AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : ઘરમાં ચાલે છે અશાંતિ? મંગળવાર અને શનિવારના આ ઉપાયોથી વાસ્તુ દોષ જ નહીં, નસીબ પણ ચમકી જશે !

મંગળવાર અને શનિવારે સ્વસ્તિક બનાવવું ખૂબ શુભ માનવામાં આવે છે. તે ધન, શાંતિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. વાસ્તુદોષ દૂર કરવા અને ભગવાનની કૃપા મેળવવામાં તે ખૂબ ફાયદાકારક છે.

| Updated on: Apr 20, 2025 | 6:35 PM
Share
મંગળવાર અને શનિવારના દિવસે સ્વસ્તિક બનાવવાથી, ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશે છે. વાસ્તુ દોષ ઓછો થાય છે. ઘરના સભ્યો વચ્ચે શાંતિ અને પ્રેમ વધે છે. અને ગ્રહ દોષો શાંત થાય છે, ખાસ કરીને મંગળ અને શનિ સંબંધિત દોષો. ( Credits: Getty Images )

મંગળવાર અને શનિવારના દિવસે સ્વસ્તિક બનાવવાથી, ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશે છે. વાસ્તુ દોષ ઓછો થાય છે. ઘરના સભ્યો વચ્ચે શાંતિ અને પ્રેમ વધે છે. અને ગ્રહ દોષો શાંત થાય છે, ખાસ કરીને મંગળ અને શનિ સંબંધિત દોષો. ( Credits: Getty Images )

1 / 7
શનિદેવ કર્મના ફળદાતા છે. શનિદોષ દૂર કરવા અને ઘરમાં સુખ-શાંતિ માટે સ્વસ્તિક ફળદાયી છે.જો ઘરમાં કોઈ દિશા ખોટી છે અથવા નકારાત્મક ઊર્જા છે, તો દરવાજા પાસે સ્વસ્તિક ચિહ્ન બનાવી તેને દૂર કરી શકાય છે. ખાસ કરીને દક્ષિણ તરફ દરવાજો હોય તો શનિવારે સ્વસ્તિક અવશ્ય બનાવવો જોઈએ. ( Credits: Getty Images )

શનિદેવ કર્મના ફળદાતા છે. શનિદોષ દૂર કરવા અને ઘરમાં સુખ-શાંતિ માટે સ્વસ્તિક ફળદાયી છે.જો ઘરમાં કોઈ દિશા ખોટી છે અથવા નકારાત્મક ઊર્જા છે, તો દરવાજા પાસે સ્વસ્તિક ચિહ્ન બનાવી તેને દૂર કરી શકાય છે. ખાસ કરીને દક્ષિણ તરફ દરવાજો હોય તો શનિવારે સ્વસ્તિક અવશ્ય બનાવવો જોઈએ. ( Credits: Getty Images )

2 / 7
મંગળવાર  હનુમાનજી અને મંગળ ગ્રહનો દિવસ. મંગળ ગ્રહ દુઃસાહસ, વિવાદ અને ગુસ્સાનો કારક છે. સ્વસ્તિકથી આ ગ્રહ શાંત થાય છે. ( Credits: Getty Images )

મંગળવાર હનુમાનજી અને મંગળ ગ્રહનો દિવસ. મંગળ ગ્રહ દુઃસાહસ, વિવાદ અને ગુસ્સાનો કારક છે. સ્વસ્તિકથી આ ગ્રહ શાંત થાય છે. ( Credits: Getty Images )

3 / 7
સ્વસ્તિકનું ચિહ્ન ઘરમાં ભય, વિવાદ અને તણાવ દૂર કરે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમજ વધે છે. ( Credits: Getty Images )

સ્વસ્તિકનું ચિહ્ન ઘરમાં ભય, વિવાદ અને તણાવ દૂર કરે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમજ વધે છે. ( Credits: Getty Images )

4 / 7
સ્વસ્તિક માતા લક્ષ્મી અને વિઘ્નહર્તા ગણેશજીનું પ્રિય ચિહ્ન છે. ઘરમાં ધર્મભાવના અને પવિત્રતાનું વાતાવરણ રહે છે. દરવાજા પર દક્ષિણાવર્ત સ્વસ્તિક  ઘરમાં પ્રવેશતી ઊર્જાને પવિત્ર અને લાભદાયી બનાવે છે. ઘરના મુખ્ય કેન્દ્રો પર બનાવેલો સ્વસ્તિક પોઝિટિવ વાઇબ્રેશન  ફેલાવે છે. ( Credits: Getty Images )

સ્વસ્તિક માતા લક્ષ્મી અને વિઘ્નહર્તા ગણેશજીનું પ્રિય ચિહ્ન છે. ઘરમાં ધર્મભાવના અને પવિત્રતાનું વાતાવરણ રહે છે. દરવાજા પર દક્ષિણાવર્ત સ્વસ્તિક ઘરમાં પ્રવેશતી ઊર્જાને પવિત્ર અને લાભદાયી બનાવે છે. ઘરના મુખ્ય કેન્દ્રો પર બનાવેલો સ્વસ્તિક પોઝિટિવ વાઇબ્રેશન ફેલાવે છે. ( Credits: Getty Images )

5 / 7
સ્વસ્તિક માતા લક્ષ્મી અને વિઘ્નહર્તા ગણેશજીનું પ્રિય ચિહ્ન છે. ઘરમાં ધર્મભાવના અને પવિત્રતાનું વાતાવરણ રહે છે. દરવાજા પર દક્ષિણાવર્ત સ્વસ્તિક  ઘરમાં પ્રવેશતી ઊર્જાને પવિત્ર અને લાભદાયી બનાવે છે. ઘરના મુખ્ય કેન્દ્રો પર બનાવેલો સ્વસ્તિક પોઝિટિવ વાઇબ્રેશન  ફેલાવે છે. (Credits: - Canva)

સ્વસ્તિક માતા લક્ષ્મી અને વિઘ્નહર્તા ગણેશજીનું પ્રિય ચિહ્ન છે. ઘરમાં ધર્મભાવના અને પવિત્રતાનું વાતાવરણ રહે છે. દરવાજા પર દક્ષિણાવર્ત સ્વસ્તિક ઘરમાં પ્રવેશતી ઊર્જાને પવિત્ર અને લાભદાયી બનાવે છે. ઘરના મુખ્ય કેન્દ્રો પર બનાવેલો સ્વસ્તિક પોઝિટિવ વાઇબ્રેશન ફેલાવે છે. (Credits: - Canva)

6 / 7
સ્વસ્તિકનું ચિહ્ન ઘરમાં ભય, વિવાદ અને તણાવ દૂર કરે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમજ વધે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) (Credits: - Canva)

સ્વસ્તિકનું ચિહ્ન ઘરમાં ભય, વિવાદ અને તણાવ દૂર કરે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમજ વધે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) (Credits: - Canva)

7 / 7

શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે તે હનુમાનજીના આશીર્વાદથી સરળ બની શકે છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">