IPL 2022: હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સ નહી હવે આ ટીમથી આવી શકે છે નજર, મળશે મોટી જવાબદારી!

IPL 2022 માટે રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) અત્યારે મુંબઈ ઈન્ડિયન્સ માટે ભાગ્યે જ રમતા જોવા મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 10:56 PM
IPL 2022 માટે કઈ ટીમ ક્યા ખેલાડીને રિટેન કરશે તે 30 નવેમ્બર સુધીમાં નક્કી થશે, પરંતુ તે પહેલા કેટલાક રસપ્રદ મીડિયા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે, જેના પછી IPL ચાહકો ચોંકી જશે.

IPL 2022 માટે કઈ ટીમ ક્યા ખેલાડીને રિટેન કરશે તે 30 નવેમ્બર સુધીમાં નક્કી થશે, પરંતુ તે પહેલા કેટલાક રસપ્રદ મીડિયા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે, જેના પછી IPL ચાહકો ચોંકી જશે.

1 / 6
એવા અહેવાલો છે કે મુંબઈ ઈન્ડિયન્સ IPL 2022 માટે હાર્દિક પંડ્યાને ભાગ્યે જ જાળવી રાખશે. તેમજ તેના મોટા ભાઈ કૃણાલને પણ જાળવી રાખવામાં આવશે નહીં. બંને ભાઈઓએ મુંબઈ માટે બોલ અને બેટથી ઘણી મેચો જીતી છે, પરંતુ હવે તેમનો રસ્તો આ ફ્રેન્ચાઈઝીથી અલગ થવાનો છે.

એવા અહેવાલો છે કે મુંબઈ ઈન્ડિયન્સ IPL 2022 માટે હાર્દિક પંડ્યાને ભાગ્યે જ જાળવી રાખશે. તેમજ તેના મોટા ભાઈ કૃણાલને પણ જાળવી રાખવામાં આવશે નહીં. બંને ભાઈઓએ મુંબઈ માટે બોલ અને બેટથી ઘણી મેચો જીતી છે, પરંતુ હવે તેમનો રસ્તો આ ફ્રેન્ચાઈઝીથી અલગ થવાનો છે.

2 / 6
મીડિયા રિપોર્ટ અનુસાર, હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યા (Krunal Pandya) IPLની નવી ટીમ અમદાવાદ તરફથી રમતા જોવા મળી શકે છે. સૂત્રોનું માનીએ તો બંને ભાઈઓ અમદાવાદ ફ્રેન્ચાઈઝી (Ahmedabad franchise) ના સંપર્કમાં છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યા (Krunal Pandya) IPLની નવી ટીમ અમદાવાદ તરફથી રમતા જોવા મળી શકે છે. સૂત્રોનું માનીએ તો બંને ભાઈઓ અમદાવાદ ફ્રેન્ચાઈઝી (Ahmedabad franchise) ના સંપર્કમાં છે.

3 / 6
મુંબઈ ઈન્ડિયન્સ IPL 2022માં રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને કિરોન પોલાર્ડને જાળવી શકે છે. આમ પણ ઇશાન કિશનનું નામ પણ ખેલાડીઓમાં રિટેન થનારાની યાદીમાં જોવા મળી રહ્યું છે. આનો અર્થ સૂર્યકુમાર અને ઈશાન વચ્ચે સખત સ્પર્ધા થઈ શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ IPL 2022માં રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને કિરોન પોલાર્ડને જાળવી શકે છે. આમ પણ ઇશાન કિશનનું નામ પણ ખેલાડીઓમાં રિટેન થનારાની યાદીમાં જોવા મળી રહ્યું છે. આનો અર્થ સૂર્યકુમાર અને ઈશાન વચ્ચે સખત સ્પર્ધા થઈ શકે છે.

4 / 6
ધોની, જાડેજા અને ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સે જાળવી રાખ્યા હોવાનું માનવામાં આવે છે. ચોથા ખેલાડીમાં સેમ કરન અને મોઈન અલી વચ્ચે સ્પર્ધા છે. રિષભ પંત, અક્ષર પટેલ અને પૃથ્વી શોને દિલ્હી કેપિટલ્સમાં જાળવી રાખવામાં આવ્યા હોવાનું કહેવાય છે, જ્યારે વિદેશી ખેલાડીમાં એનરિક નોર્ત્ઝે અને કાગિસો રબાડા વચ્ચે સ્પર્ધા છે.

ધોની, જાડેજા અને ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સે જાળવી રાખ્યા હોવાનું માનવામાં આવે છે. ચોથા ખેલાડીમાં સેમ કરન અને મોઈન અલી વચ્ચે સ્પર્ધા છે. રિષભ પંત, અક્ષર પટેલ અને પૃથ્વી શોને દિલ્હી કેપિટલ્સમાં જાળવી રાખવામાં આવ્યા હોવાનું કહેવાય છે, જ્યારે વિદેશી ખેલાડીમાં એનરિક નોર્ત્ઝે અને કાગિસો રબાડા વચ્ચે સ્પર્ધા છે.

5 / 6
 આગામી સિઝનની શરુઆત એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં શરુ થનારી હોવાની સંભાવના છે. જ્યારે જૂનના પ્રથમ સપ્તાહમાં ફાઇનલ મેચ રમાઇ શકે છે. નવી 2 ટીમો ઉમેરાતા 10 ટીમો સાથે 74 મેચનુ આયોજન થઇ શકે છે.

આગામી સિઝનની શરુઆત એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં શરુ થનારી હોવાની સંભાવના છે. જ્યારે જૂનના પ્રથમ સપ્તાહમાં ફાઇનલ મેચ રમાઇ શકે છે. નવી 2 ટીમો ઉમેરાતા 10 ટીમો સાથે 74 મેચનુ આયોજન થઇ શકે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">