AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways : શિયાળામાં ટ્રેનમાં AC ચલાવવાની જરુર હોતી નથી, તો પછી રેલવે કેમ ચાર્જ લે છે

પ્રવાસીઓની સુવિધાઓનું ધ્યાન રાખવા માટે રેલવે તરફથી અનેક સુવિધા આપવામાં આવી છે. ટ્રેનમાં અલગ -અલગ વર્ગના હિસાબથી ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી,સ્લીપર અને જનરલ કોચની સુવિધા આપવામાં આવે છે.

| Updated on: Dec 26, 2024 | 1:28 PM
Share
ઈન્ડિયન રેલવેની ગણતરી દુનિયાની સૌથી મોટું નેટવર્ક છે.  દેશમાં દરરોજ લાખો લોકો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. પ્રવાસીઓની સંખ્યા આટલી વધારે હોવાનું કારણ એ છે કે, રેલવેમાં મુસાફરી ખુબ સસ્તી હોય છે.  આ સાથે સમયની પણ બચત કરે છે.

ઈન્ડિયન રેલવેની ગણતરી દુનિયાની સૌથી મોટું નેટવર્ક છે. દેશમાં દરરોજ લાખો લોકો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. પ્રવાસીઓની સંખ્યા આટલી વધારે હોવાનું કારણ એ છે કે, રેલવેમાં મુસાફરી ખુબ સસ્તી હોય છે. આ સાથે સમયની પણ બચત કરે છે.

1 / 7
પ્રવાસીઓની સુવિધાઓનું ધ્યાન રાખી રેલવે તરફથી અનેક સુવિધાઓ પ્રવાસીઓને આપે છે.ટ્રેનમાં અલગ -અલગ વર્ગના હિસાબથી ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી,સ્લીપર અને જનરલ કોચની સુવિધા આપવામાં આવે છે.

પ્રવાસીઓની સુવિધાઓનું ધ્યાન રાખી રેલવે તરફથી અનેક સુવિધાઓ પ્રવાસીઓને આપે છે.ટ્રેનમાં અલગ -અલગ વર્ગના હિસાબથી ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી,સ્લીપર અને જનરલ કોચની સુવિધા આપવામાં આવે છે.

2 / 7
ઉનાળામાં લોકો આરામદાયક મુસાફરી કરે તે માટે એસી કોચ આપવામાં આવ્યા છે. તેમજ સ્લીપર અને જનરલ કોચની તુલનામાં એસી  કોચ માટે તમારે વધારે ભાડું આપવું પડે છે. પરંતુ સવાલ એ છે કે, શિયાળામાં તો ટ્રેનમાં એસી ચલાવવાની જરુર પડતી નથી. તેમ છતાં રેલવે તેનો ચાર્જ કેમ વસુલ કરે છે.

ઉનાળામાં લોકો આરામદાયક મુસાફરી કરે તે માટે એસી કોચ આપવામાં આવ્યા છે. તેમજ સ્લીપર અને જનરલ કોચની તુલનામાં એસી કોચ માટે તમારે વધારે ભાડું આપવું પડે છે. પરંતુ સવાલ એ છે કે, શિયાળામાં તો ટ્રેનમાં એસી ચલાવવાની જરુર પડતી નથી. તેમ છતાં રેલવે તેનો ચાર્જ કેમ વસુલ કરે છે.

3 / 7
હાલમાં ઠંડીની ઋતુ ચાલી રહી છે. જો તમે પણ એસી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. તો તમે જોયું હશે કે, એસી કોચના ભાડામાં કોઈ ફેરફાર થયો નથી. હવે તમારા મનમાં એક સવાલ ઉભો થયો હશે કે, રેલવે શિયાળામાં એસી ચાલુ કરતું નથી તો પછી ભાડું શેનું લેવામાં આવે છે. તેમજ ઓછો ચાર્જ કેમ નથી કરવામાં આવતો.,

હાલમાં ઠંડીની ઋતુ ચાલી રહી છે. જો તમે પણ એસી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. તો તમે જોયું હશે કે, એસી કોચના ભાડામાં કોઈ ફેરફાર થયો નથી. હવે તમારા મનમાં એક સવાલ ઉભો થયો હશે કે, રેલવે શિયાળામાં એસી ચાલુ કરતું નથી તો પછી ભાડું શેનું લેવામાં આવે છે. તેમજ ઓછો ચાર્જ કેમ નથી કરવામાં આવતો.,

4 / 7
તમને જણાવી દઈએ કે, ટ્રેનના એસી કોચમાં ઉનાળામાં વાતાવરણને ઠંડુ રાખવામાં આવે છે. ગરમીના સમયે બહારનું તાપમાન 45 ડિગ્રી સેલિસ્યસની આસપાસ હોય છે. આ દરમિયાન એસી કોચની અંદરનું તાપમાન 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે છે. આવી રીતે શિયાળામાં બહારનું તાપમાન 4 થી 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે. આ સમયે એસી કોચની અંદરનું તાપમાન 17-21 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, ટ્રેનના એસી કોચમાં ઉનાળામાં વાતાવરણને ઠંડુ રાખવામાં આવે છે. ગરમીના સમયે બહારનું તાપમાન 45 ડિગ્રી સેલિસ્યસની આસપાસ હોય છે. આ દરમિયાન એસી કોચની અંદરનું તાપમાન 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે છે. આવી રીતે શિયાળામાં બહારનું તાપમાન 4 થી 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે. આ સમયે એસી કોચની અંદરનું તાપમાન 17-21 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે છે.

5 / 7
શિયાળામાં રેલવે ટ્રેનમાં એસી બંધ રાખે છે. આવું કહેવું યોગ્ય નથી. શિયાળામાં તાપમાનને મેન્ટેન રાખવા માટે એસીમાં લગાવવામાં આવેલા હીટરને શરુ કરવામાં આવે છે.

શિયાળામાં રેલવે ટ્રેનમાં એસી બંધ રાખે છે. આવું કહેવું યોગ્ય નથી. શિયાળામાં તાપમાનને મેન્ટેન રાખવા માટે એસીમાં લગાવવામાં આવેલા હીટરને શરુ કરવામાં આવે છે.

6 / 7
આ ઉપરાંત બ્લોઅર ચલાવવાથી સમગ્ર કોચને ગરમ હવા પૂરી પાડવામાં આવે છે. આ રીતે ટ્રેનોમાં લાગેલા એસી શિયાળામાં પણ કામ કરે છે. તેથી રેલવે મુસાફરો પાસેથી AC કોચનું પૂરેપુરું ભાડું વસૂલે છે.

આ ઉપરાંત બ્લોઅર ચલાવવાથી સમગ્ર કોચને ગરમ હવા પૂરી પાડવામાં આવે છે. આ રીતે ટ્રેનોમાં લાગેલા એસી શિયાળામાં પણ કામ કરે છે. તેથી રેલવે મુસાફરો પાસેથી AC કોચનું પૂરેપુરું ભાડું વસૂલે છે.

7 / 7

 

ટ્રાવેલને લગતા વધુ સમચાર માટે અહિ ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">