![રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/02/Reserve-Bank-of-India.jpeg)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સંક્ષિપ્તમાં RBI તરીકે ઓળખાય છે. તે ભારતની મધ્યસ્થ બેંક અને નિયમનકારી સંસ્થા છે, જે ભારતીય બેંકિંગ સિસ્ટમના નિયમનની જવાબદારી નિભાવે છે. આરબીઆઈ ભારત સરકારનાં નાણા મંત્રાલય હેઠળ કામ કરે છે. ભારતીય રૂપિયાના નિયંત્રણ અને નાણાંના પુરવઠાની જાળવણી કરે છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની મુખ્ય પેમેન્ટ સિસ્ટમનું પણ સંચાલન કરે છે અને તેના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. વર્ષ 2016માં મોનેટરી પોલિસી કમિટીની સ્થાપના થઈ ત્યાં સુધી દેશમાં મોનેટરી પોલિસી પર પણ મધ્યસ્થ બેંકનું સંપૂર્ણ નિયંત્રણ હતું.
Muharram Bank Holiday 2024 : આજે સરકારે બેંકમાં જાહેર રજા ઘોષિત કરી, ઓનલાઇન સેવાઓ કાર્યરત રહેશે
Bank Holiday 17 July 2024 : આજે 17 જુલાઇ 2024ને બુધવારે દેશના તમામ રાજ્યોમાં બેંક હોલીડે(Muharram Bank Holiday) છે. વાસ્તવમાં આજે મોહરમનો તહેવાર છે. આવી સ્થિતિમાં આ દિવસે તમામ રાજ્યોમાં જાહેર રજા છે.
- TV9 Gujarati
- Updated on: Jul 17, 2024
- 6:44 am
RBI New Rules : લોન લેવી હોય તો આ તારીખ પછી લેજો, જાણી લો તારીખ, ફાયદામાં રહેશો
હવે બેંકોએ ગ્રાહકોને તમામ છુપાયેલી શરતો વિશે અગાઉથી જાણ કરવી પડશે. જોકે, રિટેલ અને MSMEને આપવામાં આવતી લોન માટે જ લોનના નિયમો બદલાઈ રહ્યા છે.
- Sagar Solanki
- Updated on: Jul 11, 2024
- 12:10 pm
કોરોનાકાળ પછી ભારતીય લોકોમાં હરવા -ફરવાનો શોખ વધ્યો, 5 વર્ષમાં ખર્ચ્યા 1.41 લાખ કરોડ રૂપિયા
મુસાફરી પરનો ખર્ચ લોકોની પ્રાથમિકતાઓની સૂચિમાં સૌથી છેલ્લા સ્થાને રહેતો દેખાય છે. જો કે, જ્યારે તમે આરબીઆઈના તાજેતરના આંકડાઓ પર નજર નાખો છો, ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતીયો દર વર્ષે મુસાફરીમાં હજારો નહીં પરંતુ લાખો કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jul 6, 2024
- 7:22 am
RBI New Rules: 1 જુલાઈથી બદલાશે RBI ના આ નિયમો, જાણી લો નહીં તો પડશે મુશ્કેલી
જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા બિલ પેમેન્ટ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટને લઈને આરબીઆઈના કેટલાક નિયમો 1 જુલાઈથી લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર ક્રેડિટ કાર્ડ દ્વારા બિલ પેમેન્ટનો ઉપયોગ કરનારાઓ પર પડશે. ચાલો જાણીએ શું છે તે નિયમો...
- Sagar Solanki
- Updated on: Jun 24, 2024
- 10:40 am
RBI ગવર્નરે આપી ચેતવણી, મોંઘવારી ન ઘટવા માટે કોણ જવાબદાર?
દેશમાં ગરમીનું મોજું ચરમસીમાએ છે અને ખાદ્ય મોંઘવારી અંગે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. જેનું મુખ્ય કારણ એ છે કે દક્ષિણ ભારતમાં ટામેટાના ભાવ 100 રૂપિયાને વટાવી ગયા છે. જેના કારણે ખાદ્ય મોંઘવારીમાં વધુ વધારો જોવા મળી શકે છે. જો કે આરબીઆઈએ બે અઠવાડિયા પહેલા મોંઘવારી અંગે ચેતવણી આપી હતી.
- Meera Kansagara
- Updated on: Jun 22, 2024
- 8:30 am
Gold Price : સોનાના ભાવમાં થઈ શકે છે વધારો, આ છે મોટું કારણ, જાણો
ભારતમાં બેંકિંગ ક્ષેત્રના નિયમનકાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સહિત વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ વર્ષ 2023માં 1037 ટન સોનાની ખરીદી કરી છે, જે 2022માં ખરીદવામાં આવેલી 1082 ટન પછીની બીજી સૌથી મોટી ખરીદી છે.
- Sagar Solanki
- Updated on: Jun 20, 2024
- 8:05 pm
RBIએ આર્થિક રાજધાનીની બેંકનું લાયસન્સ રદ કર્યું, શું લાખો ગ્રાહકો પરસેવાની કમાણી ગુમાવશે?
RBIએ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સ્થિત બેંક The City Co-operative Bank Ltdનું લાઇસન્સ રદ કર્યું છે. આરબીઆઈએ તેના પરિપત્રમાં કહ્યું કે તેણે તાત્કાલિક અસરથી બેંકિંગ સંબંધિત તમામ કામ બંધ કરવાનો આદેશ આપ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jun 20, 2024
- 7:36 am
તમારા પૈસા તો નથી ને આ બેન્કમાં, RBI એ લાયસન્સ કર્યું રદ
આરબીઆઈએ કહ્યું છે કે બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની ક્ષમતા નથી. જો બેંકને બેંકિંગ વ્યવસાયને આગળ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે, તો તે જાહેર હિતને પ્રતિકૂળ અસર કરશે. તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકે ખાનગી ક્ષેત્રની બે મોટી બેંકો સામે પણ કડક કાર્યવાહી કરી હતી.
- Dilip Chaudhary
- Updated on: Jun 17, 2024
- 9:39 pm
Bank Holiday : સોમવારે બેંકો આ કારણથી રહેશે બંધ, જુલાઈમાં 10થી વધારે દિવસ રહેશે રજા, અહીં વાંચો સંપૂર્ણ વિગતો
સોમવારે બકરી ઈદના અવસર પર દેશની તમામ સરકારી અને ખાનગી બેંકો બંધ રહેવાની છે. આવી સ્થિતિમાં તમે બેંકમાં જઈને કોઈ ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં. જો તમે પણ કોઈ ટ્રાન્ઝેક્શન કરવા ઈચ્છો છો તો તમે નેટબેંકિંગ અને બેંક મોબાઈલ એપનો ઉપયોગ કરી શકો છો.
- Meera Kansagara
- Updated on: Jun 16, 2024
- 10:07 am
શું તમારું UPI ટ્રાન્ઝેક્શન ફેઈલ જાય છે? RBIએ કારણ શોધી કાઢ્યું
ડિજિટલ પેમેન્ટના મામલે ભારતનું નામ આખી દુનિયામાં ટોચ પર છે. ઘણી વખત એવું બને છે કે તમારી ડિજિટલ અથવા UPI ચુકવણી નિષ્ફળ જાય છે. હવે આરબીઆઈએ તેનું કારણ શોધી કાઢ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jun 8, 2024
- 7:26 am
લોનધારકો માટે રાહતના સમાચાર, EMIમાં નહીં થાય કોઈ વધારો, RBIએ 6.5% રેપો રેટ યથાવત્ રાખ્યો
RBI MPC: RBI ગવર્નર શક્તિકાંતા દાસ દ્વારા શુક્રવારે, જૂન 7 ના રોજ નવી નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવી છે. ગવર્નર દ્વારા રેપો રેટને સતત 8મી વખત 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.
- Mina Pandya
- Updated on: Jun 7, 2024
- 12:09 pm
RBI MPC JUNE 2024 : આરબીઆઈ ગવર્નર સવારે 10 વાગે જાહેર કરશે કે તમારી લોન સસ્તી થઇ કે નહીં ! અહીં જુઓ Live
RBI MPC JUNE 2024 : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ આજે સવારે 10 વાગે દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરશે. ફુગાવા અંગેની ચિંતા વચ્ચે પોલિસી રેટ યથાવત રાખવાની શક્યતા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 7, 2024
- 7:28 am
યુરોપિયન સેન્ટ્રલ બેંકે વ્યાજ દર ઘટાડ્યો, શું હવે RBI ઘટાડશે તમારી લોનની EMI?
ભારતમાં સરકાર રચાય તે પહેલા વિશ્વની આર્થિક વ્યવસ્થામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. યુરોપિયન સેન્ટ્રલ બેંક ECBએ નીતિગત વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. વર્ષ 2019 પછી આ પ્રથમ વખત છે જ્યારે યુરોપની સેન્ટ્રલ બેંકે તેના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jun 7, 2024
- 7:08 am
સરકારી બેંકે ગ્રાહકોને આપ્યો ઝટકો, વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરાઈ
પહેલી જૂને સરકારી બેંક ઈન્ડિયન બેંકે મોટો ઝટકો આપ્યો છે. બેંકે વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. બેંકે 3 જૂનથી વ્યાજદર વધારવાની જાહેરાત કરી છે. શુક્રવારે શેર 2 ટકા ઘટીને રૂપિયા 567 પર બંધ થયો હતો.
- TV9 Gujarati
- Updated on: Jun 2, 2024
- 9:51 am
પહેલી વાર કોઈ સરકારે વિદેશમાં રાખેલું સોનું લીધું પરત, બ્રિટનમાંથી 100 ટન સોનું પાછું લાવ્યું RBI, જાણો શું છે તેનું કારણ
Gold From Britain : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બ્રિટનમાં જમા કરાયેલું સોનું પરત મંગાવ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે કે આરબીઆઈએ બ્રિટનમાંથી 100 ટન સોનું પાછું લાવ્યું છે. વર્ષ 1991માં ભારતે નાણાકીય કટોકટી નિવારવા માટે બ્રિટનમાં સોનું ગીરવે મૂક્યું હતું પરંતુ બાદમાં આરબીઆઈએ તમામ લોન ચૂકવી દીધી હતી.
- Meera Kansagara
- Updated on: Jun 1, 2024
- 2:27 pm