બાળપણમાં માતા-પિતા ગુમાવ્યા, આંખોથી દેખાતું નથી હવે પેરિસ પેરાલિમ્પિકમાં ભાગ લઈ રચશે ઈતિહાસ
વર્ષ 2023માં રક્ષિતાના શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે તેને ભારતના વડાપ્રધાન દ્રારા સન્માનિત કરવામાં આવી હતી. રાક્ષિતા રાજુ પેરિસ પેરાલિમ્પિક 2024માં 1500 મીટરની દોડમાં ભાગ લઈ ભારતની પહેલી મહિલા એથ્લિટ બની ઈતિહાસ રચવા માટે તૈયાર છે.
Most Read Stories