AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health tips : દાંત, વાળ અને હાંડકાને મજબુત બનાવે છે તલ, ત્વચાને પણ ચમકદાર બનાવવામાં મદદ કરશે

તલ દુધથી 5 ગણુ વધારે કેલ્શિયમ આફે છે. તલ ખાવાથી દાંત,વાળ અને સ્કિન સહિત અનેક સ્વાસ્થ લાભો થાય છે. શિયાળામાં તલ ખાવાના અનેક ફાયદા છે. તલ ખાવાથી નબળાઈ પણ દુર થાય છે.

| Updated on: Dec 26, 2024 | 3:57 PM
Share
 આર્યુવેદથી લઈ ડાયટેશિયન શિયાળામાં તલનું સેવન કરવાની સલાહ આપતા હોય છે. તલ અનેક બિમારીથી બચાવવાનું પણ કામ કરે છે. કેટલાક લોકોને ખબર નથી હોતી કે,મુઠ્ઠી તલમાં એક ગ્લાસ દુધના મુકાબલે 5 ગણું કેલ્શિયમ હોય છે.

આર્યુવેદથી લઈ ડાયટેશિયન શિયાળામાં તલનું સેવન કરવાની સલાહ આપતા હોય છે. તલ અનેક બિમારીથી બચાવવાનું પણ કામ કરે છે. કેટલાક લોકોને ખબર નથી હોતી કે,મુઠ્ઠી તલમાં એક ગ્લાસ દુધના મુકાબલે 5 ગણું કેલ્શિયમ હોય છે.

1 / 7
તલમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ આપણે ખાવાનું પસંદ કરીએ છીએ, તલ સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. તલને પોષક તત્વોનું પાવર હાઉસ કહેવામાં આવે છે. તલમાં કોપર, પ્રોટીન,મેગ્નેશિયમ, કેલ્સિયમ,ઓમેગા-3 ,ફેટી એસિડ અને ફાયબર ભરપુર માત્રામાં મળે છે.

તલમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ આપણે ખાવાનું પસંદ કરીએ છીએ, તલ સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. તલને પોષક તત્વોનું પાવર હાઉસ કહેવામાં આવે છે. તલમાં કોપર, પ્રોટીન,મેગ્નેશિયમ, કેલ્સિયમ,ઓમેગા-3 ,ફેટી એસિડ અને ફાયબર ભરપુર માત્રામાં મળે છે.

2 / 7
તલનું સેવન કરવાથી સ્વાસ્થને અનેક ફાયદા થાય છે. તલ હાડકાંને પણ મજબુત કરે છે. તલ વાળ માટે પણ ખુબ ફાયદાકારક છે. તલના સેવનથી વાળ ખરવા, તૂટવા, સફેદ થવા વગેરે જેવી સમસ્યાઓ દૂર થશે.

તલનું સેવન કરવાથી સ્વાસ્થને અનેક ફાયદા થાય છે. તલ હાડકાંને પણ મજબુત કરે છે. તલ વાળ માટે પણ ખુબ ફાયદાકારક છે. તલના સેવનથી વાળ ખરવા, તૂટવા, સફેદ થવા વગેરે જેવી સમસ્યાઓ દૂર થશે.

3 / 7
તલ આપણા ફેફસાની પણ સફાઈ કરે છે. તલનું સેવન તલના લાડુ કે પછી ચીક્કી બનાવીને પણ સેવન કરી શકાય છે. એવું પણ કહેવામાં આવે છે કે, તલ દાંતને પણ મજબુત બનાવે છે.

તલ આપણા ફેફસાની પણ સફાઈ કરે છે. તલનું સેવન તલના લાડુ કે પછી ચીક્કી બનાવીને પણ સેવન કરી શકાય છે. એવું પણ કહેવામાં આવે છે કે, તલ દાંતને પણ મજબુત બનાવે છે.

4 / 7
તલ એ ઓમેગા-3 ફેટી એસિડ અને મેગ્નેશિયમનો સ્ત્રોત છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે, કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે અને હૃદયની બીમારીઓથી પણ બચાવે છે. તલ ખાવાથી હૃદયરોગનો ખતરો ઘટાડી શકાય છે.

તલ એ ઓમેગા-3 ફેટી એસિડ અને મેગ્નેશિયમનો સ્ત્રોત છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે, કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે અને હૃદયની બીમારીઓથી પણ બચાવે છે. તલ ખાવાથી હૃદયરોગનો ખતરો ઘટાડી શકાય છે.

5 / 7
તલના બીમાં આયર્ન હોય છે, જે લોહીની ઉણપ અથવા એનિમિયાના કિસ્સામાં તમારા માટે ખૂબ ફાયદાકારક છે. તલ ખાવાથી પણ લોહી શુદ્ધ થાય છે.  તલ ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને હિમોગ્લોબીનનું સ્તર પણ વધે છે.

તલના બીમાં આયર્ન હોય છે, જે લોહીની ઉણપ અથવા એનિમિયાના કિસ્સામાં તમારા માટે ખૂબ ફાયદાકારક છે. તલ ખાવાથી પણ લોહી શુદ્ધ થાય છે. તલ ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને હિમોગ્લોબીનનું સ્તર પણ વધે છે.

6 / 7
આ લેખ માત્ર સામાન્ય માહિતી માટે છે. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

આ લેખ માત્ર સામાન્ય માહિતી માટે છે. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

7 / 7

 

હેલ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

Follow Us
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">