AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સંક્ષિપ્તમાં RBI તરીકે ઓળખાય છે. તે ભારતની મધ્યસ્થ બેંક અને નિયમનકારી સંસ્થા છે, જે ભારતીય બેંકિંગ સિસ્ટમના નિયમનની જવાબદારી નિભાવે છે. આરબીઆઈ ભારત સરકારનાં નાણા મંત્રાલય હેઠળ કામ કરે છે. ભારતીય રૂપિયાના નિયંત્રણ અને નાણાંના પુરવઠાની જાળવણી કરે છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની મુખ્ય પેમેન્ટ સિસ્ટમનું પણ સંચાલન કરે છે અને તેના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. વર્ષ 2016માં મોનેટરી પોલિસી કમિટીની સ્થાપના થઈ ત્યાં સુધી દેશમાં મોનેટરી પોલિસી પર પણ મધ્યસ્થ બેંકનું સંપૂર્ણ નિયંત્રણ હતું.

 

Read More

Breaking News : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ શકે છે વધારો ! RBI ગવર્નરે આપ્યા સંકેત

Petrol Diesel Price Hike: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જનતાને ઇંધણ બચાવવા અને બિન-આવશ્યક ખર્ચ ઘટાડવાની અપીલ કરી છે. તેમણે ખાસ કરીને દેશના વિદેશી હૂંડિયામણ ભંડારને સુરક્ષિત રાખવા માટે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા તેમજ સોનાની ખરીદી મુલતવી રાખવાની સલાહ આપી છે. સરકારે સોના પરની આયાત જકાત પણ બમણી કરી દીધી છે.

શું તમારી આવક ટેક્સ ફ્રી છે? તો પણ ITR ફાઇલ કરવું છે અત્યંત જરૂરી ! જાણો ‘નિલ’ રિટર્ન ભરવાના એ 8 ચમત્કારિક ફાયદા

ઘણા લોકો માને છે કે જો ટેક્સ ભરવાનો નથી થતો તો રિટર્ન ફાઇલ કરવાની શું જરૂર? પરંતુ આ એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે. લોન લેવાથી લઈને વિદેશ જવા સુધી, ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) કેવી રીતે તમારી મુશ્કેલીઓ દૂર કરી શકે છે અને તમને આર્થિક સુરક્ષા આપી શકે છે, તે જાણવા વાંચો આ ખાસ અહેવાલ.

શું બેંક હવે તમારી પ્રોપર્ટી પર કબજો કરીને તેને વેચી શકશે? RBIએ રિકવરી માટે તૈયાર કર્યો નવો અને કડક પ્લાન

જો તમે લોન લીધી છે અને હપ્તા ભરવામાં મુશ્કેલી પડી રહી છે, તો RBIનો આ નવો પ્રસ્તાવ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. બેંકો અને NBFC હવે ડૂબેલા દેવાની વસૂલાત માટે ગિરવી રાખેલી મિલકતોનો કબજો લઈ શકશે, પરંતુ તેના માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. શું છે આ 7 વર્ષનો નિયમ અને કેવી રીતે થશે રિકવરી,

Breaking News: RBI એ સર્વોદય સહકારી બેંકનું લાયસન્સ રદ કરી નાખ્યું, લિક્વિડેટરની નિમણૂક કરવા સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને આદેશ

RBI ના જણાવ્યા મુજબ, બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવનાઓનો અભાવ હતો, અને બેંકિંગ નિયમન કાયદા હેઠળ અનેક નિયમનકારી આવશ્યકતાઓનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી. RBI એ વધુમાં જણાવ્યું હતું કે બેંકને કામગીરી ચાલુ રાખવાની મંજૂરી આપવી એ થાપણદારોના હિત અને જાહેર હિત માટે હાનિકારક હશે.

શું પેટ્રોલ-ડિઝલના ભાવમાં થશે મોટો વધારો ? ભારત પાસે હવે કેટલુ બચ્યું છે વિદેશી હૂંડિયામણ ?

ઈરાન ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના યુદ્ધને પગલે, સર્જાયેલ કફોડી સ્થિતિને કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા છે. ભારત ક્યાય પણ યુદ્ધમાં સીધી કે અડકતરી રીતે સંકળાયેલ ના હોવા છતા, વૈશ્વિક પરિબળની અસર ભારતીય અર્થતંત્ર પર વર્તાઈ રહી છે. આવા સંજોગોમાં, ભારત સરકાર મહત્વપૂર્ણ કટોકટીના પગલાં લેવાની તૈયારી કરી રહી છે.

Bank Holiday : બેંકિંગ કામ છે તો પહેલેથી કરી લો, આગામી દિવસોમાં રહેશે રજા

જો તમે મે મહિનાની ગરમી વચ્ચે બેંકિંગ સંબંધિત કોઈપણ આવશ્યક કાર્યો કરવાનું આયોજન કરી રહ્યા છો, તો પહેલા બેંક રજાઓ સંબંધિત સંપૂર્ણ વિગતોથી પરિચિત થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તિજોરીઓ ખાલી… લંડનથી રાતોરાત ‘ભારત’ આવ્યું 1 લાખ કિલોથી વધુનું સોનું ! આખરે આની પાછળનું રહસ્ય શું?

ભારતની અર્થવ્યવસ્થા અને આપણા દેશના ખજાનાને લઈને એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંકે (RBI) વિદેશી બેંકોમાં રાખવામાં આવેલું આપણું હજારો કિલો સોનું સુરક્ષિત રીતે ભારતની તિજોરીમાં પાછું લાવી દીધું છે. આખરે RBI એ આટલું બધું સોનું વિદેશથી ભારત કેમ શિફ્ટ કર્યું?

ક્રેડિટકાર્ડ ધારકોને RBI તરફથી મોટી રાહત, બિલની ચુકવણીમાં આપ્યો 3 દિવસનો બફર ટાઈમ, જાણો નવા નિયમ

ક્રેડિટ કાર્ડના વપરાશકર્તાઓ માટે એક મોટા રાહતના સમાચાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી સામે આવ્યા છે. એક નવા નિયમ હેઠળ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ક્રેડિટ કાર્ડ ધારકોને નિયત તારીખ પછી પણ બીજા 3 દિવસનો બફર ટાઈમ આપવાનો નિર્ણય લીધો છે. આ નવા નિયમને પગલે, બિલની ચૂકવણી કરવામાં જાણ્યે અજાણ્યા કરાતા ટુંકા વિલંબથી, તાત્કાલિક લેટ ફી ચૂકવવી નહીં પડે અથવા ક્રેડિટકાર્ડ ધારકોના ક્રેડિટ સ્કોર પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. આ નવા નિયમથી ગ્રાહકોને નાના વિલંબ સાથે સંકળાયેલા નાણાકીય બોજમાંથી ખૂબ મોટી રાહત મળશે.

Bank Holiday: એક બે નહીં પણ મે મહિનામાં 12 દિવસ બંધ રહેશે બેંકો, જતા પહેલા જોઈ લેજો લિસ્ટ

મહિનો શરૂઆતથી જ રજાથી શરૂ થાય છે, જે અસરકારક રીતે લોકોને એક પ્રકારનો "લાંબો સપ્તાહાંત" આપે છે. 1લી મે રજા છે; બેંકો 2જી મેના રોજ ખુલ્લી રહેશે; અને 3જી મે રવિવારના દિવસે આવે છે.

જો ખાતાધારક અને નોમિની બંનેનું મોત થાય તો કોને મળે છે પૈસા ? જાણો RBIના નવા નિયમો!

બેંકમાં નોમિની બનાવવો જ પૂરતું નથી! જો અચાનક નોમિનીનું પણ મોત થાય તો તમારા પરિવારને પૈસા મેળવવા માટે લોઢાના ચણા ચાવવા પડી શકે છે. જાણો RBI ના તે ગૂઢ નિયમો જે તમારા પરસેવાની કમાણીને ડૂબતા બચાવી શકે છે.

Home Loan vs Insurance: હોમ લોન સાથે ઈન્શ્યોરન્સ લેવું જરૂરી છે કે નહીં? જાણો સાચી હકીકત

હોમ લોન સાથે ઈન્શ્યોરન્સ લેવું ફરજિયાત નથી, પરંતુ તે પરિવારને આર્થિક સુરક્ષા આપી શકે છે. જાણો તેના ફાયદા અને જોખમો.

  • Nishat
  • Updated on: Apr 28, 2026
  • 8:06 am

Breaking News : Paytm પેમેન્ટ બેંકમાં ફસાયા છે પૈસા? તો લાઈસન્સ રદ થતા હવે ગ્રાહકોના પૈસાનું શું થશે જાણો

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઇસન્સ રદ કરી દીધુ છે. આ નિર્ણય 24 એપ્રિલ, 2026 ના રોજ અમલમાં આવ્યો, જેના પગલે બેંક હવે કોઈપણ પ્રકારની બેંકિંગ પ્રવૃત્તિમાં જોડાઈ શકશે નહીં. આ કાર્યવાહીથી લાખો ગ્રાહકોના મનમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે, ખાસ કરીને તેમના Paytmમાં પૈસા છે તો તેનું શું થશે? ચાલો અહીં સમજીએ.

Breaking News : Paytm પેમેન્ટ્સ બેંકને મોટો ફટકો, RBI એ રદ કર્યું લાઇસન્સ, આ છે કારણ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અનુસાર, પેટીએમ પેમેન્ટ્સ બેંકનું સંચાલન અને સંચાલન સામાન્ય લોકોના હિતમાં નથી. વધુમાં, બેંક તેના પેમેન્ટ્સ બેંક લાઇસન્સ સાથે સંકળાયેલી ઘણી શરતોનું પૂરતું પાલન કરવામાં નિષ્ફળ ગઈ. RBI એ અગાઉ આ બેંક સામે કડક કાર્યવાહી કરી હતી.

પૈસાથી પૈસા બનાવો ! 5 વર્ષની FD પર આ બેંકો આપી રહી છે ‘સૌથી વધુ વ્યાજ’, રોકાણ કરતા પહેલા જુઓ આ ‘લિસ્ટ’

જો તમે તમારી મહેનતની કમાણીને સુરક્ષિત રાખવાની સાથે સારું વળતર મેળવવા માંગતા હોવ, તો ફિક્સ્ડ ડિપોઝિટ (FD) એક ભરોસાપાત્ર રસ્તો છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે બેંકો હંમેશા થોડું વધારે વ્યાજ આપે છે. એવામાં શું તમે પણ આવનારા 5 વર્ષ માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો? તો જાણી લો કે, કઈ બેંક તમારા પૈસા પર કેટલું વ્યાજ આપી રહી છે.

કેટલા રૂપિયામાં તૈયાર થાય છે 500ની નોટ? જાણો આ ‘ખજાનો’ ભારતનાં કયા ગુપ્ત શહેરમાં છપાય છે?

જે 500ની નોટ પાછળ આખી દુનિયા પાગલ છે, તેની અસલી પ્રોડક્શન કોસ્ટ (છાપકામ ખર્ચ) જાણીને તમારા હોશ ઉડી જશે! શું તમે જાણો છો કે તમારી નોટ કયા શહેરમાં છપાઈ છે?

ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">