દક્ષિણ ગુજરાતની પરિવહન સુવિધામાં વધારો, હર્ષ સંઘવીએ 51 નવી બસોનું કર્યું લોકાર્પણ
બસ એ સામાન્ય જનતાની જીવાદોરીનું માધ્યમ છે, આ વાતને લઈ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોનગઢ ખાતેથી નવી 51 બસોનું લોકાર્પણ કર્યું છે. આ દરમ્યાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે સરકાર તમામ સુવિધાઓ આપે છે પણ તેની જાળવણી કરવાની અને એક જાગૃત સમાજ તરીકે સુવિધાઓને સાચવવાની આપણી ફરજ છે.
Latest News Updates
Most Read Stories