AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આત્મહત્યા પહેલા અનિલ અરોરાએ મલાઈકા અને અમૃતાને ફોન કરી કહી હતી આ છેલ્લી વાત

આત્મહત્યા કરતા પહેલા અનિલ મહેતાએ તેની દીકરીઓ અમૃતા અરોરા અને મલાઈકા અરોરાને ફોન કરીને બંને સાથે વાત કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ચાલો જાણીએ અનિલ અરોરા એ શું કહ્યું હતુ

| Updated on: Sep 12, 2024 | 10:10 AM
Share
 મલાઈકા અરોરાના પિતાના સુસાઈડના સમાચારે  સમગ્ર ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. અભિનેત્રીના પિતાના અચાનક અવસાનના સમાચારથી સમગ્ર બોલિવૂડમાં શોકની લહેર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકા અરોરા અને અમૃતા અરોરાના પિતા અનિલ અરોરોએ આત્મહત્યા કરી લીધી છે. તેણે તેના બાંદ્રા ફ્લેટના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. મુંબઈ પોલીસે પણ પ્રાથમિક દ્રષ્ટિએ તેને આત્મહત્યા ગણાવી છે. આ ઘટનાની માહિતી મળતા જ મુંબઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. તેમજ અનિલ મહેતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જો કે હજુ સુધી તેની આત્મહત્યાનું કારણ સ્પષ્ટ થયું નથી.

મલાઈકા અરોરાના પિતાના સુસાઈડના સમાચારે સમગ્ર ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. અભિનેત્રીના પિતાના અચાનક અવસાનના સમાચારથી સમગ્ર બોલિવૂડમાં શોકની લહેર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકા અરોરા અને અમૃતા અરોરાના પિતા અનિલ અરોરોએ આત્મહત્યા કરી લીધી છે. તેણે તેના બાંદ્રા ફ્લેટના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. મુંબઈ પોલીસે પણ પ્રાથમિક દ્રષ્ટિએ તેને આત્મહત્યા ગણાવી છે. આ ઘટનાની માહિતી મળતા જ મુંબઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. તેમજ અનિલ મહેતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જો કે હજુ સુધી તેની આત્મહત્યાનું કારણ સ્પષ્ટ થયું નથી.

1 / 5
આ દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે આત્મહત્યા કરતા પહેલા અનિલ મહેતાએ તેની દીકરીઓ અમૃતા અરોરા અને મલાઈકા અરોરાને ફોન કરીને બંને સાથે વાત કરી હતી. ફોન પર અનિલ અરોરા એ તેમની બંને દીકરીઓને કહ્યું હતું કે 'હું બીમાર છું અને હવે થાકી ગયો છું'. આ કોલ અનિલ અરોરા એ આત્મહત્યાના ઠીક પહેલા મલાઈકા અને અમૃતાને ફોન કરીને કહ્યું હતુ. એટલું જ નહીં, જ્યારે અનિલ મહેતાએ ફ્લેટના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી ત્યારે મલાઈકાની માતા જોયસ પોલીકોર્પ પણ તે ફ્લેટમાં હાજર હતી.

આ દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે આત્મહત્યા કરતા પહેલા અનિલ મહેતાએ તેની દીકરીઓ અમૃતા અરોરા અને મલાઈકા અરોરાને ફોન કરીને બંને સાથે વાત કરી હતી. ફોન પર અનિલ અરોરા એ તેમની બંને દીકરીઓને કહ્યું હતું કે 'હું બીમાર છું અને હવે થાકી ગયો છું'. આ કોલ અનિલ અરોરા એ આત્મહત્યાના ઠીક પહેલા મલાઈકા અને અમૃતાને ફોન કરીને કહ્યું હતુ. એટલું જ નહીં, જ્યારે અનિલ મહેતાએ ફ્લેટના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી ત્યારે મલાઈકાની માતા જોયસ પોલીકોર્પ પણ તે ફ્લેટમાં હાજર હતી.

2 / 5
વાસ્તવમાં બંને એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. અનિલ મહેતા દરરોજ સવારે અભિનેત્રીની માતાને નમસ્કાર કરવા આવતા હતા, પરંતુ બુધવારે સવારે આવું બન્યું ન હતું. કહેવાય છે કે અનિલ મહેતા સિગારેટ પીવાના બહાને બાલ્કનીમાં આવ્યા હતા અને છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

વાસ્તવમાં બંને એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. અનિલ મહેતા દરરોજ સવારે અભિનેત્રીની માતાને નમસ્કાર કરવા આવતા હતા, પરંતુ બુધવારે સવારે આવું બન્યું ન હતું. કહેવાય છે કે અનિલ મહેતા સિગારેટ પીવાના બહાને બાલ્કનીમાં આવ્યા હતા અને છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

3 / 5
મલાઈકા અને અમૃતાને પિતાના નિધનના સમાચાર મળતા જ બંને બહેનો તેમના માતા-પિતાના ઘરે પહોંચી ગઈ હતી. મલાઈકા અને અમૃતાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તેઓ એ એપાર્ટમેન્ટ તરફ ચાલતા જોઈ શકાય છે જ્યાં તેમના માતા-પિતા રહે છે, અસ્વસ્થ અને રડતા છે. અહેવાલો અનુસાર, જ્યારે તેના પિતાએ આત્મહત્યા કરી ત્યારે મલાઈકા મુંબઈમાં નહોતી.

મલાઈકા અને અમૃતાને પિતાના નિધનના સમાચાર મળતા જ બંને બહેનો તેમના માતા-પિતાના ઘરે પહોંચી ગઈ હતી. મલાઈકા અને અમૃતાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તેઓ એ એપાર્ટમેન્ટ તરફ ચાલતા જોઈ શકાય છે જ્યાં તેમના માતા-પિતા રહે છે, અસ્વસ્થ અને રડતા છે. અહેવાલો અનુસાર, જ્યારે તેના પિતાએ આત્મહત્યા કરી ત્યારે મલાઈકા મુંબઈમાં નહોતી.

4 / 5
જણાવવામાં આવી રહ્યું છે કે મલાઈકાના પિતા અનિલ મહેતાએ બુધવારે સવારે પોતાના ઘરના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ મામલે મલાઈકાની માતાએ પોતાનું નિવેદન નોંધ્યું છે. અનિલ મહેતાના નિધનના સમાચાર મળતા જ ઘણા સ્ટાર્સ મલાઈકાના ઘરે પહોંચી ગયા હતા. અભિનેત્રી અને તેના પરિવારને સાંત્વના આપવા કરીના કપૂર, સૈફ અલી ખાન, અરબાઝ ખાન, અર્જુન કપૂર, અનન્યા પાંડે, ચંકી પાંડે અને નેહા ધૂપિયા સહિત ઘણા સ્ટાર્સ આવ્યા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે મલાઈકાના પિતા અનિલ મહેતાએ બુધવારે સવારે પોતાના ઘરના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ મામલે મલાઈકાની માતાએ પોતાનું નિવેદન નોંધ્યું છે. અનિલ મહેતાના નિધનના સમાચાર મળતા જ ઘણા સ્ટાર્સ મલાઈકાના ઘરે પહોંચી ગયા હતા. અભિનેત્રી અને તેના પરિવારને સાંત્વના આપવા કરીના કપૂર, સૈફ અલી ખાન, અરબાઝ ખાન, અર્જુન કપૂર, અનન્યા પાંડે, ચંકી પાંડે અને નેહા ધૂપિયા સહિત ઘણા સ્ટાર્સ આવ્યા હતા.

5 / 5
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">