છું.

હાર્દિક પંડ્યાએ એમ પણ કહ્યું કે તે જાણે છે કે તમામની નજર તેના પર છે. તેણે કહ્યું, 'હું પ્રસિદ્ધિમાં રહેવા માંગતો નથી પણ તે થાય છે. જ્યારે હું મેદાન પર જાઉં છું ત્યારે તમામની નજર મારા પર હોય છે કારણ કે તેઓ જાણે છે કે જો હું ફોર્મમાં રહીશ તો હું મારી મેળે જ મેચ જીતી શકું છું.

7 / 8
હાર્દિક પંડ્યાએ IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સ વિશે કહ્યું કે આ ટીમ દરેક મુશ્કેલ સમયમાં તેની સાથે હતી. તેણે કહ્યું હાર્દિકે મુંબઈ ઇન્ડિયન્સના માલિક આકાશ અંબાણીને તેના સારા મિત્ર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે આકાશ તમામ ખેલાડીઓના આંકડા પર નજર રાખે છે. ઉપરાંત, 2019 માં, જ્યારે હાર્દિકને મહિલાઓ સામે વાંધાજનક નિવેદનો આપવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, ત્યારે તેણે રિલાયન્સ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવાની વ્યવસ્થા કરી હતી.

હાર્દિક પંડ્યાએ IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સ વિશે કહ્યું કે આ ટીમ દરેક મુશ્કેલ સમયમાં તેની સાથે હતી. તેણે કહ્યું હાર્દિકે મુંબઈ ઇન્ડિયન્સના માલિક આકાશ અંબાણીને તેના સારા મિત્ર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે આકાશ તમામ ખેલાડીઓના આંકડા પર નજર રાખે છે. ઉપરાંત, 2019 માં, જ્યારે હાર્દિકને મહિલાઓ સામે વાંધાજનક નિવેદનો આપવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, ત્યારે તેણે રિલાયન્સ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવાની વ્યવસ્થા કરી હતી.

8 / 8

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">