AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Perfume ની દુકાનોમાં Coffee Beans કેમ રાખવામાં આવે છે, શું તમને ખબર છે?

Coffee Beans in Perfume Shops : પરફ્યુમ ભારત સહિત વિશ્વભરના મોટાભાગના કામ કરતાં લોકોના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. પરફ્યુમના શોખીન લોકો મોંઘી અને સારી કંપનીના પરફ્યુમ લેવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે શા માટે પરફ્યુમની દુકાનોમાં કોફી બીન્સ રાખવામાં આવે છે.

| Updated on: Dec 26, 2024 | 12:49 PM
Share
તમે એ પણ નોંધ્યું હશે કે લોકો મોટાભાગના પરફ્યુમ સ્ટોર્સમાં કોફી બીન્સ રાખે છે. શું તમે જાણો છો આ પાછળનું કારણ? આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવીશું.

તમે એ પણ નોંધ્યું હશે કે લોકો મોટાભાગના પરફ્યુમ સ્ટોર્સમાં કોફી બીન્સ રાખે છે. શું તમે જાણો છો આ પાછળનું કારણ? આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવીશું.

1 / 5
પરફ્યુમની સારી સુગંધને કારણે છોકરો હોય કે છોકરી દરેક તેનો ઉપયોગ કરે છે. આખી દુનિયામાં લાખો અને કરોડો રૂપિયાના પરફ્યુમનું માર્કેટ છે.

પરફ્યુમની સારી સુગંધને કારણે છોકરો હોય કે છોકરી દરેક તેનો ઉપયોગ કરે છે. આખી દુનિયામાં લાખો અને કરોડો રૂપિયાના પરફ્યુમનું માર્કેટ છે.

2 / 5
આટલું જ નહીં ઘણા એવા પરફ્યુમ છે જેની સુગંધ ઘણા દિવસો સુધી કપડામાંથી જતી નથી. આ જ કારણ છે કે લોકો બ્રાન્ડ જોઈને પરફ્યુમ ખરીદે છે.

આટલું જ નહીં ઘણા એવા પરફ્યુમ છે જેની સુગંધ ઘણા દિવસો સુધી કપડામાંથી જતી નથી. આ જ કારણ છે કે લોકો બ્રાન્ડ જોઈને પરફ્યુમ ખરીદે છે.

3 / 5
હવે તમે વિચારતા હશો કે પરફ્યુમ સ્ટોર્સમાં કોફી બીન્સ કેમ રાખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પરફ્યુમ સ્ટોર પર ઘણા પરફ્યુમ ટેસ્ટિંગને કારણે અસલી સુગંધ મળતી નથી.

હવે તમે વિચારતા હશો કે પરફ્યુમ સ્ટોર્સમાં કોફી બીન્સ કેમ રાખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પરફ્યુમ સ્ટોર પર ઘણા પરફ્યુમ ટેસ્ટિંગને કારણે અસલી સુગંધ મળતી નથી.

4 / 5
કોફી બીન્સ ખરેખર પરફ્યુમની સુગંધને શોષી લે છે. જેના કારણે પરફ્યુમ ખરીદનારા વાસ્તવિક પરફ્યુમની સુગંધ અનુભવી શકે છે. તેથી જ બધી સારી પરફ્યુમની શોપમાં કોફી બિન્સ હોય છે.

કોફી બીન્સ ખરેખર પરફ્યુમની સુગંધને શોષી લે છે. જેના કારણે પરફ્યુમ ખરીદનારા વાસ્તવિક પરફ્યુમની સુગંધ અનુભવી શકે છે. તેથી જ બધી સારી પરફ્યુમની શોપમાં કોફી બિન્સ હોય છે.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">