Sabarkantha: હજ્જારો વૃક્ષોની લીલીછમ વનરાજીથી ધરાવતુ અનોખુ ગામ, પ્રાકૃતિક સૌંદર્યનો અદ્ભૂત ખજાનો

સાબરકાંઠા જિલ્લામાં એક ગામ એવુ છે, જયાં ગામના લોકોનો વૃક્ષો પ્રત્યે અનોખો પ્રેમ છે. ગામમાં 50 હજારથી વધારે વૃક્ષો લહેરાઈ રહ્યા છે, હવે વધુ 10 હજાર વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યુ છે.

| Updated on: Aug 09, 2023 | 9:15 PM
સાબરકાંઠા જિલ્લામાં  એક ગામ એવુ છે, જયાં ગામના લોકોનો વૃક્ષો પ્રત્યે અનોખો પ્રેમ છે. આ ગામના લોકો વર્ષે દહાડે પાંચ થી આઠ હજાર વૃક્ષો નવા ઉછેરતા રહે છે અને જેને લઈ હવે ગામમાં ખૂબ જ વનરાજી લહેરાઈ રહી છે. ગામમાં 50 હજારથી વધારે વૃક્ષો લહેરાઈ રહ્યા છે, હવે વધુ 10 હજાર વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યુ છે. પ્રાંતિજના ઘડી ગામના લોકોમાં વર્ષોથી વૃક્ષ ઉછેરની પરંપરા રહી હોય એમ પેઢી દર પેઢી વૃક્ષોનુ વાવેતર કરીને તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં એક ગામ એવુ છે, જયાં ગામના લોકોનો વૃક્ષો પ્રત્યે અનોખો પ્રેમ છે. આ ગામના લોકો વર્ષે દહાડે પાંચ થી આઠ હજાર વૃક્ષો નવા ઉછેરતા રહે છે અને જેને લઈ હવે ગામમાં ખૂબ જ વનરાજી લહેરાઈ રહી છે. ગામમાં 50 હજારથી વધારે વૃક્ષો લહેરાઈ રહ્યા છે, હવે વધુ 10 હજાર વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યુ છે. પ્રાંતિજના ઘડી ગામના લોકોમાં વર્ષોથી વૃક્ષ ઉછેરની પરંપરા રહી હોય એમ પેઢી દર પેઢી વૃક્ષોનુ વાવેતર કરીને તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે.

1 / 6
ઘડી ગામ વિસ્તારમાં સાડા પાંચસો એકર વિસ્તારમાં ગૌચરની જમીન આવેલી છે. જેમાંથી 200 એકર જમીનમાં વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. વર્ષો જૂના આંબા અને જાંબુ સહિતના અનેક વૃક્ષો વર્ષો જૂના ઉછેરવામાં આવ્યા છે. જૂના અને વિશાળ વૃક્ષોને લઈ ગામ પ્રાકૃતિક રુપે સુંદર દેખાઈ રહ્યુ છે.

ઘડી ગામ વિસ્તારમાં સાડા પાંચસો એકર વિસ્તારમાં ગૌચરની જમીન આવેલી છે. જેમાંથી 200 એકર જમીનમાં વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. વર્ષો જૂના આંબા અને જાંબુ સહિતના અનેક વૃક્ષો વર્ષો જૂના ઉછેરવામાં આવ્યા છે. જૂના અને વિશાળ વૃક્ષોને લઈ ગામ પ્રાકૃતિક રુપે સુંદર દેખાઈ રહ્યુ છે.

2 / 6
ઘડી ગામ વિસ્તારમાં 50 હજારથી વધારે વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. જેને લઈ ગામની આસપાસનુ પ્રાકૃતિક સૌદર્ય ખીલી ઉઠ્યુ છે. વિસ્તારમાં ફળાઉ વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. જે ફળમાંથી ગામને વર્ષે દહાડે લાખો રુપિયાની આવક થઈ રહી છે.

ઘડી ગામ વિસ્તારમાં 50 હજારથી વધારે વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. જેને લઈ ગામની આસપાસનુ પ્રાકૃતિક સૌદર્ય ખીલી ઉઠ્યુ છે. વિસ્તારમાં ફળાઉ વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. જે ફળમાંથી ગામને વર્ષે દહાડે લાખો રુપિયાની આવક થઈ રહી છે.

3 / 6
ગ્રામ પંચાયત દ્વારા ફળાઉ વૃક્ષોના ફળને સિઝન મુજબ હરાજી કરીને આપવામાં આવે છે, તો નિલગીરી અને અરડૂસા જેવા વૃક્ષોના લાકડાને પણ વેચીને ગ્રામ પંચાયત આવક રળી રહ્યુ છે. આમ ગામ દ્વારા વૃક્ષોનો ઉછેર કરવા સાથે આવક રળી આપતા વૃક્ષોથી મોટી આવકની કમાણી રાજયના વનવિભાગની યોજનાઓ થકી કરી રહ્યુ છે.

ગ્રામ પંચાયત દ્વારા ફળાઉ વૃક્ષોના ફળને સિઝન મુજબ હરાજી કરીને આપવામાં આવે છે, તો નિલગીરી અને અરડૂસા જેવા વૃક્ષોના લાકડાને પણ વેચીને ગ્રામ પંચાયત આવક રળી રહ્યુ છે. આમ ગામ દ્વારા વૃક્ષોનો ઉછેર કરવા સાથે આવક રળી આપતા વૃક્ષોથી મોટી આવકની કમાણી રાજયના વનવિભાગની યોજનાઓ થકી કરી રહ્યુ છે.

4 / 6
વનવિભાગ દ્વારા રાજ્ય સરકારની યોજનાઓની સાથે ગામમાં વૃક્ષોનો ઉછેર ગામની ગૌચર અને પડતર જમીનમાં કરવામાં આવી રહ્યો છે. લગભગ 35 હજાર વૃક્ષોનો ઉછેર વનવિભાગની યોજના હેઠળ કરવામાં આવ્યો છે. જેનાથી ગામની પ્રાકૃતિક સુંદરતા વધવા સાથે આવક પણ થઈ રહી છે.

વનવિભાગ દ્વારા રાજ્ય સરકારની યોજનાઓની સાથે ગામમાં વૃક્ષોનો ઉછેર ગામની ગૌચર અને પડતર જમીનમાં કરવામાં આવી રહ્યો છે. લગભગ 35 હજાર વૃક્ષોનો ઉછેર વનવિભાગની યોજના હેઠળ કરવામાં આવ્યો છે. જેનાથી ગામની પ્રાકૃતિક સુંદરતા વધવા સાથે આવક પણ થઈ રહી છે.

5 / 6
વનવિભાગના પ્રિયંકા પટેલ કહે છે, કે આ ગામે વિસ્તારમાં અદ્ભૂત ઉદાહરણ પુરુ પાડ્યુ છે અને પ્રોત્સાહન અન્ય ગામોને આપ્યુ છે. ગામના અગ્રણી કૌશિક સુથાર કહે છે કે, આનાથી ગામના લોકોને તાજા ફળ મળવા સાથે ગ્રામ પંચાયતને પણ વિકાસ માટે મોટી આવક ફળાઉ વૃક્ષોથી થઈ છે. આસપાસના અનેક ગામડાના લોકો પણ મુલાકાત લે છે અને પ્રેરણા મેળવે છે. ગામનુ વાતાવરણ વૃક્ષોને લઈ ખૂબ જ સુંદર અને શુદ્ધ હવા ધરાવતુ રહે છે.

વનવિભાગના પ્રિયંકા પટેલ કહે છે, કે આ ગામે વિસ્તારમાં અદ્ભૂત ઉદાહરણ પુરુ પાડ્યુ છે અને પ્રોત્સાહન અન્ય ગામોને આપ્યુ છે. ગામના અગ્રણી કૌશિક સુથાર કહે છે કે, આનાથી ગામના લોકોને તાજા ફળ મળવા સાથે ગ્રામ પંચાયતને પણ વિકાસ માટે મોટી આવક ફળાઉ વૃક્ષોથી થઈ છે. આસપાસના અનેક ગામડાના લોકો પણ મુલાકાત લે છે અને પ્રેરણા મેળવે છે. ગામનુ વાતાવરણ વૃક્ષોને લઈ ખૂબ જ સુંદર અને શુદ્ધ હવા ધરાવતુ રહે છે.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">