Sarfaraz Khan : 3 ટીમો જે IPL 2025 મેગા ઓક્શનમાં સરફરાઝ ખાનને ખરીદી શકે છે

આઈપીએલ ઓક્શન 2025માં આ વખતે સફરાઝ ખાન માટે પૈસાનો વરસાદ થતો જોવા મળશે. ઈન્ડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શનને લઈ દરેક ટીમે પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે.

| Updated on: Oct 20, 2024 | 11:49 AM
 ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. આ સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી સરફરાઝ ખાને શાનદાર સદી ફટકારી છે. આ સદી ભારતના ટેસ્ટ ક્રિકેટમાં 550મી છે.  ટેસ્ટ ક્રિકેટમાં આ સિદ્ધિ હાંસલ કરનાર ટીમ ઈન્ડિયા ત્રીજી ટીમ બની ગઈ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમોએ 550 સદી ફટકારી છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. આ સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી સરફરાઝ ખાને શાનદાર સદી ફટકારી છે. આ સદી ભારતના ટેસ્ટ ક્રિકેટમાં 550મી છે. ટેસ્ટ ક્રિકેટમાં આ સિદ્ધિ હાંસલ કરનાર ટીમ ઈન્ડિયા ત્રીજી ટીમ બની ગઈ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમોએ 550 સદી ફટકારી છે.

1 / 6
સરફરાઝ ખાને ઈતિહાસ રચી દીધો છે. સરફરાઝ ખાન ભારતનો બીજો એવો બેટ્સમેન બની ગયો છે. જેના નામે પહેલી ઈનિગ્સમાં 0 અને બીજી ઈનિગ્સમાં 150 રન છે.સરફરાઝ ખાને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પહેલી સદી ફટકારી દીધી છે.

સરફરાઝ ખાને ઈતિહાસ રચી દીધો છે. સરફરાઝ ખાન ભારતનો બીજો એવો બેટ્સમેન બની ગયો છે. જેના નામે પહેલી ઈનિગ્સમાં 0 અને બીજી ઈનિગ્સમાં 150 રન છે.સરફરાઝ ખાને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પહેલી સદી ફટકારી દીધી છે.

2 / 6
સરફરાઝ ખાને આઈપીએલમાં અત્યારસુધી 50 મેચ રમી છે. આરસીબી અને દિલ્હી કેપિટલ્સ માટે રમી ચૂક્યો છે પરંતુ તેનું પ્રદર્શન આશા પ્રમાણે જોવા મળ્યું ન હતુ. આ દરમિયાન તેમણે માત્ર 585 રન બનાવ્યા છે.

સરફરાઝ ખાને આઈપીએલમાં અત્યારસુધી 50 મેચ રમી છે. આરસીબી અને દિલ્હી કેપિટલ્સ માટે રમી ચૂક્યો છે પરંતુ તેનું પ્રદર્શન આશા પ્રમાણે જોવા મળ્યું ન હતુ. આ દરમિયાન તેમણે માત્ર 585 રન બનાવ્યા છે.

3 / 6
 આરસીબીની ટીમ એક મજબુત મિડલ ઓર્ડર બેટ્સમેન અને વિકેટકીપરનો શોધમાં છે. સરફરાઝ ખાન આ બંન્ને કામ કરી શકે છે. ત્યારે ટીમ પોતાના સ્ટારને પાછો ટીમમાં લઈ શકે છે.

આરસીબીની ટીમ એક મજબુત મિડલ ઓર્ડર બેટ્સમેન અને વિકેટકીપરનો શોધમાં છે. સરફરાઝ ખાન આ બંન્ને કામ કરી શકે છે. ત્યારે ટીમ પોતાના સ્ટારને પાછો ટીમમાં લઈ શકે છે.

4 / 6
દિલ્હી કેપિટલ્સની ટીમ ફરી એક વખત સરફરાઝ ખાનને ટીમમાં લેવા માંગશે.સરફરાઝ ખાન અને પંતની સારી મિત્રતા છે અને ચાહકો આ બંન્નેને સાથે રમતા જોવા માંગશે.

દિલ્હી કેપિટલ્સની ટીમ ફરી એક વખત સરફરાઝ ખાનને ટીમમાં લેવા માંગશે.સરફરાઝ ખાન અને પંતની સારી મિત્રતા છે અને ચાહકો આ બંન્નેને સાથે રમતા જોવા માંગશે.

5 / 6
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પણ એક વિકેટકીપની શોધમાં છે. ધોનીનું રમવું નક્કી માનવામાં આવી રહ્યું છે,ત્યારે સરફરાઝ ખાન એક સારો વિકલ્પ બની શકે છે.સરફરાઝ પણ ધોની સાથે રમવા માંગે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પણ એક વિકેટકીપની શોધમાં છે. ધોનીનું રમવું નક્કી માનવામાં આવી રહ્યું છે,ત્યારે સરફરાઝ ખાન એક સારો વિકલ્પ બની શકે છે.સરફરાઝ પણ ધોની સાથે રમવા માંગે છે.

6 / 6
Follow Us:
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">