AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Pressure લો થવા પર શરીરમાં દેખાય છે આ લક્ષણ ! ઘરેલુ ઉપચારથી મળશે રાહત

જો બીપી વધુ પડતું લો જાય તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો કોઈનું બ્લડ પ્રેશર અચાનક ઘટી જાય, તો તેને નિયંત્રિત કરવા માટે તરત જ આ ઉપાયો અજમાવો.

| Updated on: Sep 01, 2024 | 1:16 PM
દેશ અને દુનિયામાં બ્લડપ્રેશરના દર્દીઓની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. કોઈને બ્લડ પ્રેશર વધારે જોવા મળે છે અને કોઈકને બ્લડ પ્રેશર લો થઈ જાય છે? આ દિવસોમાં મોટી સંખ્યામાં લોકો લો બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છે.

દેશ અને દુનિયામાં બ્લડપ્રેશરના દર્દીઓની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. કોઈને બ્લડ પ્રેશર વધારે જોવા મળે છે અને કોઈકને બ્લડ પ્રેશર લો થઈ જાય છે? આ દિવસોમાં મોટી સંખ્યામાં લોકો લો બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છે.

1 / 9
જ્યારે બ્લડ પ્રેશર ઘટે છે, ત્યારે આપણા શરીરમાં ઓક્સિજનની ઉણપ થઈ જાય છે. લો બ્લડ પ્રેશર હોય ત્યારે હૃદય, મગજ અને શરીરના અન્ય ભાગોમાં પૂરતું લોહી પહોંચતુ નથી. જેના કારણે શરીરને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. જો બીપી વધુ પડતું ઘટી જાય તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો કોઈનું બ્લડ પ્રેશર અચાનક ઘટી જાય, તો તેને નિયંત્રિત કરવા માટે તરત જ આ ઉપાયો અજમાવો.

જ્યારે બ્લડ પ્રેશર ઘટે છે, ત્યારે આપણા શરીરમાં ઓક્સિજનની ઉણપ થઈ જાય છે. લો બ્લડ પ્રેશર હોય ત્યારે હૃદય, મગજ અને શરીરના અન્ય ભાગોમાં પૂરતું લોહી પહોંચતુ નથી. જેના કારણે શરીરને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. જો બીપી વધુ પડતું ઘટી જાય તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો કોઈનું બ્લડ પ્રેશર અચાનક ઘટી જાય, તો તેને નિયંત્રિત કરવા માટે તરત જ આ ઉપાયો અજમાવો.

2 / 9
બ્લડ પ્રેશર લો થઈ જવા પર દેખાશે આ લક્ષણો: જો બ્લડ પ્રેશર લો થઈ જાય તો તમને ચક્કર આવી શકે, ઉબકા અને ઉલટી, અસ્પષ્ટ દેખાવાની સાથે શ્વાસલેવામાં તકલીફ અને શરીરમાં ભારે થાક અને નબળાઈ લાગવા લાગે છે. તો બ્લડ પ્રેશર લો થઈ જાય તો આ ઘરેલુ ઉપચાર અજમાવી જુઓ

બ્લડ પ્રેશર લો થઈ જવા પર દેખાશે આ લક્ષણો: જો બ્લડ પ્રેશર લો થઈ જાય તો તમને ચક્કર આવી શકે, ઉબકા અને ઉલટી, અસ્પષ્ટ દેખાવાની સાથે શ્વાસલેવામાં તકલીફ અને શરીરમાં ભારે થાક અને નબળાઈ લાગવા લાગે છે. તો બ્લડ પ્રેશર લો થઈ જાય તો આ ઘરેલુ ઉપચાર અજમાવી જુઓ

3 / 9
મીઠા વાળુ પાણી: એક ગ્લાસ પાણીમાં થોડું મીઠું ભેળવીને તરત જ પી લો. જેમને લો બીપીની સમસ્યા હોય તેમણે મીઠાનું સેવન કરવું જોઈએ જેથી મીઠું શરીરમાં પ્રવેશી શકે અને બીપીને નિયંત્રિત કરી શકે.

મીઠા વાળુ પાણી: એક ગ્લાસ પાણીમાં થોડું મીઠું ભેળવીને તરત જ પી લો. જેમને લો બીપીની સમસ્યા હોય તેમણે મીઠાનું સેવન કરવું જોઈએ જેથી મીઠું શરીરમાં પ્રવેશી શકે અને બીપીને નિયંત્રિત કરી શકે.

4 / 9
હાઈડ્રેટેડ રહોઃ સામાન્ય રીતે શરીરમાં ડીહાઈડ્રેશનને કારણે બીપી ઓછું થઈ જાય છે. તેથી, દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવો. તે લોહીનું પ્રમાણ જાળવવામાં મદદ કરે છે અને લો બીપી અટકાવે છે.

હાઈડ્રેટેડ રહોઃ સામાન્ય રીતે શરીરમાં ડીહાઈડ્રેશનને કારણે બીપી ઓછું થઈ જાય છે. તેથી, દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવો. તે લોહીનું પ્રમાણ જાળવવામાં મદદ કરે છે અને લો બીપી અટકાવે છે.

5 / 9
કમ્પ્રેશન સ્ટોકિંગ્સ પહેરો: કમ્પ્રેશન સ્ટોકિંગ્સ અથવા મોજાં લોહીના પ્રવાહમાં સુધારો કરી શકે છે અને પગમાં લોહીને એકઠું થતું અટકાવવામાં મદદ કરી શકે છે.

કમ્પ્રેશન સ્ટોકિંગ્સ પહેરો: કમ્પ્રેશન સ્ટોકિંગ્સ અથવા મોજાં લોહીના પ્રવાહમાં સુધારો કરી શકે છે અને પગમાં લોહીને એકઠું થતું અટકાવવામાં મદદ કરી શકે છે.

6 / 9
થોડા થોડા અંતરે થોડું થોડું ભોજન: ઘણી વખત લોકો દિવસ દરમિયાન લાંબા અંતરે ખાય છે જેના કારણે શરીર નબળું પડી જાય છે અને બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે, તેથી દિવસભરમાં ઘણા થોડા થોડા અતંરે થોડું થોડું ભોજન લો.

થોડા થોડા અંતરે થોડું થોડું ભોજન: ઘણી વખત લોકો દિવસ દરમિયાન લાંબા અંતરે ખાય છે જેના કારણે શરીર નબળું પડી જાય છે અને બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે, તેથી દિવસભરમાં ઘણા થોડા થોડા અતંરે થોડું થોડું ભોજન લો.

7 / 9
તુલસીના પાન ચાવવા: લો બ્લડ પ્રેશર હોય તો તરત જ દર્દીને તુલસીના પાન ચાવવા માટે આપો. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા વિવિધ મિનરલ્સ હોય છે. તે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે.

તુલસીના પાન ચાવવા: લો બ્લડ પ્રેશર હોય તો તરત જ દર્દીને તુલસીના પાન ચાવવા માટે આપો. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા વિવિધ મિનરલ્સ હોય છે. તે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે.

8 / 9
બદામ: બદામમાં હેલ્ધી ફેટ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. દરરોજ મુઠ્ઠીભર બદામ ખાવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે.

બદામ: બદામમાં હેલ્ધી ફેટ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. દરરોજ મુઠ્ઠીભર બદામ ખાવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે.

9 / 9
Follow Us:
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો
હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર મંડપ તૂટ્યો, 1નું મોત, અનેક લોકો ઘાયલ
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર મંડપ તૂટ્યો, 1નું મોત, અનેક લોકો ઘાયલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
દિલ્હીની બહુમાળી ઈમારતમાં આગ, બચવા પિતા-પુત્ર સાતમા માળેથી કૂદયા
દિલ્હીની બહુમાળી ઈમારતમાં આગ, બચવા પિતા-પુત્ર સાતમા માળેથી કૂદયા
g clip-path="url(#clip0_868_265)">