AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ridge gourd Benefits And Side Effects : કમળામાં તુરીયાનું શાક ખાવાથી થશે ફાયદો, જાણો તુરીયા ખાવાના ફાયદા અને નુકસાન

લીલા શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે લીલા શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે. લીલા શાકભાજીમાં તુરીયાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને પણ અગણિત ફાયદા થાય છે. કારણ કે તુરીયા ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેથી તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. કેલ્શિયમ, કોપર, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, વિટામીન A, વિટામીન B, વિટામીન સી અને આયોડીન જેવા અનેક તત્વો તુરીયામાં જોવા મળે છે. જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2023 | 8:00 AM
Share
તુરીયાનું સેવન કરવાથી એનિમિયામાં રાહત મળે છે. શાકમાં સારી માત્રામાં આયરન હોવાથી તેનું સેવન કરવાથી શરીરમાં એનિમિયા દૂર થાય છે.

તુરીયાનું સેવન કરવાથી એનિમિયામાં રાહત મળે છે. શાકમાં સારી માત્રામાં આયરન હોવાથી તેનું સેવન કરવાથી શરીરમાં એનિમિયા દૂર થાય છે.

1 / 10
ડાયાબિટીસના દર્દીઓ માટે તુરીયાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તુરીયાનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેથી જે લોકો ડાયાબિટીસથી પીડિત હોય તેમણે તુરીયાના શાકનું સેવન કરવું જોઈએ.

ડાયાબિટીસના દર્દીઓ માટે તુરીયાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તુરીયાનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેથી જે લોકો ડાયાબિટીસથી પીડિત હોય તેમણે તુરીયાના શાકનું સેવન કરવું જોઈએ.

2 / 10
કમળામાં તુરીયાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તુરીયાનું સેવન કરવાથી લીવર સ્વસ્થ રહે છે. આ ઉપરાંત કમળાની ફરિયાદ પણ દૂર થાય છે.

કમળામાં તુરીયાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તુરીયાનું સેવન કરવાથી લીવર સ્વસ્થ રહે છે. આ ઉપરાંત કમળાની ફરિયાદ પણ દૂર થાય છે.

3 / 10
તુરીયાનું સેવન કરવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ ઘણી હદ સુધી ઘટી જાય છે. કારણ કે તુરીયામાં કેન્સર વિરોધી ગુણ હોય છે, જે કેન્સરનું જોખમ ઘટાડે છે.

તુરીયાનું સેવન કરવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ ઘણી હદ સુધી ઘટી જાય છે. કારણ કે તુરીયામાં કેન્સર વિરોધી ગુણ હોય છે, જે કેન્સરનું જોખમ ઘટાડે છે.

4 / 10
તુરીયામાં વિટામીન ભરપૂર માત્રામાં હોય છે, તેથી તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેના કારણે તમે ઘણી બીમારીઓનો શિકાર થવાથી બચી શકો છો.

તુરીયામાં વિટામીન ભરપૂર માત્રામાં હોય છે, તેથી તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેના કારણે તમે ઘણી બીમારીઓનો શિકાર થવાથી બચી શકો છો.

5 / 10
આજકાલ વધતી જતા વજન વધારાના કારણે મોટાભાગના લોકો પરેશાન રહે છે, પરંતુ જો તમે તુરીયાનું સેવન કરો છો તો તેનાથી વજન ઓછો થાય છે.

આજકાલ વધતી જતા વજન વધારાના કારણે મોટાભાગના લોકો પરેશાન રહે છે, પરંતુ જો તમે તુરીયાનું સેવન કરો છો તો તેનાથી વજન ઓછો થાય છે.

6 / 10
તુરીયાનું સેવન ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તુરીયાનું સેવન કરવાથી ત્વચા સંબંધિત બીમારીઓ થતી નથી. સાથે જ ચહેરા પર ગ્લો આવે છે.

તુરીયાનું સેવન ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તુરીયાનું સેવન કરવાથી ત્વચા સંબંધિત બીમારીઓ થતી નથી. સાથે જ ચહેરા પર ગ્લો આવે છે.

7 / 10
તુરીયાના કારણે ઘણા લોકો એલર્જીથી થાય છે, તેથી તેનું સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

તુરીયાના કારણે ઘણા લોકો એલર્જીથી થાય છે, તેથી તેનું સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

8 / 10
સગર્ભા સ્ત્રીઓએ તુરીયાનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ, તુરીયાનું વધુ માત્રામાં સેવન કરવાથી ઉલ્ટી અને ઝાડા થઈ શકે છે.

સગર્ભા સ્ત્રીઓએ તુરીયાનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ, તુરીયાનું વધુ માત્રામાં સેવન કરવાથી ઉલ્ટી અને ઝાડા થઈ શકે છે.

9 / 10
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

10 / 10
Follow Us
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
g clip-path="url(#clip0_868_265)">