Health Tips: આ શાકભાજીમાં હોય છે 90% પાણી, કબજિયાત અને ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગોને કરે છે દૂર, આ રીતે કરો ઉપયોગ
ડોકટરોથી લઈને ડાયેટિશિયન્સ સુધી દરેક જણ આ શાકભાજી ખાવાની સલાહ આપે છે. તેની પાછળ એક કારણ છે કે તે લગભગ 92% પાણી અને ખનિજોથી સમૃદ્ધ છે. શરીરને હાઇડ્રેટેડ અને ઠંડુ રાખવા ઉપરાંત તે અનેક રોગોમાં પણ ફાયદાકારક છે.
Most Read Stories