AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સંક્ષિપ્તમાં RBI તરીકે ઓળખાય છે. તે ભારતની મધ્યસ્થ બેંક અને નિયમનકારી સંસ્થા છે, જે ભારતીય બેંકિંગ સિસ્ટમના નિયમનની જવાબદારી નિભાવે છે. આરબીઆઈ ભારત સરકારનાં નાણા મંત્રાલય હેઠળ કામ કરે છે. ભારતીય રૂપિયાના નિયંત્રણ અને નાણાંના પુરવઠાની જાળવણી કરે છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની મુખ્ય પેમેન્ટ સિસ્ટમનું પણ સંચાલન કરે છે અને તેના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. વર્ષ 2016માં મોનેટરી પોલિસી કમિટીની સ્થાપના થઈ ત્યાં સુધી દેશમાં મોનેટરી પોલિસી પર પણ મધ્યસ્થ બેંકનું સંપૂર્ણ નિયંત્રણ હતું.

 

Read More

શું એક હપ્તો બાકી રહેવાથી ‘બેંક’ ઘર જપ્ત કરી શકે? જાણો હોમ લોન ‘EMI’ મિસ થવા પરના સાચા નિયમો

તમારા મનમાં વારંવાર એવો વિચાર આવતો હશે કે, જો હોમ લોનની EMI મિસ થઈ જાય તો શું થશે? હકીકતમાં, આવું થવું સામાન્ય રીતે કોઈ બેદરકારી નથી હોતી પરંતુ અચાનક આવી પડેલ આર્થિક સંકટ જેમ કે પગારમાં વિલંબ અથવા મેડિકલ ઇમરજન્સીને કારણે થતું હોય છે.

Breaking News : બેંક લોકરમાંથી વસ્તુ ચોરાઈ જાય તો કેટલું વળતર મળે ? નિયમો શું છે ? જાણો વિગતે

દિલ્હીમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના બેંક લોકરમાંથી વસ્તુઓ ગુમ થઈ ગઈ છે. આ સમાચારમાં અમે બેંક લોકર સંબંધિત નિયમો અને ચોરી પછી તેઓ જે વળતર આપે છે તે વિગતવાર સમજાવીશું.

Breaking News : Gold Silver માર્કેટ પર થશે અસર! દેશની તિજોરીમાં ઘટ્યું સોનું, RBI ના આંકડામાં મોટો ખુલાસો

ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના ડેટા મુજબ, 6 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં $6.711 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે, જે ઘટીને $717.064 અબજ ડોલર પર પહોંચ્યો છે.

Changes in Indian Currency : શું ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીનો ફોટો હટાવી શકાય! Legal Provisions વિશે તમે નહીં જાણતા હોવ

ભારતીય ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની છબી હટાવવા કે બદલવા અંગે લોકોમાં ઘણી જિજ્ઞાસા છે. કાનૂની દ્રષ્ટિએ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પાસે નોટો અંગેની વિવિધ સતાઓ છે.

Breaking News : તમે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા તો હવે મળશે 25,000 રૂપિયાનું વળતર! RBIનો એક મોટો નિર્ણય

આરબીઆઈએ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકો માટે ₹25,000 સુધીનું વળતર આપવાનો મહત્વપૂર્ણ પ્રસ્તાવ મૂક્યો છે. આ પગલું વધતી ડિજિટલ છેતરપિંડી રોકવા અને ગ્રાહક સુરક્ષા મજબૂત કરવા માટે લેવાયું છે.

Breaking News : RBI નો સૌથી મોટો નિર્ણય, Repo Rate માં કોઈ ફેરફાર નહીં, લોન વ્યાજ દર રહેશે યથાવત

RBI ના આ નિર્ણયને કારણે, લોન વ્યાજ દર યથાવત રહેશે, અને ગ્રાહકોને કોઈ રાહત મળશે નહીં.

Breaking News : RBI MPC ની મેગા-મીટિંગ આવતીકાલથી શરૂ, શું EMI ઘટાડવામાં આવશે કે આપણે રાહ જોવી પડશે?

RBIની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠક શરૂ થઈ રહી છે, ત્યારે લાખો લોન ગ્રાહકોની નજર વ્યાજ દરો પર ટકેલી છે. શું તમારી EMI ઘટશે? દેશની સ્થિર આર્થિક સ્થિતિ અને નિયંત્રિત ફુગાવા વચ્ચે, મોટાભાગના નિષ્ણાતો રેપો રેટ સ્થિર રાખવાની અપેક્ષા રાખે છે.

બેંક લોકરની ચાવી ખોવાઈ જાય તો શું કરવું? આખરે કેવી રીતે ખુલશે ‘લોકર’ અને શું છે તેની સાચી પદ્ધતિ?

હાલની તારીખમાં, ઘરમાં કિંમતી ઘરેણાં કે જરૂરી દસ્તાવેજોને સુરક્ષિત રાખવા માટે બેંક લોકર એક ઉત્તમ વિકલ્પ છે. મોટાભાગના લોકો આ સુવિધાનો લાભ લેતા જ હોય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જો આ લોકરની ચાવી તમારાથી ખોવાઈ જાય, તો પછી શું થશે?

આઝાદી મળ્યા બાદ પણ ઈન્ડિયન કરન્સી પર ગાંધીજી પહેલા કોની તસવીર છપાતી હતી? શા માટે?- વાંચો

ભારતને 1947માં આઝાદી મળી ચુકી હતી, પરંતુ ભારતીય કરન્સીથી બ્રિટીશ છાપ તુરંત ભૂસાઈ શકી ન હતી. નવુ ભારત તેની અલગ ઓળખ બનાવવાની પ્રક્રિયામાં હતુ અને કોલોનિયલ હેંગઓવર સમાજ , પ્રશાસન અને કરન્સી ત્રણેયમાં સ્પષ્ટ જોઈ શકાતો હતો

Budget 2026: આ વખતે બજેટમાં થશે પૈસાનો વરસાદ ! સરકાર અને RBIએ મળીને બનાવ્યો મેગા પ્લાન

તાજેતરમાં, ઇક્વિન્ટિસ વેલ્થ એડવાઇઝરી સર્વિસીસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર જસપ્રીત સિંહ અરોરાએ મની કંટ્રોલ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ આ વખતે સરકારી ખર્ચમાં 11-13 ટકાનો વધારો થવાની અપેક્ષા રાખે છે.

ક્રેડિટ કાર્ડને કહો ‘બાય બાય’! હવે UPI પર મળશે ‘Loan’, 1 રૂપિયાનું પણ વ્યાજ નહીં લાગે

હવે ક્રેડિટ કાર્ડના બોજથી છૂટકારો મેળવવાનો સમય આવી ગયો છે. વાત એમ છે કે, UPI લોન હવે વધુ ઝડપી અને સરળ બની છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે, આમાં તમારે ₹1 પણ વ્યાજ ભરવું પડશે નહીં.

શું 2026માં પણ 2,000 રૂપિયાની નોટો બદલી શકાય છે? જાણો RBIનો જવાબ

2,000 રૂપિયાની 98% થી વધુ નોટો RBI ને પરત કરવામાં આવી છે, માત્ર 5,669 કરોડ રૂપિયાની નોટો હજુ પણ ચલણમાં છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું 2026 માં 2000 રૂપિયાની નોટો હજુ પણ બદલી શકાય છે. ચાલો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ.

તમારા ખિસ્સામાં રહેલી 2000 રૂપિયાની નોટ કાયદેસર છે કે નહીં ? આ ચલણ અંગે RBI નું એક મોટું અપડેટ બહાર આવ્યું

ભારતીય રિઝર્વ બેંકે (RBI) 2000 રૂપિયાની નોટ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ બહાર પાડ્યું છે. ત્રણ વર્ષ પહેલા આ નોટો પાછી ખેંચવાની જાહેરાત બાદ પણ 2000 રૂપિયાની કેટલીક નોટો હાલ ચલણમાં છે. એવામાં સવાલ એ છે કે, શું આ 2000 રૂપિયાની નોટ કાયદેસર છે કે નહીં?

Fact Check : શું માર્ચ 2026થી ATMમાં 500 રૂપિયાની નોટ બંધ થઈ જશે ? સરકારે આપી સ્પષ્ટતા

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી ચર્ચા જોર પકડી રહી છે કે માર્ચ 2026થી ATMમાં 500 રૂપિયાની નોટો મળવી બંધ થઈ જશે. આ દાવા બાદ લોકોમાં ગેરસમજ અને ચિંતા ફેલાઈ છે. પરંતુ હકીકત શું છે? શું ખરેખર સરકારે 500 રૂપિયાની નોટને ATMમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે? ચાલો આ મુદ્દે સંપૂર્ણ સત્ય જાણીએ.

કાનુની સવાલ : લોન ચૂકવવામાં મોડું થયું છે અને એજન્ટો તમને ધમકી આપી રહ્યા છે, જાણો તમારા કાનુની અધિકારો શું છે

આપણે જ્યારે જરુર પડે તો બેંક પાસેથી લોન લેતા હોય છીએ. કેટલીક વખત એવી મુસીબત આવે છે કે, આપણે લોનનો હપ્તો ચૂકી જઈએ છીએ અને સમય સર લોન ચૂકવી શકતા નથી.જાણો તમારા કાનુની અધિકારો શું છે

g clip-path="url(#clip0_868_265)">