હાર્દિક-નતાશા કેમ થયા અલગ ? સામે આવ્યું સાચું કારણ, નજીકની વ્યક્તિએ ખોલ્યો રાઝ

શા માટે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે છૂટાછેડા લીધા? હવે આ મોટું રહસ્ય ખુલ્યું છે. સમગ્ર સત્ય બહાર આવતા લોકો ચોંકી ગયા છે ત્યારે જાણો શું થયું હતુ કે હાર્દિક અને નતાશાને પોતાના લગ્ન જીવનનો અંત લાવવો પડ્યો

| Updated on: Aug 24, 2024 | 12:28 PM
સર્બિયન મોડલ અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પોતાના સંબંધોનો અંત લાવ્યો છે. ગયા મહિને બંનેએ સોશિયલ મીડિયા પર કરવામાં આવતા અલગ થવાના તમામ દાવાઓને સાચા સાબિત કર્યા હતા અને કહ્યું હતું કે બંને પરસ્પર સહમતિથી અલગ થઈ રહ્યા છે. આ પછી નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે તેના વતન સર્બિયા પરત ફરી છે, જ્યારે હાર્દિક પંડ્યા હાલમાં ગ્રીસમાં વેકેશન માણી રહ્યો છે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

સર્બિયન મોડલ અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પોતાના સંબંધોનો અંત લાવ્યો છે. ગયા મહિને બંનેએ સોશિયલ મીડિયા પર કરવામાં આવતા અલગ થવાના તમામ દાવાઓને સાચા સાબિત કર્યા હતા અને કહ્યું હતું કે બંને પરસ્પર સહમતિથી અલગ થઈ રહ્યા છે. આ પછી નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે તેના વતન સર્બિયા પરત ફરી છે, જ્યારે હાર્દિક પંડ્યા હાલમાં ગ્રીસમાં વેકેશન માણી રહ્યો છે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

1 / 6
બંનેના છૂટાછેડાથી તેમના ચાહકોનું દિલ તૂટી ગયું છે. લોકો જાણવા માંગે છે કે ચાર વર્ષ સુધી સાથે રહેતું આ ક્યૂટ કપલ અચાનક કેમ અલગ થઈ ગયું. ભલે નતાશા અને હાર્દિકે તેમના છૂટાછેડા પાછળનું કારણ જાહેર કર્યું નથી, પરંતુ બંનેના નજીકના લોકોએ તેમના અલગ થવાના આંતરિક કારણની સંપૂર્ણ વિગતો જાહેર કરી છે.

બંનેના છૂટાછેડાથી તેમના ચાહકોનું દિલ તૂટી ગયું છે. લોકો જાણવા માંગે છે કે ચાર વર્ષ સુધી સાથે રહેતું આ ક્યૂટ કપલ અચાનક કેમ અલગ થઈ ગયું. ભલે નતાશા અને હાર્દિકે તેમના છૂટાછેડા પાછળનું કારણ જાહેર કર્યું નથી, પરંતુ બંનેના નજીકના લોકોએ તેમના અલગ થવાના આંતરિક કારણની સંપૂર્ણ વિગતો જાહેર કરી છે.

2 / 6
એક મીડિયા રિપોર્ટ અનુસાર, નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના અલગ થવા પાછળનું કારણ કપલના નજીકના સૂત્ર દ્વારા બહાર આવ્યું છે. સ્ત્રોતનો દાવો છે કે ક્રિકેટર ખૂબ જ પ્રખ્યાત છે અને તેનું જીવન ભવ્ય રીતે જીવવાનું પસંદ કરે છે. કોઈક રીતે તેના શાહી શોખ નતાશા સ્ટેનકોવિકને ભારે પડવા લાગ્યા હતા. સૂત્રનું કહેવું છે કે તેમાં કોઈ શંકા નથી કે નતાશા એક મજબૂત અને ઈન્ડિપેન્ડન્ટ મહિલા છે. અમુક સમયે, હાર્દિકની હાઈ એનર્જી લાઈફસ્ટાઈલ સાથે તાલમેલ મિલાવવું તેના માટે મુશ્કેલ બની રહ્યું હતું.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના અલગ થવા પાછળનું કારણ કપલના નજીકના સૂત્ર દ્વારા બહાર આવ્યું છે. સ્ત્રોતનો દાવો છે કે ક્રિકેટર ખૂબ જ પ્રખ્યાત છે અને તેનું જીવન ભવ્ય રીતે જીવવાનું પસંદ કરે છે. કોઈક રીતે તેના શાહી શોખ નતાશા સ્ટેનકોવિકને ભારે પડવા લાગ્યા હતા. સૂત્રનું કહેવું છે કે તેમાં કોઈ શંકા નથી કે નતાશા એક મજબૂત અને ઈન્ડિપેન્ડન્ટ મહિલા છે. અમુક સમયે, હાર્દિકની હાઈ એનર્જી લાઈફસ્ટાઈલ સાથે તાલમેલ મિલાવવું તેના માટે મુશ્કેલ બની રહ્યું હતું.

3 / 6
અહેવાલો અનુસાર, સૂત્રનું કહેવું છે કે હાર્દિક પંડ્યાની જીવનશૈલી નતાશા માટે ખૂબ જ દેખાડા વાળી બની રહી હતી. તે પોતાનામાં મગ્ન હતો અને નતાશા આ સહન ન કરી શકી. તેને અહેસાસ થયો કે હાર્દિકના વર્તનમાં થોડો ફેરફાર શરૂ થયો છે. નતાશાએ ઘણી વખત તેના પતિ હાર્દિક સાથે એડજસ્ટ થવાનો પ્રયાસ કર્યો પરંતુ તે અસહજ અનુભવવા લાગી. નતાશા હાર્દીક સાથે પોતાની લાઈફસ્ટાઈલ  હેન્ડલ નહોતી કરી શકતી. આ જ કારણ છે કે તેણે કંટાળીને આ સંબંધમાંથી હટી જવાનો નિર્ણય કર્યો.

અહેવાલો અનુસાર, સૂત્રનું કહેવું છે કે હાર્દિક પંડ્યાની જીવનશૈલી નતાશા માટે ખૂબ જ દેખાડા વાળી બની રહી હતી. તે પોતાનામાં મગ્ન હતો અને નતાશા આ સહન ન કરી શકી. તેને અહેસાસ થયો કે હાર્દિકના વર્તનમાં થોડો ફેરફાર શરૂ થયો છે. નતાશાએ ઘણી વખત તેના પતિ હાર્દિક સાથે એડજસ્ટ થવાનો પ્રયાસ કર્યો પરંતુ તે અસહજ અનુભવવા લાગી. નતાશા હાર્દીક સાથે પોતાની લાઈફસ્ટાઈલ હેન્ડલ નહોતી કરી શકતી. આ જ કારણ છે કે તેણે કંટાળીને આ સંબંધમાંથી હટી જવાનો નિર્ણય કર્યો.

4 / 6
સૂત્રએ વધુમાં કહ્યું કે નતાશા સ્ટેનકોવિકે ઘણી વખત વિચાર્યું અને વસ્તુઓને ઠીક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બધું જ તેવુનું તેવુ જ રહ્યું. હાર્દિક પંડ્યાનું બદલાયેલું વલણ સહન ન થયું અને અંતે તેઓએ અલગ થવાનો નિર્ણય લીધો. સૂત્રના જણાવ્યા અનુસાર, હાર્દિકને લાઈમલાઈટમાં રહેવું ગમે છે, જ્યારે નતાશા તેની વસ્તુઓને અંગત રાખવામાં માને છે. ત્યારે આ જ ટકરાવ બન્ને માટે અવરોધરૂપ બન્યો અને તેનું પરિણામ આજે સૌની સામે છે.

સૂત્રએ વધુમાં કહ્યું કે નતાશા સ્ટેનકોવિકે ઘણી વખત વિચાર્યું અને વસ્તુઓને ઠીક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બધું જ તેવુનું તેવુ જ રહ્યું. હાર્દિક પંડ્યાનું બદલાયેલું વલણ સહન ન થયું અને અંતે તેઓએ અલગ થવાનો નિર્ણય લીધો. સૂત્રના જણાવ્યા અનુસાર, હાર્દિકને લાઈમલાઈટમાં રહેવું ગમે છે, જ્યારે નતાશા તેની વસ્તુઓને અંગત રાખવામાં માને છે. ત્યારે આ જ ટકરાવ બન્ને માટે અવરોધરૂપ બન્યો અને તેનું પરિણામ આજે સૌની સામે છે.

5 / 6
નોંધનીય છે કે નતાશા સ્ટેનકોવિચે પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે ચાર વર્ષ સુધી સાથે રહ્યા બાદ તેણે અને હાર્દિક પંડ્યાએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અભિનેત્રીએ લખ્યું હતું કે, 'અમે બધું બદલવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ અમને લાગે છે કે હવે અલગ થવું અમારા હિતમાં છે. આ એક મુશ્કેલ નિર્ણય હતો.' તમને જણાવી દઈએ કે નતાશા હાલમાં તેના પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયામાં છે.

નોંધનીય છે કે નતાશા સ્ટેનકોવિચે પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે ચાર વર્ષ સુધી સાથે રહ્યા બાદ તેણે અને હાર્દિક પંડ્યાએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અભિનેત્રીએ લખ્યું હતું કે, 'અમે બધું બદલવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ અમને લાગે છે કે હવે અલગ થવું અમારા હિતમાં છે. આ એક મુશ્કેલ નિર્ણય હતો.' તમને જણાવી દઈએ કે નતાશા હાલમાં તેના પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયામાં છે.

6 / 6
Follow Us:
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત
સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત
કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી
કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી
ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા
ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા
રાજકોટમાં તંત્રની ખૂલી ગટરને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ -Video
રાજકોટમાં તંત્રની ખૂલી ગટરને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ -Video
જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને થયું ફુડ પોઈઝનિંગ-Video
જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને થયું ફુડ પોઈઝનિંગ-Video
હવે મેઘરાજા કરશે ખમૈયા ! ગુજરાતના આ વિસ્તારોમાં તાપમાનમાં થશે વધારો
હવે મેઘરાજા કરશે ખમૈયા ! ગુજરાતના આ વિસ્તારોમાં તાપમાનમાં થશે વધારો
આ 6 રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાના સંકેત
આ 6 રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાના સંકેત
વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા
વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા
આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ
આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ
g clip-path="url(#clip0_868_265)">