AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health tips : સફેદ મીઠું કે સંચળ ? જાણો સ્વાસ્થ્ય માટે કયુ છે વધારે ફાયદાકારક

સામાન્ય રીતે કાળું મીઠું એટલે કે સંચળ ચાટ અથવા અન્ય વસ્તુઓ બનાવવામાં વપરાય છે. સંચળમાં આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ વધુ હોય છે. તેમજ તે સામાન્ય મીઠા કરતા વધારે ફાયદાકારક છે.

| Updated on: Dec 27, 2024 | 12:59 PM
Share
મીઠાનો ઉપોયોગ બધા જ ઘરોમાં થાય છે. પણ દરેક રસોડામાં બે પ્રકારનું મીઠું જોવા મળે છે. એક સફેદ મીઠું અને બીજું કાળું મીઠું. પરંતુ સફેદ મીઠાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. પણ તમે જાણો છો કે સફેદ મીઠા કરતા કાળુ મીઠુ (સંચળ) વધારે બહેતર છે, જો નહીં તો ચાલો સમજીએ કે કેવી રીતે સંચળ આપણા માટે ફાયદાકારક છે.

મીઠાનો ઉપોયોગ બધા જ ઘરોમાં થાય છે. પણ દરેક રસોડામાં બે પ્રકારનું મીઠું જોવા મળે છે. એક સફેદ મીઠું અને બીજું કાળું મીઠું. પરંતુ સફેદ મીઠાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. પણ તમે જાણો છો કે સફેદ મીઠા કરતા કાળુ મીઠુ (સંચળ) વધારે બહેતર છે, જો નહીં તો ચાલો સમજીએ કે કેવી રીતે સંચળ આપણા માટે ફાયદાકારક છે.

1 / 6
સામાન્ય રીતે કાળું મીઠું એટલે કે સંચળ ચાટ અથવા અન્ય વસ્તુઓ બનાવવામાં વપરાય છે. સંચળમાં આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ વધુ હોય છે. તેમજ તે સામાન્ય મીઠા કરતા વધારે ફાયદાકારક છે.

સામાન્ય રીતે કાળું મીઠું એટલે કે સંચળ ચાટ અથવા અન્ય વસ્તુઓ બનાવવામાં વપરાય છે. સંચળમાં આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ વધુ હોય છે. તેમજ તે સામાન્ય મીઠા કરતા વધારે ફાયદાકારક છે.

2 / 6
નિષ્ણાતો કહે છે કે સંચળમાં સોડિયમ ઓછું હોય છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થતી નથી.

નિષ્ણાતો કહે છે કે સંચળમાં સોડિયમ ઓછું હોય છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થતી નથી.

3 / 6
સંચળ પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તે સ્નાયુઓમાં સંકોચન અને જડતા ઘટાડે છે. જેના કારણે મસલ્સ પણ મજબૂત બને છે

સંચળ પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તે સ્નાયુઓમાં સંકોચન અને જડતા ઘટાડે છે. જેના કારણે મસલ્સ પણ મજબૂત બને છે

4 / 6
જે લોકો કબજિયાતથી પીડાય છે તેઓ વારંવાર કબજિયાતની ફરિયાદ કરે છે. તેઓએ તેમના ભોજનમાં સંચળ અવશ્ય સામેલ કરવું જોઈએ

જે લોકો કબજિયાતથી પીડાય છે તેઓ વારંવાર કબજિયાતની ફરિયાદ કરે છે. તેઓએ તેમના ભોજનમાં સંચળ અવશ્ય સામેલ કરવું જોઈએ

5 / 6
સંચળમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને મિનરલ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જે શરીરને ચેપ અને રોગો સામે લડવામાં મદદ કરે છે.

સંચળમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને મિનરલ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જે શરીરને ચેપ અને રોગો સામે લડવામાં મદદ કરે છે.

6 / 6
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">