AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સંક્ષિપ્તમાં RBI તરીકે ઓળખાય છે. તે ભારતની મધ્યસ્થ બેંક અને નિયમનકારી સંસ્થા છે, જે ભારતીય બેંકિંગ સિસ્ટમના નિયમનની જવાબદારી નિભાવે છે. આરબીઆઈ ભારત સરકારનાં નાણા મંત્રાલય હેઠળ કામ કરે છે. ભારતીય રૂપિયાના નિયંત્રણ અને નાણાંના પુરવઠાની જાળવણી કરે છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની મુખ્ય પેમેન્ટ સિસ્ટમનું પણ સંચાલન કરે છે અને તેના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. વર્ષ 2016માં મોનેટરી પોલિસી કમિટીની સ્થાપના થઈ ત્યાં સુધી દેશમાં મોનેટરી પોલિસી પર પણ મધ્યસ્થ બેંકનું સંપૂર્ણ નિયંત્રણ હતું.

 

Read More

ઓનલાઈન ફ્રોડમાં ગુમાવ્યા પૈસા? હવે RBI આપશે ₹25,000નું વળતર, જાણો ક્યારે લાગુ થશે

RBI એ એક નવો નિયમ રજૂ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ઓનલાઈન છેતરપિંડી અથવા UPI-આધારિત કૌભાંડનો ભોગ બનો છો, તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તમને વળતર ચૂકવશે

દુનિયાને ‘ડૉલર’ ડૂબવાનો ડર! RBI એ 3 વર્ષમાં આખો ‘ખેલ’ પલટી નાખ્યો, આટલું ‘સોનું’ ભારત લાવીને ‘બાજી’ પલટી

વૈશ્વિક બજારમાં એક એવો સિક્રેટ ટ્રેન્ડ શરૂ થયો છે જેણે મોટા-મોટા દેશોની ઊંઘ ઉડાવી દીધી છે. જો કે, આ સ્થિતિ વચ્ચે ભારતના એક સિક્રેટ માસ્ટરસ્ટ્રોકે આખી દુનિયાને ચોંકાવી દીધી છે.

કેટલી ‘EMI’ મિસ થવાથી ‘બેંક’ તમારું ‘ઘર’ લિલામ કરી દે ? હોમ લોન લેનારા દરેક વ્યક્તિએ RBI નો આ નિયમ જાણવો જોઈએ

આજના મોંઘવારીના સમયમાં હોમ લોન લેવી એ એક સામાન્ય બાબત બની ગઈ છે પરંતુ તેની સાથે જ દર મહિને સમયસર EMI ચૂકવવાની ચિંતા પણ જોડાયેલી રહે છે. ઘણીવાર આર્થિક સમસ્યાના કારણે જો EMI સમયસર ન ભરાય, તો મકાન હરાજી (લિલામી) થવાનો ડર દરેક લોન લેનારને સતાવે છે.

Refund Money : રિચાર્જ ના થયું પણ પૈસા કપાઈ ગયા? RBIના આ નિયમથી જલદી રિફંડ થશે પૈસા

Refund Money Rule : બેંક ખાતામાંથી પૈસા કપાઈ જાય પણ રિચાર્જ જ ફોનમાં ના થયું હોય તો આવા સમયે શું કરશો . આવી પરિસ્થિતિઓમાં ગભરાવાની જરૂર નથી, કારણ કે તમારા પૈસા પાછા મળવાની પ્રબળ સંભાવના છે, તમારે ફક્ત યોગ્ય પ્રક્રિયા અને લાગુ સમયમર્યાદાથી વાકેફ રહેવાની જરૂર છે.

એક વ્યક્તિ પોતાના નામે કેટલા બેંક ખાતા ખોલાવી શકે? જાણી લો ‘RBI’ નો આ નિયમ

આજના ડિજિટલ યુગમાં બેંક ખાતું ખોલાવવું ખૂબ જ સરળ બની ગયું છે. આ જ કારણે આજે મોટાભાગના લોકો પાસે એક કરતાં વધુ બેંક એકાઉન્ટ હોય છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, એક વ્યક્તિ પોતાના નામે કેટલા બેંક ખાતા રાખી શકે?

દેશમાં રોકડનો રેકોર્ડ જથ્થો છતાં કેમ ખાલી થઈ રહ્યા છે ‘ATM’? ડિજિટલ ક્રાંતિ વચ્ચે કેમ ઊભી થઈ આ ‘આફત’?

ભારતમાં એકતરફ UPI અને ડિજિટલ પેમેન્ટનો વપરાશ સતત વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ બજારમાં રોકડ નાણાનો જથ્થો પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. આમ છતાં, દેશના અનેક વિસ્તારોમાં લોકોને ATMમાંથી પૈસા ઉપાડવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને ATM ખાલી જોવા મળી રહ્યા છે.

દેશમાં રેકોર્ડ પૈસા… છતાં ATM ખાલી ! નથી મળી રહ્યા કેશ, વધી શકે છે તમારી પરેશાની

ATM Cash Shortage: આગામી દિવસોમાં ATMમાંથી પૈસા ઉપાડવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારે ખાલી હાથે પાછા ફરવું પડી શકે છે. દેશના ઘણા ભાગોમાં ATM હાલમાં રોકડની તંગીનો સામનો કરી રહ્યા છે

સિક્કાની બીજી બાજુ: નબળો રૂપિયો કેવી રીતે નિકાસકારો માટે વરદાન સાબિત થઈ શકે?

છેલ્લા કેટલાક સમયથી ભારતીય રૂપિયામાં ડોલર સામે જોવા મળતી નબળાઈ ચર્ચાનો વિષય છે. આ નબળાઈ પાછળ વૈશ્વિક પ્રવાહો, ક્રૂડ ઓઈલના ભાવ અને ભૌગોલિક તણાવ જેવા અનેક પરિબળો જવાબદાર છે. નિષ્ણાતો તેને માત્ર જોખમ નહીં, પરંતુ નિકાસકારો માટે તક પણ ગણે છે. ભારતની મજબૂત આર્થિક સ્થિતિ અને RBIના રક્ષણાત્મક પગલાં રૂપિયાને ટેકો આપી રહ્યા છે, જે ભવિષ્ય માટે આશાસ્પદ સંકેત છે.

Breaking News : FII ટેક્સ છૂટ પર સરકારની મોટી જાહેરાત ! આ બોન્ડ્સમાંથી થતી કમાણી પર નહીં લાગે ટેક્સ

સરકાર આ મોટા નિર્ણયને અમલમાં મૂકવા માટે એક ખાસ વટહુકમ રજૂ કર્યો છે. આ ઐતિહાસિક રાહતના સમાચાર બાદ, શુક્રવારે શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન ભારતના બેન્ચમાર્ક 10-વર્ષના સરકારી બોન્ડ પર ઉપજ ઘટીને 7.01% થઈ ગયો.

Breaking News : તમારા હોમ લોનની EMI નહીં ઘટે! RBIએ રેપો રેટ પર લીધો આ મોટો નિર્ણય

ભારતીય રિઝર્વ બેંકે તેની જૂન 2026 ની નાણાકીય નીતિમાં રેપો રેટ યથાવત રાખ્યો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સતત ત્રીજી વખત રેપો રેટમાં ફેરફાર કર્યો નથી.

શું ભારતે પોતાનું ‘ગોલ્ડ રિઝર્વ’ વેચી દીધું ? કેન્દ્ર સરકારે આપ્યું ‘મોટું નિવેદન’

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા સોનું વેચવામાં આવ્યું હોવાની ચર્ચાએ તાજેતરમાં બજારમાં ભારે જોર પકડ્યું હતું. આ અહેવાલો સામે આવ્યા બાદ હવે સરકાર તરફથી આ બાબતે એક મોટું અને મહત્વનું સ્પષ્ટીકરણ જાહેર કરવામાં આવ્યું છે.

RBI Sold Gold: RBIની તિજોરીમાંથી નીકળ્યું કરોડોનું સોનું, રિઝર્વ બેંકે કેમ ચૂપચાપ વેચવું પડ્યું Gold?

મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવની અસર હવે ભારતના વિદેશી મુદ્રા ભંડાર અને સોનાના જથ્થા પર પણ જોવા મળી રહી છે. બ્લૂમબર્ગ ઇકોનોમિક્સના એક અહેવાલ અનુસાર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ મે મહિનાના અંત સુધીના બે અઠવાડિયામાં આશરે 12 અબજ ડોલર (લગભગ ₹1.14 લાખ કરોડ) મૂલ્યનું સોનું વેચ્યું હોવાનું અનુમાન છે.

ચૂપચાપ ભારત આવી રહ્યું છે વિદેશોમાંથી સોનું? RBIના ખજાનામાં ‘સોનાની ચમક’, આંકડો જાણીને ચોંકી જશો

ભારતના સોનાની ચમક સામે બધું જ ઝાંખું પડી ગયું છે! RBI પાસે હવે એટલું સોનું છે કે આંકડો સાંભળીને જ ભલભલા દેશો પરસેવો છોડી દેશે. માત્ર 2વર્ષમાં શેર ડબલ થઈ ગયો છે અને વિદેશોમાંથી ટન બંધ સોનું ભારત પાછું લાવવામાં આવી રહ્યું છે. આખરે શું છે ભારતનો આ નવો આર્થિક માસ્ટરપ્લાન?

કાનુની સવાલ : શું મૃત વ્યક્તિના ATM માંથી પૈસા ઉપાડવા બદલ જેલ થઈ શકે ? બેંકના નિયમો જાણો

મૃત વ્યક્તિના બેંક ખાતું કે એટીએમમાંથી પૈસા નીકાળવા ભારે પડી શકે છે. જાણો નોમિની અને ઉત્તરાધિકારી માટે આરબીઆઈ અને બેંકના કડક નિયમો જાણો

Breaking News : સામાન્ય જનતાને મળશે મોટી રાહત, Middle East માં યુદ્ધ વચ્ચે પણ નહીં વધે RBI રેપો રેટ!

મધ્ય પૂર્વ સંઘર્ષ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે RBI આ અઠવાડિયે રેપો રેટ યથાવત રાખશે તેવી અપેક્ષા છે. ઊર્જા ભાવ વધારો અને રૂપિયાની નબળાઈ ભારતીય અર્થતંત્ર માટે ચિંતાજનક છે.

₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
g clip-path="url(#clip0_868_265)">