આજે 75મો સ્વતંત્રતા દિવસ કે 76મો ? જાણો શું છે હકીકત

Independence Day : ભારતમાં આજે સ્વતંત્રતા દિવસની આખા દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વિદેશની ધરતી પર પણ ભારતીયોએ આઝાદીના અમૃત મહોત્સવની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 6:18 PM
ભારતમાં આજે સ્વતંત્રતા દિવસની આખા દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વિદેશની ધરતી પર પણ ભારતીયોએ આઝાદીના અમૃત મહોત્સવની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરી હતી. પણ આ વર્ષે સ્વાતંત્રતા દિવસને લઈને એક સવાલ વારંવાર લોકોને થઈ રહ્યો હતો.

ભારતમાં આજે સ્વતંત્રતા દિવસની આખા દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વિદેશની ધરતી પર પણ ભારતીયોએ આઝાદીના અમૃત મહોત્સવની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરી હતી. પણ આ વર્ષે સ્વાતંત્રતા દિવસને લઈને એક સવાલ વારંવાર લોકોને થઈ રહ્યો હતો.

1 / 5
ઘણા લોકો આ સ્વતંત્રતા દિવસને 75મો સ્વતંત્રતા દિવસ માન્યો અને ઘણા લોકો એ 76મો સ્વતંત્રતા દિવસ માન્યો હતો. એવામાં પ્રશ્ન એ થાય કે કોણ સાચુ ? ખરેખર આ વર્ષે કેટલામો સ્વતંત્રતા દિવસ હતો ?

ઘણા લોકો આ સ્વતંત્રતા દિવસને 75મો સ્વતંત્રતા દિવસ માન્યો અને ઘણા લોકો એ 76મો સ્વતંત્રતા દિવસ માન્યો હતો. એવામાં પ્રશ્ન એ થાય કે કોણ સાચુ ? ખરેખર આ વર્ષે કેટલામો સ્વતંત્રતા દિવસ હતો ?

2 / 5
ભારત 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદ થયો હતો. એટલે કે 1948માં 15મી ઓગસ્ટના રોજ ભારતની આઝાદીનું 1 વર્ષ થયુ હતુ. તે હિસાબે 1957માં 10, 1967માં 20 અને 1977માં 30 વર્ષ આઝાદીના થયા હતા. અને 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ થયા કહેવાય.

ભારત 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદ થયો હતો. એટલે કે 1948માં 15મી ઓગસ્ટના રોજ ભારતની આઝાદીનું 1 વર્ષ થયુ હતુ. તે હિસાબે 1957માં 10, 1967માં 20 અને 1977માં 30 વર્ષ આઝાદીના થયા હતા. અને 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ થયા કહેવાય.

3 / 5
તેનો અર્થ એમ થાય કે ભારતની આઝાદીના 75 વર્ષ થઈ ગયા અને હવે તે તેના પછીનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.

તેનો અર્થ એમ થાય કે ભારતની આઝાદીના 75 વર્ષ થઈ ગયા અને હવે તે તેના પછીનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.

4 / 5
એટલે કે આઝાદીને 75 વર્ષ થયા, પણ ભારત 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.

એટલે કે આઝાદીને 75 વર્ષ થયા, પણ ભારત 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">