AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health tips : સફેદ મીઠું કે સંચળ ? જાણો સ્વાસ્થ્ય માટે કયુ છે વધારે ફાયદાકારક

સામાન્ય રીતે કાળું મીઠું એટલે કે સંચળ ચાટ અથવા અન્ય વસ્તુઓ બનાવવામાં વપરાય છે. સંચળમાં આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ વધુ હોય છે. તેમજ તે સામાન્ય મીઠા કરતા વધારે ફાયદાકારક છે.

| Updated on: Dec 27, 2024 | 12:59 PM
Share
મીઠાનો ઉપોયોગ બધા જ ઘરોમાં થાય છે. પણ દરેક રસોડામાં બે પ્રકારનું મીઠું જોવા મળે છે. એક સફેદ મીઠું અને બીજું કાળું મીઠું. પરંતુ સફેદ મીઠાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. પણ તમે જાણો છો કે સફેદ મીઠા કરતા કાળુ મીઠુ (સંચળ) વધારે બહેતર છે, જો નહીં તો ચાલો સમજીએ કે કેવી રીતે સંચળ આપણા માટે ફાયદાકારક છે.

મીઠાનો ઉપોયોગ બધા જ ઘરોમાં થાય છે. પણ દરેક રસોડામાં બે પ્રકારનું મીઠું જોવા મળે છે. એક સફેદ મીઠું અને બીજું કાળું મીઠું. પરંતુ સફેદ મીઠાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. પણ તમે જાણો છો કે સફેદ મીઠા કરતા કાળુ મીઠુ (સંચળ) વધારે બહેતર છે, જો નહીં તો ચાલો સમજીએ કે કેવી રીતે સંચળ આપણા માટે ફાયદાકારક છે.

1 / 6
સામાન્ય રીતે કાળું મીઠું એટલે કે સંચળ ચાટ અથવા અન્ય વસ્તુઓ બનાવવામાં વપરાય છે. સંચળમાં આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ વધુ હોય છે. તેમજ તે સામાન્ય મીઠા કરતા વધારે ફાયદાકારક છે.

સામાન્ય રીતે કાળું મીઠું એટલે કે સંચળ ચાટ અથવા અન્ય વસ્તુઓ બનાવવામાં વપરાય છે. સંચળમાં આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ વધુ હોય છે. તેમજ તે સામાન્ય મીઠા કરતા વધારે ફાયદાકારક છે.

2 / 6
નિષ્ણાતો કહે છે કે સંચળમાં સોડિયમ ઓછું હોય છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થતી નથી.

નિષ્ણાતો કહે છે કે સંચળમાં સોડિયમ ઓછું હોય છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થતી નથી.

3 / 6
સંચળ પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તે સ્નાયુઓમાં સંકોચન અને જડતા ઘટાડે છે. જેના કારણે મસલ્સ પણ મજબૂત બને છે

સંચળ પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તે સ્નાયુઓમાં સંકોચન અને જડતા ઘટાડે છે. જેના કારણે મસલ્સ પણ મજબૂત બને છે

4 / 6
જે લોકો કબજિયાતથી પીડાય છે તેઓ વારંવાર કબજિયાતની ફરિયાદ કરે છે. તેઓએ તેમના ભોજનમાં સંચળ અવશ્ય સામેલ કરવું જોઈએ

જે લોકો કબજિયાતથી પીડાય છે તેઓ વારંવાર કબજિયાતની ફરિયાદ કરે છે. તેઓએ તેમના ભોજનમાં સંચળ અવશ્ય સામેલ કરવું જોઈએ

5 / 6
સંચળમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને મિનરલ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જે શરીરને ચેપ અને રોગો સામે લડવામાં મદદ કરે છે.

સંચળમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને મિનરલ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જે શરીરને ચેપ અને રોગો સામે લડવામાં મદદ કરે છે.

6 / 6
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
g clip-path="url(#clip0_868_265)">