શોએબ મલિક વગર મદીના પહોંચી Sania Mirza, ચાહકોએ પૂછ્યું મેહરમ વગર કેવો ઉમરાહ?
સાનિયા મિર્ઝાએ તાજેતરમાં જ પોતાની ટેનિસ કારકિર્દીને કાયમ માટે અલવિદા કહી દીધું. નિવૃત્તિ બાદ સાનિયા પોતાના સમગ્ર પરિવાર સાથે ઉમરાહ કરવા માટે મક્કા પહોંચી છે.
Latest News Updates
Most Read Stories