AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : પવિત્ર અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મેળામાં આ રીતે જઈ શકો છો, જાણો

ગુજરાતમાં એવા કેટલાક ધાર્મિક સ્થળો આવેલા છે, જેનું ધાર્મિક મહત્વ ખુબ જ છે. ગુજરાતના બનાસકાંઠામાં અંબાજીનું મંદિર આવેલું છે. આ મંદિર માતા દુર્ગાના 51 શક્તિપીઠમાં સામેલ છે. અહિ દર વર્ષે લાખો શ્રદ્ધાળુંઓ દર્શન માટે આવતા હોય છે.

| Updated on: Sep 12, 2024 | 3:36 PM
Share
જો તમે પણ પરિવાર સાથે કે પછી પત્ની સાથે અંબાજીના દર્શને જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો જાણી લો અંબાજી મંદિરના આરતીનો સમય શું છે, તેમજ તમે કઈ રીતે અંબાજી પહોંચી શકો છો.

જો તમે પણ પરિવાર સાથે કે પછી પત્ની સાથે અંબાજીના દર્શને જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો જાણી લો અંબાજી મંદિરના આરતીનો સમય શું છે, તેમજ તમે કઈ રીતે અંબાજી પહોંચી શકો છો.

1 / 7
 પવિત્ર અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મહામેળામાં જઈ રહેલા પદયાત્રિઓની સુરક્ષા અને સલામતી માટે રેડિયમ પટ્ટીનું વિતરણ કરીને ગુજરાત પોલીસ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા. (photo : GujaratTourism)

પવિત્ર અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મહામેળામાં જઈ રહેલા પદયાત્રિઓની સુરક્ષા અને સલામતી માટે રેડિયમ પટ્ટીનું વિતરણ કરીને ગુજરાત પોલીસ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા. (photo : GujaratTourism)

2 / 7
જો તમે ભાદરવી પૂનમના મેળામાં જઈ રહ્યા છો. તો આરતીના દર્શનનો સમય પણ જાણી લો, સવારે આરતી 6 કલાકથી 6 30 કલાકની રહેશે. સવારે 11 30 સુધી તમે માતાજીના દર્શન કરી શકો છો. તેમજ જોઈ લો ક્યારે મંદિરમાં દર્શન બંધ રહેશે.

જો તમે ભાદરવી પૂનમના મેળામાં જઈ રહ્યા છો. તો આરતીના દર્શનનો સમય પણ જાણી લો, સવારે આરતી 6 કલાકથી 6 30 કલાકની રહેશે. સવારે 11 30 સુધી તમે માતાજીના દર્શન કરી શકો છો. તેમજ જોઈ લો ક્યારે મંદિરમાં દર્શન બંધ રહેશે.

3 / 7
નવરાત્રિમાં ગુજરાતના મંદિરો અને પંડાલોમાં પણ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. અંબાજી મંદિર ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલું છે. જે પાલનપુરથી અંદાજે 65 કિલોમીટર દુર અને આબુ પર્વતથી 45 કિલોમીટર દુર આવેલું છે.(photo : GujaratTourism)

નવરાત્રિમાં ગુજરાતના મંદિરો અને પંડાલોમાં પણ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. અંબાજી મંદિર ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલું છે. જે પાલનપુરથી અંદાજે 65 કિલોમીટર દુર અને આબુ પર્વતથી 45 કિલોમીટર દુર આવેલું છે.(photo : GujaratTourism)

4 / 7
આબુ રોડ રેલવે સ્ટેશનથી અંબાજી મંદિર 20 કિલોમીટર દુર છે. અહિ જવા માટે આબુ રોડ રેલવે સ્ટેશન નજીકનું રેલવે સ્ટેશન છે. તમે આબુ રોડ રેલવે સ્ટેશન સુધી ટ્રેનમાં બેસી અંબાજી મંદિર જઈ શકો છો.

આબુ રોડ રેલવે સ્ટેશનથી અંબાજી મંદિર 20 કિલોમીટર દુર છે. અહિ જવા માટે આબુ રોડ રેલવે સ્ટેશન નજીકનું રેલવે સ્ટેશન છે. તમે આબુ રોડ રેલવે સ્ટેશન સુધી ટ્રેનમાં બેસી અંબાજી મંદિર જઈ શકો છો.

5 / 7
જો તમે અંબાજી મંદિર ફ્લાઈટ દ્વારા જવા માંગો છો. તો સૌથી નજીક એરપોર્ટ અમદાવાદનું સરદાર વલ્લભ ભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. જે અંબાજી મંદિરથી અંદાજે 186 કિલોમીટર દુર છે.

જો તમે અંબાજી મંદિર ફ્લાઈટ દ્વારા જવા માંગો છો. તો સૌથી નજીક એરપોર્ટ અમદાવાદનું સરદાર વલ્લભ ભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. જે અંબાજી મંદિરથી અંદાજે 186 કિલોમીટર દુર છે.

6 / 7
જો તમારે બાઈક લઈને  કે પોતાની પર્સનલ કાર લઈને અંબાજી મંદિર જવું છે. તો અમદાવાદ અહિથી 185 કિલોમીટર દુર છે. આ સિવાય આબુ રોડ સ્ટેશન અહિથી 20 કિલોમીટર, માઉન્ટ આબુ 45 કિલોમીટર,પાલનપુર 45 કિલોમીટર અને દિલ્હીથી 700 કિલોમીટર દુર હોય છે. આ શહેરોમાંથી તમે બાય રોડ પણ જઈ શકો છો.

જો તમારે બાઈક લઈને કે પોતાની પર્સનલ કાર લઈને અંબાજી મંદિર જવું છે. તો અમદાવાદ અહિથી 185 કિલોમીટર દુર છે. આ સિવાય આબુ રોડ સ્ટેશન અહિથી 20 કિલોમીટર, માઉન્ટ આબુ 45 કિલોમીટર,પાલનપુર 45 કિલોમીટર અને દિલ્હીથી 700 કિલોમીટર દુર હોય છે. આ શહેરોમાંથી તમે બાય રોડ પણ જઈ શકો છો.

7 / 7
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">