AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મધ્યમ વર્ગ માટે રાહતના સમાચાર, જાન્યુઆરીની સરખામણીએ મોંઘવારીમાં થયો ઘટાડો, જાણો કઈ રીતે

ડિસેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દર 5.69 ટકાની ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. જાન્યુઆરી મહિનામાં આ આંકડો ઘટીને 5.20 ટકા થયો છે.મહત્વનું છે કે આ ઘટાડો ચોક્કસ રીતે સીધો મધ્યમ વર્ગના લોકોને અસર કરશે. આ ઘટાડો સામાન્ય જનતા માટે ઘણો ફાયદાકારક માની શકાય છે.

| Updated on: Feb 12, 2024 | 8:45 PM
Share
દેશની જનતાની સાથે કેન્દ્ર સરકારને પણ મોંઘવારીમાંથી મોટી રાહત મળી છે. ડિસેમ્બરની સરખામણીમાં જાન્યુઆરી મહિનામાં લગભગ 0.60 ટકા મોંઘવારી ઘટી છે. ડિસેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દર 5.69 ટકાની ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. જાન્યુઆરી મહિનામાં આ આંકડો ઘટીને 5.10 ટકા પર આવી ગયો છે.

દેશની જનતાની સાથે કેન્દ્ર સરકારને પણ મોંઘવારીમાંથી મોટી રાહત મળી છે. ડિસેમ્બરની સરખામણીમાં જાન્યુઆરી મહિનામાં લગભગ 0.60 ટકા મોંઘવારી ઘટી છે. ડિસેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દર 5.69 ટકાની ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. જાન્યુઆરી મહિનામાં આ આંકડો ઘટીને 5.10 ટકા પર આવી ગયો છે.

1 / 5
સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન (MoSPI) મંત્રાલયના નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) તરફથી બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, ભારતનો રિટેલ ફુગાવો ડિસેમ્બર 2023માં 5.7 ટકાની સરખામણીએ ઘટીને જાન્યુઆરી 2024માં 5.10 ટકા થયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સતત છઠ્ઠી વખત રેપો રેટ 6.5 ટકા પર રાખવાનો નિર્ણય કર્યા બાદ ફુગાવાના આંકડામાં સુધારો આવ્યો છે.

સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન (MoSPI) મંત્રાલયના નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) તરફથી બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, ભારતનો રિટેલ ફુગાવો ડિસેમ્બર 2023માં 5.7 ટકાની સરખામણીએ ઘટીને જાન્યુઆરી 2024માં 5.10 ટકા થયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સતત છઠ્ઠી વખત રેપો રેટ 6.5 ટકા પર રાખવાનો નિર્ણય કર્યા બાદ ફુગાવાના આંકડામાં સુધારો આવ્યો છે.

2 / 5
ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ફુગાવાનો દર 5.34 ટકા અને 4.92 ટકા હતો, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 5.93 ટકા અને 5.46 ટકા હતો. મોંઘવારી ઘટવાનું મુખ્ય કારણ ખાદ્યપદાર્થોના ભાવમાં નરમાઈને માનવામાં આવે છે. જાન્યુઆરીમાં ખાદ્ય ફુગાવો 8.30 ટકા હતો જે ડિસેમ્બરમાં 9.53 ટકા હતો. શાકભાજીનો ફુગાવો ડિસેમ્બરમાં 27.64 ટકાથી નજીવો ઘટીને જાન્યુઆરીમાં 27.03 ટકા થયો હતો. આ સિવાય ઈંધણ અને પાવર ફુગાવામાં (-) 0.60 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે એક મહિના પહેલા તેમાં (-) 0.99 ટકાનો ઘટાડો થયો હતો.

ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ફુગાવાનો દર 5.34 ટકા અને 4.92 ટકા હતો, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 5.93 ટકા અને 5.46 ટકા હતો. મોંઘવારી ઘટવાનું મુખ્ય કારણ ખાદ્યપદાર્થોના ભાવમાં નરમાઈને માનવામાં આવે છે. જાન્યુઆરીમાં ખાદ્ય ફુગાવો 8.30 ટકા હતો જે ડિસેમ્બરમાં 9.53 ટકા હતો. શાકભાજીનો ફુગાવો ડિસેમ્બરમાં 27.64 ટકાથી નજીવો ઘટીને જાન્યુઆરીમાં 27.03 ટકા થયો હતો. આ સિવાય ઈંધણ અને પાવર ફુગાવામાં (-) 0.60 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે એક મહિના પહેલા તેમાં (-) 0.99 ટકાનો ઘટાડો થયો હતો.

3 / 5
RBIની નાણાકીય નીતિએ ફેબ્રુઆરીની બેઠકમાં ફુગાવાના અંદાજમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. RBIના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં દેશમાં મોંઘવારી 5.4 ટકા રહી શકે છે. RBI એમપીસી પછી RBI ગવર્નરે કહ્યું હતું કે ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો હજુ પણ ચિંતાનો વિષય છે. આગામી દિવસોમાં મોંઘવારીના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી શકે છે.

RBIની નાણાકીય નીતિએ ફેબ્રુઆરીની બેઠકમાં ફુગાવાના અંદાજમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. RBIના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં દેશમાં મોંઘવારી 5.4 ટકા રહી શકે છે. RBI એમપીસી પછી RBI ગવર્નરે કહ્યું હતું કે ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો હજુ પણ ચિંતાનો વિષય છે. આગામી દિવસોમાં મોંઘવારીના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી શકે છે.

4 / 5
સેન્ટ્રલ બેંકે એમ પણ કહ્યું હતું કે તે 31 માર્ચે પૂરા થતા વર્તમાન ત્રિમાસિક ગાળામાં ફુગાવો 5 ટકા રહેવાની અપેક્ષા રાખે છે. જો આપણે આગામી નાણાકીય વર્ષ પર નજર કરીએ તો RBIના અનુમાન મુજબ ફુગાવાનો દર પ્રથમ ક્વાર્ટરમાં 5 ટકા, બીજા ક્વાર્ટરમાં 4 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 4.6 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 4.7 ટકા રહી શકે છે.

સેન્ટ્રલ બેંકે એમ પણ કહ્યું હતું કે તે 31 માર્ચે પૂરા થતા વર્તમાન ત્રિમાસિક ગાળામાં ફુગાવો 5 ટકા રહેવાની અપેક્ષા રાખે છે. જો આપણે આગામી નાણાકીય વર્ષ પર નજર કરીએ તો RBIના અનુમાન મુજબ ફુગાવાનો દર પ્રથમ ક્વાર્ટરમાં 5 ટકા, બીજા ક્વાર્ટરમાં 4 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 4.6 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 4.7 ટકા રહી શકે છે.

5 / 5
Follow Us
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
g clip-path="url(#clip0_868_265)">