રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સંક્ષિપ્તમાં RBI તરીકે ઓળખાય છે. તે ભારતની મધ્યસ્થ બેંક અને નિયમનકારી સંસ્થા છે, જે ભારતીય બેંકિંગ સિસ્ટમના નિયમનની જવાબદારી નિભાવે છે. આરબીઆઈ ભારત સરકારનાં નાણા મંત્રાલય હેઠળ કામ કરે છે. ભારતીય રૂપિયાના નિયંત્રણ અને નાણાંના પુરવઠાની જાળવણી કરે છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની મુખ્ય પેમેન્ટ સિસ્ટમનું પણ સંચાલન કરે છે અને તેના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. વર્ષ 2016માં મોનેટરી પોલિસી કમિટીની સ્થાપના થઈ ત્યાં સુધી દેશમાં મોનેટરી પોલિસી પર પણ મધ્યસ્થ બેંકનું સંપૂર્ણ નિયંત્રણ હતું.
શું 2026માં પણ 2,000 રૂપિયાની નોટો બદલી શકાય છે? જાણો RBIનો જવાબ
2,000 રૂપિયાની 98% થી વધુ નોટો RBI ને પરત કરવામાં આવી છે, માત્ર 5,669 કરોડ રૂપિયાની નોટો હજુ પણ ચલણમાં છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું 2026 માં 2000 રૂપિયાની નોટો હજુ પણ બદલી શકાય છે. ચાલો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ.
- Devankashi rana
- Updated on: Jan 10, 2026
- 10:10 am
તમારા ખિસ્સામાં રહેલી 2000 રૂપિયાની નોટ કાયદેસર છે કે નહીં ? આ ચલણ અંગે RBI નું એક મોટું અપડેટ બહાર આવ્યું
ભારતીય રિઝર્વ બેંકે (RBI) 2000 રૂપિયાની નોટ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ બહાર પાડ્યું છે. ત્રણ વર્ષ પહેલા આ નોટો પાછી ખેંચવાની જાહેરાત બાદ પણ 2000 રૂપિયાની કેટલીક નોટો હાલ ચલણમાં છે. એવામાં સવાલ એ છે કે, શું આ 2000 રૂપિયાની નોટ કાયદેસર છે કે નહીં?
- Ravi Prajapati
- Updated on: Jan 4, 2026
- 1:57 pm
Fact Check : શું માર્ચ 2026થી ATMમાં 500 રૂપિયાની નોટ બંધ થઈ જશે ? સરકારે આપી સ્પષ્ટતા
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી ચર્ચા જોર પકડી રહી છે કે માર્ચ 2026થી ATMમાં 500 રૂપિયાની નોટો મળવી બંધ થઈ જશે. આ દાવા બાદ લોકોમાં ગેરસમજ અને ચિંતા ફેલાઈ છે. પરંતુ હકીકત શું છે? શું ખરેખર સરકારે 500 રૂપિયાની નોટને ATMમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે? ચાલો આ મુદ્દે સંપૂર્ણ સત્ય જાણીએ.
- Sagar Solanki
- Updated on: Jan 2, 2026
- 7:23 pm
કાનુની સવાલ : લોન ચૂકવવામાં મોડું થયું છે અને એજન્ટો તમને ધમકી આપી રહ્યા છે, જાણો તમારા કાનુની અધિકારો શું છે
આપણે જ્યારે જરુર પડે તો બેંક પાસેથી લોન લેતા હોય છીએ. કેટલીક વખત એવી મુસીબત આવે છે કે, આપણે લોનનો હપ્તો ચૂકી જઈએ છીએ અને સમય સર લોન ચૂકવી શકતા નથી.જાણો તમારા કાનુની અધિકારો શું છે
- Nirupa Duva
- Updated on: Jan 1, 2026
- 6:45 am
વર્ષોથી બેન્ક અકાઉન્ટમાં પડી રહ્યા છે પૈસા? હવે આવ્યું યાદ તો, ઉપાડવા RBIએ જણાવી રીત
Unclaimed bank deposits: ઘણીવાર, નોકરી બદલ્યા પછી, શહેર બદલ્યા પછી, અથવા નવું ખાતું ખોલ્યા પછી, લોકો તેમના જૂના ખાતાને ભૂલી જાય છે, તેને નિષ્ક્રિય ખાતું બનાવે છે. આવી સ્થિતિમાં, લોકો ધારે છે કે તે ખાતામાંથી પૈસા ઉપાડવા મુશ્કેલ બનશે. જો કે, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આવા નિષ્ક્રિય બેંક ખાતાઓમાંથી પૈસા ઉપાડવાની એક સરળ રીત પ્રદાન કરી છે
- Devankashi rana
- Updated on: Dec 27, 2025
- 8:48 am
ચેક દ્વારા પેમેન્ટ કરનારાઓ માટે મોટા સમાચાર ! RBI એ ક્લિયરન્સની ડેડલાઇન પર લીધો મોટો નિર્ણય, હવે લાખો યુઝર્સ પર આની શું અસર પડશે?
ચેકથી વ્યવહાર કરનારાઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર બહાર આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવી સિસ્ટમને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.
- Ravi Prajapati
- Updated on: Dec 25, 2025
- 4:58 pm
બેંક જૂની કે ફાટેલી નોટો સ્વીકારવાનો ઇનકાર કરે છે? તો ગભરાશો નહીં તમારા અધિકારો જાણી લો
કેટલીક વખત એવું થાય છે કે, જલ્દી જલ્દીમાં આપણે કોઈ દુકાનદાર, કે પછી કોઈ માલસમાન ખરીદતી વખતે આપણે ફાટેલી કે તુટેલી નોટ આપી દે છે. આપણું ધ્યાન રહેતું નથી. આ વાતથી લોકો પરેશાન થઈ જાય છે પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરુર નથી. તમારા અધિકાર જાણી લો.
- Nirupa Duva
- Updated on: Dec 22, 2025
- 1:54 pm
લોન EMI ફરી સસ્તા થશે! RBI આપવા જઈ રહ્યું ફરી મોટી ખુશખબરી
ભારતીય રિઝર્વ બેંક (RBI) આગામી દિવસોમાં સામાન્ય માણસને બીજી મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. લોન લેનારાઓ ખુશ છે, પરંતુ FD રોકાણકારો માટે આ ચિંતાનું કારણ બની શકે છે, કારણ કે વ્યાજ દરમાં ઘટાડાથી તેમની થાપણો પરના વળતર પર પણ અસર પડશે.
- Devankashi rana
- Updated on: Dec 22, 2025
- 1:01 pm
Personal Loan Rates: SBI કરતા પણ સસ્તું વ્યાજ, આ 2 બેંકોમાં લોન લેવી પડશે ફાયદાકારક
પર્સનલ લોન લેનારાઓ માટે 2025માં આવ્યા સૌથી મોટા ખુશખબર! જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ શ્રેષ્ઠ સમય છે. રેપો રેટમાં 1.25%નો ઘટાડો થતાં હવે બેંકોના વ્યાજ દરોમાં મોટો કડાકો બોલાયો છે. હવે તમે માત્ર 9.75% થી 9.99% ના વ્યાજ દરે સસ્તી પર્સનલ લોન મેળવી શકો છો. છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં આ સૌથી નીચો દર છે, જેનાથી તમારા EMI નો બોજ ઘટશે.
- Sachin Agrawal
- Updated on: Dec 20, 2025
- 2:25 pm
કોટક મહિન્દ્રા બેંક પર RBI નો હથોડો, નિયમોની ઐસીતૈસી કરતા લગાવ્યો ₹62 લાખનો દંડ!
દેશની અગ્રણી ખાનગી બેંક 'કોટક મહિન્દ્રા બેંક' પર ભારતીય રિઝર્વ બેંકે (RBI) કડક કાર્યવાહી કરી છે. બેંકિંગ સંચાલનમાં ગંભીર બેદરકારી અને નિયમોના ઉલ્લંઘન બદલ RBI એ બેંક પર ₹61.95 લાખનો આકરો દંડ ફટકાર્યો છે. જાણો વિગતે.
- Manish Gangani
- Updated on: Dec 20, 2025
- 2:20 pm
શું 50 પૈસા અને 1 રૂપિયાના સિક્કા બંધ થઈ ગયા? RBI એ જાહેર કરી મોટી અપડેટ
RBI એ WhatsApp દ્વારા સિક્કાઓ પર સલાહ જાહેર કરી છે. RBI એ સિક્કાઓ અંગે કોઈપણ ભ્રામક માહિતી અથવા અફવાઓ સામે શું કહ્યું છે ચાલો જાણીએ
- Devankashi rana
- Updated on: Dec 9, 2025
- 2:17 pm
ખુશખબર! RBI પછી આ સરકારી બેંક એ દર ઘટાડ્યા, હવે તમારી હોમ લોન EMI ઘટશે!
રિઝર્વ બેંકે રેપો રેટ ઘટાડ્યો બાદ હવે જાહેર ક્ષેત્રની બેંકો પણ વ્યાજ દરોમાં ઘટાડો કરી રહી છે. આ પગલાથી હોમ લોન લેવા લોકોને મોટી રાહત મળશે, કારણ કે EMI હવે ઓછી થશે. ખાસ કરીને પંજાબ નેશનલ બેંકે તેના RLLR દરમાં ઘટાડો કરી ગ્રાહકોને ફાયદો આપ્યો છે.
- Manish Gangani
- Updated on: Dec 7, 2025
- 7:24 pm
રિઝર્વ બેંકનો મોટો નિર્ણય ! ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર મળશે ઘણી ફ્રી સુવિધા, RBIએ બેંકોને અઠવાડિયાનો સમય આપ્યો
ભારતીય રિઝર્વ બેંકે (RBI) ઝીરો-બેલેન્સ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતાઓ માટે ફ્રી સુવિધાનો વ્યાપ વધાર્યો છે. ટૂંકમાં બેંકોએ હવે તેમના બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતાઓ માટે પણ મોબાઇલ અને ઇન્ટરનેટ બેંકિંગ સુવિધાઓ પૂરી પાડવી પડશે.
- Ravi Prajapati
- Updated on: Dec 6, 2025
- 3:56 pm
RBIની મોટી રાહત છતાં ભારતનો પોલિસી રેટ યુએસ અને યુકે કરતા વધારે, જાણો કયા દેશમાં કેટલો વ્યાજ દર?
તાજેતરની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠકમાં, RBI એ રેપો રેટમાં ૨૫ બેસિસ પોઇન્ટ્સ (bps) નો ઘટાડો કરીને તેને 5.50% થી 5.25% કર્યો છે. આ ઘટાડાથી બેંકો માટે નાણાં ઉધાર લેવાનું સસ્તું બનશે, જેના કારણે લોન લેનારાઓ માટે EMI ઘટવાની શક્યતા છે.
- Manish Gangani
- Updated on: Dec 6, 2025
- 1:42 pm
Breaking News: આનંદો ! ઘરની લોન થશે સસ્તી, RBI એ વ્યાજ દરમાં 0.25%નો કર્યો ઘટાડો
RBI એ વ્યાજ દરમાં 0.25% ઘટાડો કર્યો. RBI એ રેપો રેટ 0.25% ઘટાડીને 5.25% કર્યો. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે અર્થતંત્ર મજબૂત વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. ચાલુ વર્ષ વૃદ્ધિની દ્રષ્ટિએ સંતોષકારક છે. બેંકિંગ સિસ્ટમ સારી સ્થિતિમાં છે. વાસ્તવિક GDP વૃદ્ધિમાં સારો વધારો જોવા મળ્યો છે. ભૂરાજનીતિ અને વેપારમાં અનિશ્ચિતતા યથાવત છે.
- Devankashi rana
- Updated on: Dec 5, 2025
- 10:18 am