AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં RBI સિવાય આ મંત્રાલય પણ બહાર પાડે છે ચલણી નોટ, જાણો આ નોટ પર કોના હોય છે હસ્તાક્ષર

બેંકો અને કરન્સી સંબંધિત તમામ કામ RBI દ્વારા કરવામાં આવે છે. RBI કરન્સી બહાર પાડે છે અને વિનિમય કરે છે. આ સિવાય એક મંત્રાલય પણ ચલણી નોટ બહાર પાડે છે, ત્યારે આ લેખમાં જાણીશું કે, આ મંત્રાલય કેટલા રૂપિયાની નોટ બહાર પાડે છે અને તેના પર કોના હસ્તાક્ષર હોય છે.

| Updated on: Dec 26, 2024 | 4:19 PM
Share
બેંકો અને કરન્સી સંબંધિત તમામ કામ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા કરવામાં આવે છે. RBI કરન્સી બહાર પાડે છે અને વિનિમય કરે છે. આ નોટો પર RBI ગવર્નરની સહી હોય છે.

બેંકો અને કરન્સી સંબંધિત તમામ કામ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા કરવામાં આવે છે. RBI કરન્સી બહાર પાડે છે અને વિનિમય કરે છે. આ નોટો પર RBI ગવર્નરની સહી હોય છે.

1 / 5
ભારતીય ચલણમાં 1 રૂપિયાની નોટ સૌથી નાની ચલણી નોટ છે. આ નોટ પર RBI ગવર્નરના હસ્તાક્ષર હોતા નથી. હકીકતમાં આ નોટ RBI દ્વારા બહાર પાડવામાં આવતી નથી.

ભારતીય ચલણમાં 1 રૂપિયાની નોટ સૌથી નાની ચલણી નોટ છે. આ નોટ પર RBI ગવર્નરના હસ્તાક્ષર હોતા નથી. હકીકતમાં આ નોટ RBI દ્વારા બહાર પાડવામાં આવતી નથી.

2 / 5
ભારતમાં RBI સિવાય નાણા મંત્રાલય પણ ચલણી નોટ બહાર પાડે છે. નાણા મંત્રાલય ફક્ત 1 રૂપિયાની નોટ બહાર પાડે છે, બાકીની તમામ ચલણી નોટો RBI બહાર પાડે છે.

ભારતમાં RBI સિવાય નાણા મંત્રાલય પણ ચલણી નોટ બહાર પાડે છે. નાણા મંત્રાલય ફક્ત 1 રૂપિયાની નોટ બહાર પાડે છે, બાકીની તમામ ચલણી નોટો RBI બહાર પાડે છે.

3 / 5
1 રૂપિયાની નોટ નાણા મંત્રાલય બહાર પાડતું હોવાથી આ નોટ પર નાણા સચિવ હસ્તાક્ષર કરે છે, તેથી RBI ગવર્નરના હસ્તાક્ષર હોતા નથી.

1 રૂપિયાની નોટ નાણા મંત્રાલય બહાર પાડતું હોવાથી આ નોટ પર નાણા સચિવ હસ્તાક્ષર કરે છે, તેથી RBI ગવર્નરના હસ્તાક્ષર હોતા નથી.

4 / 5
તમને જણાવી દઈએ કે RBIની સ્થાપના 1 એપ્રિલ, 1935ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવી હતી. રિઝર્વ બેંકની સેન્ટ્રલ ઓફિસ મુંબઈમાં આવેલી છે.

તમને જણાવી દઈએ કે RBIની સ્થાપના 1 એપ્રિલ, 1935ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવી હતી. રિઝર્વ બેંકની સેન્ટ્રલ ઓફિસ મુંબઈમાં આવેલી છે.

5 / 5
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">