AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સંક્ષિપ્તમાં RBI તરીકે ઓળખાય છે. તે ભારતની મધ્યસ્થ બેંક અને નિયમનકારી સંસ્થા છે, જે ભારતીય બેંકિંગ સિસ્ટમના નિયમનની જવાબદારી નિભાવે છે. આરબીઆઈ ભારત સરકારનાં નાણા મંત્રાલય હેઠળ કામ કરે છે. ભારતીય રૂપિયાના નિયંત્રણ અને નાણાંના પુરવઠાની જાળવણી કરે છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની મુખ્ય પેમેન્ટ સિસ્ટમનું પણ સંચાલન કરે છે અને તેના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. વર્ષ 2016માં મોનેટરી પોલિસી કમિટીની સ્થાપના થઈ ત્યાં સુધી દેશમાં મોનેટરી પોલિસી પર પણ મધ્યસ્થ બેંકનું સંપૂર્ણ નિયંત્રણ હતું.

 

Read More

સિક્કાની બીજી બાજુ: નબળો રૂપિયો કેવી રીતે નિકાસકારો માટે વરદાન સાબિત થઈ શકે?

છેલ્લા કેટલાક સમયથી ભારતીય રૂપિયામાં ડોલર સામે જોવા મળતી નબળાઈ ચર્ચાનો વિષય છે. આ નબળાઈ પાછળ વૈશ્વિક પ્રવાહો, ક્રૂડ ઓઈલના ભાવ અને ભૌગોલિક તણાવ જેવા અનેક પરિબળો જવાબદાર છે. નિષ્ણાતો તેને માત્ર જોખમ નહીં, પરંતુ નિકાસકારો માટે તક પણ ગણે છે. ભારતની મજબૂત આર્થિક સ્થિતિ અને RBIના રક્ષણાત્મક પગલાં રૂપિયાને ટેકો આપી રહ્યા છે, જે ભવિષ્ય માટે આશાસ્પદ સંકેત છે.

Breaking News : FII ટેક્સ છૂટ પર સરકારની મોટી જાહેરાત ! આ બોન્ડ્સમાંથી થતી કમાણી પર નહીં લાગે ટેક્સ

સરકાર આ મોટા નિર્ણયને અમલમાં મૂકવા માટે એક ખાસ વટહુકમ રજૂ કર્યો છે. આ ઐતિહાસિક રાહતના સમાચાર બાદ, શુક્રવારે શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન ભારતના બેન્ચમાર્ક 10-વર્ષના સરકારી બોન્ડ પર ઉપજ ઘટીને 7.01% થઈ ગયો.

Breaking News : તમારા હોમ લોનની EMI નહીં ઘટે! RBIએ રેપો રેટ પર લીધો આ મોટો નિર્ણય

ભારતીય રિઝર્વ બેંકે તેની જૂન 2026 ની નાણાકીય નીતિમાં રેપો રેટ યથાવત રાખ્યો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સતત ત્રીજી વખત રેપો રેટમાં ફેરફાર કર્યો નથી.

શું ભારતે પોતાનું ‘ગોલ્ડ રિઝર્વ’ વેચી દીધું ? કેન્દ્ર સરકારે આપ્યું ‘મોટું નિવેદન’

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા સોનું વેચવામાં આવ્યું હોવાની ચર્ચાએ તાજેતરમાં બજારમાં ભારે જોર પકડ્યું હતું. આ અહેવાલો સામે આવ્યા બાદ હવે સરકાર તરફથી આ બાબતે એક મોટું અને મહત્વનું સ્પષ્ટીકરણ જાહેર કરવામાં આવ્યું છે.

RBI Sold Gold: RBIની તિજોરીમાંથી નીકળ્યું કરોડોનું સોનું, રિઝર્વ બેંકે કેમ ચૂપચાપ વેચવું પડ્યું Gold?

મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવની અસર હવે ભારતના વિદેશી મુદ્રા ભંડાર અને સોનાના જથ્થા પર પણ જોવા મળી રહી છે. બ્લૂમબર્ગ ઇકોનોમિક્સના એક અહેવાલ અનુસાર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ મે મહિનાના અંત સુધીના બે અઠવાડિયામાં આશરે 12 અબજ ડોલર (લગભગ ₹1.14 લાખ કરોડ) મૂલ્યનું સોનું વેચ્યું હોવાનું અનુમાન છે.

ચૂપચાપ ભારત આવી રહ્યું છે વિદેશોમાંથી સોનું? RBIના ખજાનામાં ‘સોનાની ચમક’, આંકડો જાણીને ચોંકી જશો

ભારતના સોનાની ચમક સામે બધું જ ઝાંખું પડી ગયું છે! RBI પાસે હવે એટલું સોનું છે કે આંકડો સાંભળીને જ ભલભલા દેશો પરસેવો છોડી દેશે. માત્ર 2વર્ષમાં શેર ડબલ થઈ ગયો છે અને વિદેશોમાંથી ટન બંધ સોનું ભારત પાછું લાવવામાં આવી રહ્યું છે. આખરે શું છે ભારતનો આ નવો આર્થિક માસ્ટરપ્લાન?

કાનુની સવાલ : શું મૃત વ્યક્તિના ATM માંથી પૈસા ઉપાડવા બદલ જેલ થઈ શકે ? બેંકના નિયમો જાણો

મૃત વ્યક્તિના બેંક ખાતું કે એટીએમમાંથી પૈસા નીકાળવા ભારે પડી શકે છે. જાણો નોમિની અને ઉત્તરાધિકારી માટે આરબીઆઈ અને બેંકના કડક નિયમો જાણો

Breaking News : સામાન્ય જનતાને મળશે મોટી રાહત, Middle East માં યુદ્ધ વચ્ચે પણ નહીં વધે RBI રેપો રેટ!

મધ્ય પૂર્વ સંઘર્ષ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે RBI આ અઠવાડિયે રેપો રેટ યથાવત રાખશે તેવી અપેક્ષા છે. ઊર્જા ભાવ વધારો અને રૂપિયાની નબળાઈ ભારતીય અર્થતંત્ર માટે ચિંતાજનક છે.

Plastic Notes: કાગળને બદલે પ્લાસ્ટિકની નોટો, એક નોટ છાપવાનો કેટલો ખર્ચ ?

Plastic Notes: ભારતીય રિઝર્વ બેંક પ્લાસ્ટિક અથવા પોલિમર નોટ રજૂ કરવાનું વિચારી રહી છે. ચાલો જાણીએ કે એક નોટ છાપવાનો કેટલો ખર્ચ થાય છે.

Breaking News : સાવધાન! ₹500ની નકલી નોટોને લઈને RBIએ આપી ચેતવણી! આ રીતે ચકાસો અસલી અને નકલી નોટ

RBI ના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ₹500 ની નોટોના જથ્થામાં 11.2% નો વધારો નોંધાયો હતો. માર્ચ 2026ના અંત સુધીમાં, ચલણમાં રહેલી 500 રૂપિયાની નોટોની સંખ્યા વધીને 70,548.2 મિલિયન થઈ ગઈ હતી.

Breaking News : હવે પ્લાસ્ટિકની બનશે ભારતીય નોટ ! RBI પોલિમર ચલણ રજૂ કરવાનું વિચારી રહી

પટના અને મુંબઈમાં યોજાયેલી કેન્દ્રીય બેંકના બોર્ડની તાજેતરની બેઠકોમાં આ બાબતની ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં રોકડની ભારે માંગ, કાગળની નોટો છાપવાનો વધતો ખર્ચ અને તેમના ઝડપથી બગડવાના મુદ્દાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

તમને પણ સેવિંગ એકાઉન્ટમાં ગમે તેટલા રૂપિયા જમા કરવી દો છો? જાણો વર્ષમાં કેટલા અને કેટલી વાર જમા કરવી શકીએ

બચત ખાતામાં પૈસા રાખવાની કોઈ મહત્તમ મર્યાદા ભલે ન હોય, પરંતુ કેશ ડિપોઝિટ અને ટ્રાન્ઝેક્શનને લઈને આવકવેરા વિભાગના અમુક ચોક્કસ નિયમો છે. જો તેનું ધ્યાન ન રાખવામાં આવે તો મુશ્કેલી વધી શકે છે.

RBI New Rules 2026: ATMમાં પૈસા અટવાયા તો મળશે વળતર, RBIના નવા નિયમોથી ગ્રાહકોને રાહત

ઘણીવાર એવું બને છે કે નિષ્ફળ ATM વ્યવહારો અથવા તકનીકી ખામીઓને કારણે, રોકડ વિતરણ કરવામાં આવતી નથી, છતાં ખાતામાંથી અનુરૂપ રકમ ડેબિટ થઈ જાય છે.

શું તમને RBI તરફથી મેસેજ મળ્યો છે? થઈ જાઓ સાવધાન, નહીંતર તમારું અકાઉન્ટ ખાલી થઈ શકે છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી હોવાનો દાવો કરતો એક નકલી ઈમેલ ફરતો થઈ રહ્યો છે, જેમાં લોકોને "ડોનેશન પ્રોગ્રામ 2026" ક્રેડિટ ફી ચૂકવવા અથવા લોટરી ઈનામો મેળવવા માટે કહેવામાં આવી રહ્યું છે. PIB ફેક્ટ ચેક ટીમે પુષ્ટિ કરી છે કે આ એક ફિશિંગ ઈમેલ અથવા મેસેજ છે. નાગરિકોને તેમની વ્યક્તિગત અથવા નાણાકીય માહિતી કોઈપણ સાથે શેર કરવા સામે ચેતવણી આપવામાં આવે છે.

લોન લેનારાઓ માટે મોટા સમાચાર, વધતી મોંઘવારી વચ્ચે વ્યાજ દરો પર શું નિર્ણય લેશે RBI?

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને મોંઘવારીના જોખમ વચ્ચે આગામી મહિને આરબીઆઈની એમપીસી (MPC) બેઠક યોજાવા જઈ રહી છે. જોકે, નિષ્ણાતોના મતે રેપો રેટમાં તાત્કાલિક ફેરફાર થવાની શક્યતા નહિવત છે.

જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">