AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યોગ

યોગ

યોગ એ યોગ્ય જીવન જીવવાનું વિજ્ઞાન છે અને તેથી તેને રોજિંદા જીવનમાં સામેલ કરવું જોઈએ. તે આપણા જીવનના તમામ પાસાઓ પર કામ કરે છે. જેમ કે શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક. યોગ એટલે એકતા અથવા બંધન. આ શબ્દનું મૂળ સંસ્કૃત શબ્દ યુજ છે, જેનો અર્થ થાય છે જોડાવું.

એક આધ્યાત્મિક પ્રક્રિયા જ્યાં શરીર, મન અને ભાવનાનું સંયોજન થાય છે. આ શબ્દ હિન્દુ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં ધ્યાનની પ્રક્રિયા સાથે સંબંધિત છે. યોગના આઠ અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ.

યોગ દિવસ

પ્રથમ ઈન્ટરનેશનલ યોગ દિવસ 21 જૂન 2015ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આ અવસર પર ભારતે બે વર્લ્ડ રેકોર્ડ બનાવીને ‘ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ’માં પોતાનું નામ નોંધાવ્યું છે. પ્રથમ રેકોર્ડ એક જગ્યાએ એકસાથે સૌથી વધુ સંખ્યામાં યોગ કરનારા લોકો માટે અને બીજો રેકોર્ડ એક સાથે વધારે દેશોના લોકો સાથે જોડાઈને યોગ કરતાં તે માટે રેકોર્ડ બન્યો હતો.

યોગનો ઉદ્દેશ્ય વિશ્વભરમાં યોગાસનના ઘણા ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. લોકોના સ્વાસ્થ્ય પર યોગના મહત્વ અને અસરો વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 21મી જૂને યોગનો અભ્યાસ કરવામાં આવે છે.

સવારે સૂર્યોદય પહેલાના એકથી બે કલાક યોગ માટેનો શ્રેષ્ઠ સમય છે. જો સવાર તમારા માટે શક્ય ન હોય તો તમે સૂર્યાસ્ત સમયે પણ કરી શકો છો. દરેક આસન યોગા મેટ અથવા શેતરંજી પાથરીને કરવા જોઈએ. યોગ માટે બેસ્ટ સ્થળ શોધવું જોઈએ. જેમ કે, બગીચો, ઘરની અગાશી. બસ એટલું ધ્યાન રાખવું કે જગ્યા જે પણ હોય તમે ખુલ્લામાં વ્યવસ્થિત કુદરતી હવા શ્વાસ મારફતે લઈ શકવા જોઈએ.

યોગના લાભો

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે.

Read More

આ 5 યોગાસનો પેટની ચરબી ઘટાડશે, તમારા પેટના સ્નાયુઓને કરશે મજબૂત

જ્યારે પેટની ચરબી ઘટાડવાની વાત આવે છે, ત્યારે લોકો ઘણીવાર વિચારે છે કે તે ફક્ત હાઈ ઈન્ટેન્સ વર્કઆઉટ્સ વિશે છે. જોકે કેટલાક યોગ પોઝ છે જે પેટની ચરબી ઘટાડી શકે છે અને પેટના સ્નાયુઓને ટોન કરી શકે છે. આ પોઝના અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો છે. આ આર્ટિકલમાં આપણે આવા પાંચ યોગ પોઝ વિશે શીખીશું.

Winter Yoga: શિયાળામાં હેલ્ધી રાખશે આ આસનો, પ્રદૂષણને કારણે થતી શ્વસન સમસ્યાઓથી પણ બચાવશે

શિયાળાની ઋતુમાં આંતરિક શક્તિ જાળવી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ પ્રદૂષણ પણ વધે છે. જેના કારણે શ્વસન સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં દરરોજ કેટલાક યોગાસનો કરવાથી સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળી શકે છે. કારણ કે આ આસનો રક્ત પરિભ્રમણ સુધારવા, ફેફસાના સ્વાસ્થ્ય જાળવવા અને ગરમી ઉત્પન્ન કરવામાં અસરકારક છે.

હાઈ બ્લડ પ્રેશર હોય તો બાબા રામદેવે જણાવ્યા ફાયદાકારક યોગાસન

આજકાલ લગભગ મોટાભાગના લોકોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય બની ગઈ છે, પરંતુ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને હળવાશથી ના લેવી જોઈએ. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઘણીવાર ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. બાબા રામદેવે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે કેટલાક ફાયદાકારક યોગાસન સૂચવ્યા છે. ચાલો તેમના વિશે જાણીએ.

આ યોગાસન કરવાથી શરીરને મળશે તાકાત, બાબા રામદેવે જણાવ્યુ

યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે. તાજેતરમાં, બાબા રામદેવે તેમના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેમણે ત્રણ યોગ આસનો કરવાની ભલામણ કરી છે જે શરીરને ઉર્જા આપશે. ચાલો તેમના વિશે વધુ જાણીએ.

આ આસનોથી માથાનો દુખાવો થઇ જશે દૂર, બાબા રામદેવ પાસેથી જાણો

સતત માથાનો દુખાવા એ માઈગ્રેન અથવા હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીનું લક્ષણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, બાબા રામદેવ દ્વારા સૂચવેલા કેટલાક સરળ યોગ આસનો માથાના દુખાવામાં રાહત મેળવવામાં અત્યંત અસરકારક સાબિત થઈ શકે છે. આ આસનો માત્ર માથાના દુખાવામાં રાહત આપતા નથી, પરંતુ મનને શાંત પણ કરે છે.

કબજિયાત અને ગેસથી રાહત મેળવવા માટે, બાબા રામદેવે સૂચવ્યા આ યોગાસન

આજકાલ કબજિયાત અને ગેસની સમસ્યા વધુને વધુ સામાન્ય બની રહ્યી છે. તેમને અવગણવા જોઈએ નહીં, કારણ કે તે ગંભીર આરોગ્યલક્ષી સમસ્યા તરફ દોરી શકે છે. યોગ ગુરુ બાબા રામદેવ સમજાવે છે કે, આ સમસ્યાઓથી રાહત મેળવવા માટે કયા યોગાસન ફાયદાકારક હોઈ શકે છે. ચાલો જાણીએ.

બાબા રામદેવે બતાવ્યા મહિલાઓના માનસિક સ્વાસ્થય માટેના ઉત્તમ યોગાસન

આજના ઝડપી જીવનમાં, ઘણી સ્ત્રીઓ નબળી માનસિક સ્વાસ્થયથી પીડાઈ રહી છે. આવી સ્થિતિમાં, સ્વામી રામદેવ સમજાવે છે કે સારા માનસિક સ્વાસ્થય માટે મહિલાઓએ કયા યોગ આસનો અપનાવવા જોઈએ. ચાલો જાણીએ.

શું યોગ કરતા પહેલા સ્નાન કરવું જરૂરી છે ? જાણો એક્સપર્ટ શું કહે છે

જો તમે તમારી વ્યસ્ત લાઈફસ્ટાઈલ છતાં ફિટ રહેવા માંગતા હો, તો યોગ કરવાનું શરૂ કરો. આજકાલ આપણી ખાવાની આદતો ઘણી બગડી ગઈ છે, જેની આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં તમે સ્વસ્થ રહેવા માટે યોગનો સહારો લઈ શકો છો.

બાબા રામદેવે બતાવેલા આ યોગ કરીને કમર-પીઠના દુંખાવામાં રાહત મેળવો

યોગ ગુરુ બાબા રામદેવ ઘણીવાર તેમના વીડિયો દ્વારા યોગનું મહત્વ સમજાવતા હોય છે. સ્વસ્થ શરીર જાળવવા માટે યોગ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો તમે કમર-પીઠના દુખાવાથી પીડાતા હોવ, તો તમે બાબા રામદેવના કેટલાક યોગ આસનોનો અભ્યાસ કરીને રાહત મેળવી શકો છો.

ખરતા વાળ અટકાવવા માટે બાબા રામદેવે જણાવ્યા સરળ ઉપાય, આ વસ્તુ ખાઓ

આજકાલ વાળ ખરવા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, કારણ કે આપણે આપણા આહારથી લઈને આપણી દિનચર્યા સુધી ઘણી નાની નાની બાબતોને અવગણીએ છીએ. પતંજલિના સ્થાપક અને યોગ ગુરુ બાબા રામદેવે ખરતા વાળ અટકાવવા માટે કેટલીક સરળ રીતો શેર કરી છે, જેને તમે પણ અપનાવી શકો છો.

યાદશક્તિ ઓછી થવાનું કારણ શું છે, યોગ કરશે મદદ, જાણો શું કહ્યું AIIMSના ડૉક્ટરે

ઘણા લોકો યાદશક્તિ ગુમાવવાની સમસ્યાથી પીડાય છે. આ વિવિધ કારણોસર હોઈ શકે છે પરંતુ એક મુખ્ય કારણ બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતો અને ખરાબ લાઈફસ્ટાઈલ છે. ચાલો આ વાત AIIMS ના એક ડૉક્ટર પાસેથી સમજીએ.

Yoga Asana For Weight Loss: બાબા રામદેવ વજન ઘટાડવા માટે 3 જબરજસ્ત યોગાસનો બતાવ્યા, વજન ઘટશે ઝડપથી

વજન ઘટાડવા માટે માત્ર વર્કઆઉટ જ નહીં પણ યોગ પણ ખૂબ અસરકારક છે. યોગ ગુરુ બાબા રામદેવે તેમના પુસ્તકમાં વજન ઘટાડવા માટેના કેટલાક યોગાસનોનું વર્ણન કર્યું છે, જે અમે તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ.

પેટની સમસ્યાઓ માટે કયા યોગ છે ફાયદાકારક, બાબા રામદેવ પાસેથી જાણો

સ્વામી રામદેવ દરરોજ ખાલી પેટે આ ત્રણ યોગ આસનો કરવાની ભલામણ કરે છે. ધીમે ધીમે શરૂઆત કરો, તમારા શરીરની મર્યાદાઓ જાણો અને વધુ પડતો શ્રમ ટાળો. હળવો, સરળતાથી સુપાચ્ય ખોરાક લો અને પુષ્કળ પાણી પીઓ. આ ત્રણ આસનો વિશે જાણો.

કેગલ એક્સરસાઈઝ મહિલાઓ માટે છે વરદાન, તેના માટે દરરોજ ફક્ત 5 મિનિટ ફાળવો

પેલ્વિક ફ્લોર એ સ્નાયુઓ અને પેશીઓનો સમૂહ છે જે આપણા પેલ્વિકના તળિયે એક સ્લિંગ બનાવે છે. આ સ્લિંગ આપણા અવયવોને સ્થાને રાખે છે. જોકે નબળું પેલ્વિક ફ્લોર આપણા આંતરડા અને મૂત્રાશયને નિયંત્રિત કરવાની ક્ષમતા ઘટાડી શકે છે, જેના કારણે આપણે છીંકીએ છીએ, હસીએ છીએ અથવા ખાંસી કરીએ છીએ ત્યારે પેશાબ લિકેજ થાય છે. કેગલ કસરતો આ પરિસ્થિતિમાં મદદ કરી શકે છે, અને તે ખાસ કરીને સ્ત્રીઓ માટે ફાયદાકારક છે.

Yoga For Elders: વૃદ્ધો માટે સરળ યોગાસન અને પ્રાણાયામ, વધતી ઉંમર સાથે રહો હેલ્ધી

વૃદ્ધોને સ્નાયુઓમાં જડતા, સાંધામાં દુખાવો, અનિદ્રા, યાદશક્તિમાં ઘટાડો, ચીડિયાપણું જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ સમસ્યાઓથી રાહત મેળવવા માટે યોગ કરવો સારું છે. આ લેખમાં, આપણે એવા યોગાસનો અને પ્રાણાયામ વિશે જાણીશું જે વૃદ્ધો માટે ફાયદાકારક છે અને કરવા મુશ્કેલ નથી.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">