AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમનાથ મંદિરમાં સહપરિવાર કરી પૂજા, જુઓ તસવીરો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સૌરાષ્ટ્રના પ્રવાસે છે,તેઓ 1 ડિસેમ્બર 2023 એટલે કે શુક્રવારે મોડી સાંજે સોમનાથ પહોંચ્યા હતા. ત્યાં રાત્રી રોકાણ કર્યા બાદ આજે સવારે સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. સોમનાથ મંદિરમાં અમિત શાહે સહપરિવાર શીશ ઝુકાવ્યુ હતુ અને ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2023 | 1:18 PM
Share
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સૌરાષ્ટ્રના પ્રવાસે છે,તેઓ 1 ડિસેમ્બર 2023 એટલે કે શુક્રવારે મોડી સાંજે સોમનાથ પહોંચ્યા હતા. ત્યાં રાત્રી રોકાણ કર્યા બાદ આજે સવારે સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સૌરાષ્ટ્રના પ્રવાસે છે,તેઓ 1 ડિસેમ્બર 2023 એટલે કે શુક્રવારે મોડી સાંજે સોમનાથ પહોંચ્યા હતા. ત્યાં રાત્રી રોકાણ કર્યા બાદ આજે સવારે સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા.

1 / 5
સોમનાથ મંદિરમાં અમિત શાહે સહપરિવાર શીશ ઝુકાવ્યુ હતુ અને ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા હતા.

સોમનાથ મંદિરમાં અમિત શાહે સહપરિવાર શીશ ઝુકાવ્યુ હતુ અને ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા હતા.

2 / 5
અમિત શાહે સહ પરિવાર સોમનાથ મંદિરમાં પૂજા પણ કરી હતી.શિવલિંગ પર બિલ્વ પત્ર અને ફુલ ચઢાવી, પાણીથી અભિષેક પણ કર્યો હતો.

અમિત શાહે સહ પરિવાર સોમનાથ મંદિરમાં પૂજા પણ કરી હતી.શિવલિંગ પર બિલ્વ પત્ર અને ફુલ ચઢાવી, પાણીથી અભિષેક પણ કર્યો હતો.

3 / 5
અમિત શાહે સોમનાથ મંદિરમાં સોમેશ્વર પૂજા, પાઘ પૂજા અને ધ્વજારોહણ કરી અને ધન્યતા અનુભવી હતી.

અમિત શાહે સોમનાથ મંદિરમાં સોમેશ્વર પૂજા, પાઘ પૂજા અને ધ્વજારોહણ કરી અને ધન્યતા અનુભવી હતી.

4 / 5
ગૃહ મંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા બાદ  હેલિકોપ્ટર દ્વારા જૂનાગઢ જવા રવાના થયા હતા.

ગૃહ મંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા બાદ હેલિકોપ્ટર દ્વારા જૂનાગઢ જવા રવાના થયા હતા.

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">