AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સંક્ષિપ્તમાં RBI તરીકે ઓળખાય છે. તે ભારતની મધ્યસ્થ બેંક અને નિયમનકારી સંસ્થા છે, જે ભારતીય બેંકિંગ સિસ્ટમના નિયમનની જવાબદારી નિભાવે છે. આરબીઆઈ ભારત સરકારનાં નાણા મંત્રાલય હેઠળ કામ કરે છે. ભારતીય રૂપિયાના નિયંત્રણ અને નાણાંના પુરવઠાની જાળવણી કરે છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની મુખ્ય પેમેન્ટ સિસ્ટમનું પણ સંચાલન કરે છે અને તેના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. વર્ષ 2016માં મોનેટરી પોલિસી કમિટીની સ્થાપના થઈ ત્યાં સુધી દેશમાં મોનેટરી પોલિસી પર પણ મધ્યસ્થ બેંકનું સંપૂર્ણ નિયંત્રણ હતું.

 

Read More

Breaking News : RBI MPC ની મેગા-મીટિંગ આવતીકાલથી શરૂ, શું EMI ઘટાડવામાં આવશે કે આપણે રાહ જોવી પડશે?

RBIની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠક શરૂ થઈ રહી છે, ત્યારે લાખો લોન ગ્રાહકોની નજર વ્યાજ દરો પર ટકેલી છે. શું તમારી EMI ઘટશે? દેશની સ્થિર આર્થિક સ્થિતિ અને નિયંત્રિત ફુગાવા વચ્ચે, મોટાભાગના નિષ્ણાતો રેપો રેટ સ્થિર રાખવાની અપેક્ષા રાખે છે.

બેંક લોકરની ચાવી ખોવાઈ જાય તો શું કરવું? આખરે કેવી રીતે ખુલશે ‘લોકર’ અને શું છે તેની સાચી પદ્ધતિ?

હાલની તારીખમાં, ઘરમાં કિંમતી ઘરેણાં કે જરૂરી દસ્તાવેજોને સુરક્ષિત રાખવા માટે બેંક લોકર એક ઉત્તમ વિકલ્પ છે. મોટાભાગના લોકો આ સુવિધાનો લાભ લેતા જ હોય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જો આ લોકરની ચાવી તમારાથી ખોવાઈ જાય, તો પછી શું થશે?

આઝાદી મળ્યા બાદ પણ ઈન્ડિયન કરન્સી પર ગાંધીજી પહેલા કોની તસવીર છપાતી હતી? શા માટે?- વાંચો

ભારતને 1947માં આઝાદી મળી ચુકી હતી, પરંતુ ભારતીય કરન્સીથી બ્રિટીશ છાપ તુરંત ભૂસાઈ શકી ન હતી. નવુ ભારત તેની અલગ ઓળખ બનાવવાની પ્રક્રિયામાં હતુ અને કોલોનિયલ હેંગઓવર સમાજ , પ્રશાસન અને કરન્સી ત્રણેયમાં સ્પષ્ટ જોઈ શકાતો હતો

Budget 2026: આ વખતે બજેટમાં થશે પૈસાનો વરસાદ ! સરકાર અને RBIએ મળીને બનાવ્યો મેગા પ્લાન

તાજેતરમાં, ઇક્વિન્ટિસ વેલ્થ એડવાઇઝરી સર્વિસીસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર જસપ્રીત સિંહ અરોરાએ મની કંટ્રોલ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ આ વખતે સરકારી ખર્ચમાં 11-13 ટકાનો વધારો થવાની અપેક્ષા રાખે છે.

ક્રેડિટ કાર્ડને કહો ‘બાય બાય’! હવે UPI પર મળશે ‘Loan’, 1 રૂપિયાનું પણ વ્યાજ નહીં લાગે

હવે ક્રેડિટ કાર્ડના બોજથી છૂટકારો મેળવવાનો સમય આવી ગયો છે. વાત એમ છે કે, UPI લોન હવે વધુ ઝડપી અને સરળ બની છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે, આમાં તમારે ₹1 પણ વ્યાજ ભરવું પડશે નહીં.

શું 2026માં પણ 2,000 રૂપિયાની નોટો બદલી શકાય છે? જાણો RBIનો જવાબ

2,000 રૂપિયાની 98% થી વધુ નોટો RBI ને પરત કરવામાં આવી છે, માત્ર 5,669 કરોડ રૂપિયાની નોટો હજુ પણ ચલણમાં છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું 2026 માં 2000 રૂપિયાની નોટો હજુ પણ બદલી શકાય છે. ચાલો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ.

તમારા ખિસ્સામાં રહેલી 2000 રૂપિયાની નોટ કાયદેસર છે કે નહીં ? આ ચલણ અંગે RBI નું એક મોટું અપડેટ બહાર આવ્યું

ભારતીય રિઝર્વ બેંકે (RBI) 2000 રૂપિયાની નોટ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ બહાર પાડ્યું છે. ત્રણ વર્ષ પહેલા આ નોટો પાછી ખેંચવાની જાહેરાત બાદ પણ 2000 રૂપિયાની કેટલીક નોટો હાલ ચલણમાં છે. એવામાં સવાલ એ છે કે, શું આ 2000 રૂપિયાની નોટ કાયદેસર છે કે નહીં?

Fact Check : શું માર્ચ 2026થી ATMમાં 500 રૂપિયાની નોટ બંધ થઈ જશે ? સરકારે આપી સ્પષ્ટતા

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી ચર્ચા જોર પકડી રહી છે કે માર્ચ 2026થી ATMમાં 500 રૂપિયાની નોટો મળવી બંધ થઈ જશે. આ દાવા બાદ લોકોમાં ગેરસમજ અને ચિંતા ફેલાઈ છે. પરંતુ હકીકત શું છે? શું ખરેખર સરકારે 500 રૂપિયાની નોટને ATMમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે? ચાલો આ મુદ્દે સંપૂર્ણ સત્ય જાણીએ.

કાનુની સવાલ : લોન ચૂકવવામાં મોડું થયું છે અને એજન્ટો તમને ધમકી આપી રહ્યા છે, જાણો તમારા કાનુની અધિકારો શું છે

આપણે જ્યારે જરુર પડે તો બેંક પાસેથી લોન લેતા હોય છીએ. કેટલીક વખત એવી મુસીબત આવે છે કે, આપણે લોનનો હપ્તો ચૂકી જઈએ છીએ અને સમય સર લોન ચૂકવી શકતા નથી.જાણો તમારા કાનુની અધિકારો શું છે

વર્ષોથી બેન્ક અકાઉન્ટમાં પડી રહ્યા છે પૈસા? હવે આવ્યું યાદ તો, ઉપાડવા RBIએ જણાવી રીત

Unclaimed bank deposits: ઘણીવાર, નોકરી બદલ્યા પછી, શહેર બદલ્યા પછી, અથવા નવું ખાતું ખોલ્યા પછી, લોકો તેમના જૂના ખાતાને ભૂલી જાય છે, તેને નિષ્ક્રિય ખાતું બનાવે છે. આવી સ્થિતિમાં, લોકો ધારે છે કે તે ખાતામાંથી પૈસા ઉપાડવા મુશ્કેલ બનશે. જો કે, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આવા નિષ્ક્રિય બેંક ખાતાઓમાંથી પૈસા ઉપાડવાની એક સરળ રીત પ્રદાન કરી છે

ચેક દ્વારા પેમેન્ટ કરનારાઓ માટે મોટા સમાચાર ! RBI એ ક્લિયરન્સની ડેડલાઇન પર લીધો મોટો નિર્ણય, હવે લાખો યુઝર્સ પર આની શું અસર પડશે?

ચેકથી વ્યવહાર કરનારાઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર બહાર આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવી સિસ્ટમને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.

બેંક જૂની કે ફાટેલી નોટો સ્વીકારવાનો ઇનકાર કરે છે? તો ગભરાશો નહીં તમારા અધિકારો જાણી લો

કેટલીક વખત એવું થાય છે કે, જલ્દી જલ્દીમાં આપણે કોઈ દુકાનદાર, કે પછી કોઈ માલસમાન ખરીદતી વખતે આપણે ફાટેલી કે તુટેલી નોટ આપી દે છે. આપણું ધ્યાન રહેતું નથી. આ વાતથી લોકો પરેશાન થઈ જાય છે પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરુર નથી. તમારા અધિકાર જાણી લો.

લોન EMI ફરી સસ્તા થશે! RBI આપવા જઈ રહ્યું ફરી મોટી ખુશખબરી

ભારતીય રિઝર્વ બેંક (RBI) આગામી દિવસોમાં સામાન્ય માણસને બીજી મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. લોન લેનારાઓ ખુશ છે, પરંતુ FD રોકાણકારો માટે આ ચિંતાનું કારણ બની શકે છે, કારણ કે વ્યાજ દરમાં ઘટાડાથી તેમની થાપણો પરના વળતર પર પણ અસર પડશે.

Personal Loan Rates: SBI કરતા પણ સસ્તું વ્યાજ, આ 2 બેંકોમાં લોન લેવી પડશે ફાયદાકારક

પર્સનલ લોન લેનારાઓ માટે 2025માં આવ્યા સૌથી મોટા ખુશખબર! જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ શ્રેષ્ઠ સમય છે. રેપો રેટમાં 1.25%નો ઘટાડો થતાં હવે બેંકોના વ્યાજ દરોમાં મોટો કડાકો બોલાયો છે. હવે તમે માત્ર 9.75% થી 9.99% ના વ્યાજ દરે સસ્તી પર્સનલ લોન મેળવી શકો છો. છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં આ સૌથી નીચો દર છે, જેનાથી તમારા EMI નો બોજ ઘટશે.

કોટક મહિન્દ્રા બેંક પર RBI નો હથોડો, નિયમોની ઐસીતૈસી કરતા લગાવ્યો ₹62 લાખનો દંડ!

દેશની અગ્રણી ખાનગી બેંક 'કોટક મહિન્દ્રા બેંક' પર ભારતીય રિઝર્વ બેંકે (RBI) કડક કાર્યવાહી કરી છે. બેંકિંગ સંચાલનમાં ગંભીર બેદરકારી અને નિયમોના ઉલ્લંઘન બદલ RBI એ બેંક પર ₹61.95 લાખનો આકરો દંડ ફટકાર્યો છે. જાણો વિગતે.

g clip-path="url(#clip0_868_265)">