AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સંક્ષિપ્તમાં RBI તરીકે ઓળખાય છે. તે ભારતની મધ્યસ્થ બેંક અને નિયમનકારી સંસ્થા છે, જે ભારતીય બેંકિંગ સિસ્ટમના નિયમનની જવાબદારી નિભાવે છે. આરબીઆઈ ભારત સરકારનાં નાણા મંત્રાલય હેઠળ કામ કરે છે. ભારતીય રૂપિયાના નિયંત્રણ અને નાણાંના પુરવઠાની જાળવણી કરે છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની મુખ્ય પેમેન્ટ સિસ્ટમનું પણ સંચાલન કરે છે અને તેના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. વર્ષ 2016માં મોનેટરી પોલિસી કમિટીની સ્થાપના થઈ ત્યાં સુધી દેશમાં મોનેટરી પોલિસી પર પણ મધ્યસ્થ બેંકનું સંપૂર્ણ નિયંત્રણ હતું.

 

Read More

કાગળની નોટનો જમાનો ગયો! RBI ગવર્નરે જણાવ્યું – દેશમાં ક્યારે શરૂ થશે પ્લાસ્ટિકની નોટ

ભારતીય રિઝર્વ બેંક (RBI) આગામી નાણાકીય વર્ષથી ₹10 અને ₹20ની પોલિમર (પ્લાસ્ટિક) ચલણી નોટોના ફિલ્ડ ટ્રાયલની તૈયારીમાં છે. જો આ પરીક્ષણ સફળ રહેશે, તો આ નોટો ચલણમાં મૂકાશે.

50 અને 100 રૂપિયાની નકલી નોટોથી સાવધાન, RBI ની આ ટ્રિકથી તરત જ કરો ઓળખ

બજારમાં આજકાલ 50 અને 100 રૂપિયાની નકલી નોટો જોવા મળી રહી છે. પ્રકાશમાં સી થ્રૂ વિન્ડો જોવા થી લઈને નોટ પર લખેલા શબ્દો અને અશોક સ્તંભ સુધી અસલી નોટ ઓળખવાની આ રહી પૂરી ગાઇડ.

Ishan Kishan in RBI: ઈશાન કિશનને RBIમાં કેટલો પગાર મળે છે? જાણો કયા પદ પર કરે છે નોકરી?

ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશનના પટણા સ્થિત RBI ઓફિસના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ઘણા લોકોના મનમાં સવાલ ઉઠ્યો કે ઈશાન RBIમાં શું કામ કરે છે, કયા પદ પર છે અને તેને કેટલો પગાર મળે છે. ચાલો જાણીએ.

ખુશખબર! હવે હાથમાં આવશે પ્લાસ્ટિકની નોટ, RBI ગવર્નરે જણાવી તારીખ…

દેશમાં હવે કાગળની નોટો પછી પ્લાસ્ટિકની કરન્સી ચલાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. RBI ગવર્નરે જાહેરાત કરી છે કે ક્યારે પ્લાસ્ટિકની નોટો બજારમાં આવી જશે. શું કાગળની નોટ બંધ થઈ જશે? અને આ નવી નોટની ખાસિયત શું છે?

Breaking News : રેપો રેટ જાહેર, શું તમારી હોમ લોનનો EMI વધશે કે ઘટશે તે જાણો

ડિસેમ્બર 2025માં છેલ્લી વખત રેપો રેટમાં ફેરફાર થયો હતો. ત્યારથી 3 પોલિસીની જાહેરાત થઈ ચૂકી છે, અને વ્યાજ દરો યથાવત રહ્યા છે. એવી આશા હતી છે કે સતત ચોથી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર થશે નહીં.

RBI MPC Meeting: શું લોન EMI ઘટશે કે ફુગાવા સામેની લડાઈ ચાલુ રહેશે ? RBI આજે કરશે ફેંસલો

છેલ્લે ડિસેમ્બર 2025 માં રેપો રેટ બદલવામાં આવ્યો હતો. ત્યારથી, ત્રણ નીતિ જાહેર કરવામાં આવી છે, છતાં વ્યાજ દર યથાવત રહ્યા છે. એવી વ્યાપક અપેક્ષા છે કે આ વખતે પણ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થશે નહીં. જે સતત ચોથીવાર યથાવત સ્થિતિનો જાળવવામાં આવશે.

100 રુપિયાની જૂની નોટ પણ હોઈ શકે છે નકલી ! જો તમારી પાસે હોય તો આ રીતે કરી લેજો ચેક

આ નવી નોટો રજૂ થયા છતાં જૂની નોટો બંધ કરવામાં આવી ન હતી. પરિણામે, ઘણા લોકો જૂની નોટોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યુ છે. પરંતુ શું તમારી પાસે રહેલી નોટ અસલી છે કે નકલી? ચાલો સમજીએ.

UPI ફ્રોડ પર લાગશે લગામ! હવે શંકાસ્પદ પેમેન્ટ પહેલા સ્ક્રીન પર દેખાશે Yes/Noનું એલર્ટ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ને એક નવું સુરક્ષા મોડેલ પ્રસ્તાવિત કર્યું છે. આ મોડેલ હેઠળ, શંકાસ્પદ અથવા ઉચ્ચ-જોખમવાળા UPI ટ્રાન્સફરની પ્રક્રિયા થાય તે પહેલાં વપરાશકર્તાની સ્ક્રીન પર 'YES/NO' પુષ્ટિકરણ પ્રોમ્પ્ટ (પોપ-અપ ચેતવણી) દેખાશે.

Breaking News : RBI 5 ઓગસ્ટે કરશે મહત્વપૂર્ણ જાહેરાત, લોન લેનારાઓને મળશે રાહત કે વ્યાજદર રહેશે યથાવત?

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક (3-5 ઓગસ્ટ) માં રેપો રેટ યથાવત રહેવાની પ્રબળ શક્યતા છે. વધતી મોંઘવારી, વૈશ્વિક ક્રૂડના ભાવ અને અનિશ્ચિત ચોમાસા વચ્ચે RBI 'રાહ જુઓ અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો'ની નીતિ અપનાવી શકે છે.

નકલી નોટો પર હવે નહીં ચાલે ખેલ ! RBIએ બેંકો માટે બનાવ્યા કડક નિયમો, તમે પણ કેશ ઉપાડતા હોવ તો જાણી લેજો

તમે બેંકોમાંથી રોકડ ઉપાડો છો, તો આ અપડેટ પર ધ્યાન આપો. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક નિર્દેશ જાહેર કર્યો છે જેમાં આંતરરાષ્ટ્રીય સરહદો સાથે જોડાયેલા જિલ્લાઓમાં સ્થિત તમામ બેંક શાખાઓને ચલણ ચકાસણી મશીનો ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

મોદી સરકારની મોટી મંજૂરી : 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક નોટ લાવવા સરકારની લીલી ઝંડી, જાણો જૂની નોટોનું શું થશે!

RBI અને મોદી સરકારે દેશમાં પ્લાસ્ટિક નોટ (Polymer Notes) લાવવાની પૂરી તૈયારી કરી લીધી છે. ₹10 અને ₹20ના 100-100 કરોડ નોટોનું ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યું છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે તમારા ખિસ્સામાં પડેલી જૂની કાગળની નોટોનું શું થશે? શું તે બેકાર થઈ જશે?

RBI પાસે કેટલા મેટ્રિક ટન ‘સોનું’ છે ? દેશના મંદિરો અને ઘરોમાં કેટલું ‘Gold’ છે? સરકારે આપ્યો ‘રસપ્રદ જવાબ’

ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ખજાનાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે રાજ્યસભામાં દેશના ગોલ્ડ રિઝર્વ અંગે અત્યાર સુધીના સૌથી રસપ્રદ આંકડા જાહેર કર્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રિઝર્વ બેંકે પોતાના સોનાના ભંડારમાં મોટો ફેરફાર કર્યો છે. આ સાથે જ ઘરો અને ધાર્મિક સ્થળોએ પડેલા 'સોના' અંગે પણ સરકારે એક મહત્વની વાત સ્પષ્ટ કરી છે.

તમારા બાપ-દાદાનું બેંકખાતુ છે તેની તમને ખબર નથી, આ રીતે ચેક કરી, તેમા જમા રહેલા રૂપિયા પાછા મેળવો

અનેક એવા કિસ્સાઓ આપણે સાંભળ્યા હશે કે, કોઈના દાદા-દાદી કે માતા પિતાનું બેંક એકાઉન્ટ વર્ષો જૂનુ નિષ્ક્રિય હતું. પરંતુ લોકો પરિવારના વૃદ્ધ સભ્યોના લાંબા સમયથી નિષ્ક્રિય બેંક ખાતાઓ વિશે પૂછપરછ કરવામાં અચકાતા હોય છે અથવા એક પ્રકારનો ડર અનુભવે છે. જો કે, જો કોઈ ખાતામાં 10 વર્ષથી કોઈ જ આર્થિક વ્યવહાર ના થયો હોય, તેમ છતા તે ખાતાના પૈસા કાયમ માટે જતા નથી. તમે તેને સરળતાથી પાછા મેળવી શકો છો. આવા બેંક ખાતાના રૂપિયા કેવી રીતે પાછા મેળવવા તેના માટે જાણો આખી પ્રક્રિયા.

શું RBIએ દેશનું $12 બિલિયનનું સોનું વેચી નાખ્યુ? હવે Gold Reserve પર સરકારે કર્યો મોટો ખુલાસો

તાજેતરમાં એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે RBI એ શાંતિથી $12 બિલિયન આશરે ₹1.14 લાખ કરોડનું સોનું વેચી દીધું છે.

પ્લાસ્ટિક નોટ માર્કેટમાં આવતા શું કાગળની નોટો બંધ થઈ જશે ? જાણો તમારા તમામ પ્રશ્નનો જવાબ

એ ₹10 અને ₹20 ના મૂલ્યની પ્લાસ્ટિક નોટો રજૂ કરવાની તૈયારીઓ ઝડપી બનાવી છે. એક પાયલોટ પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે, અને ચલણ છાપતી પેટાકંપનીએ વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યું છે. જો કે, આનાથી લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થયા છે

g clip-path="url(#clip0_868_265)">