AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રવિન્દ્ર જાડેજાને ઊંધમાં ચાલવાની બીમારીની જાણ માત્ર આ બે લોકોને જ હતી, આ મહાન કિક્રેટરને પણ હતી આવી જ બીમારી

કેટલાક લોકોને ઊંઘમાં ચાલવાની બીમારી હોય છે. જેને સ્લીપ વોકિંગ ડિસઓર્ડર કહેવામાં આવે છે. હાલની ઇન્ડિયન ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ ઊંઘમાં ચાલતા હતા, એક પૂર્વ ક્રિકેટર પણ આ જ બીમારીથી પીડાતા હતા.

| Updated on: Dec 06, 2023 | 3:34 PM
Share
આજે ભારતીય ટીમના ઓલરાઉન્ડર અને ગુજરાતી ખેલાડી રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ છે. રવિન્દ્ર જાડેજાના જન્મદિવસ પર તેમના ચાહકો જન્મદિવસની શુભકામનાઓ વરસાવી રહ્યા છે.જો કે બહુ ઓછા લોકોને ખબર છે કે જાડેજાની એક બીમારીને ઊંઘમાં ચાલવાની બીમારી છે. જેને સ્લીપ વોકિંગ ડિસઓર્ડર કહેવામાં આવે છે.

આજે ભારતીય ટીમના ઓલરાઉન્ડર અને ગુજરાતી ખેલાડી રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ છે. રવિન્દ્ર જાડેજાના જન્મદિવસ પર તેમના ચાહકો જન્મદિવસની શુભકામનાઓ વરસાવી રહ્યા છે.જો કે બહુ ઓછા લોકોને ખબર છે કે જાડેજાની એક બીમારીને ઊંઘમાં ચાલવાની બીમારી છે. જેને સ્લીપ વોકિંગ ડિસઓર્ડર કહેવામાં આવે છે.

1 / 5
રવિન્દ્ર જાડેજા અડધી રાત્રે ઉઠીને ચાલવા લાગવાની બીમારી છે. આ બીમારી તેમને બાળપણથી છે. આ બીમારીનું રહસ્ય જાડેજાના માતા લતાબેન અને તેમના બહેન નયનાબહેન જ જાણતા હતા.

રવિન્દ્ર જાડેજા અડધી રાત્રે ઉઠીને ચાલવા લાગવાની બીમારી છે. આ બીમારી તેમને બાળપણથી છે. આ બીમારીનું રહસ્ય જાડેજાના માતા લતાબેન અને તેમના બહેન નયનાબહેન જ જાણતા હતા.

2 / 5
રવિન્દ્ર જાડેજાએ 2005માં તેમના માતા લતાબેનને ગુમાવ્યા હતા. જો કે શરૂઆતમાં જ્યારે તે સ્થાનિક ટુર્નામેન્ટ રમવા માટે મુંબઈ જતા હતા, ત્યારે તેની માતા લતાબેનને ડર રહેતો હતો કે તે રાત્રે ટ્રેનમાં ચાલવા માંડશે.

રવિન્દ્ર જાડેજાએ 2005માં તેમના માતા લતાબેનને ગુમાવ્યા હતા. જો કે શરૂઆતમાં જ્યારે તે સ્થાનિક ટુર્નામેન્ટ રમવા માટે મુંબઈ જતા હતા, ત્યારે તેની માતા લતાબેનને ડર રહેતો હતો કે તે રાત્રે ટ્રેનમાં ચાલવા માંડશે.

3 / 5
લતા બહેનને દીકરા રવિન્દ્ર જાડેજાની ચિંતા સતાવતી હતી.એક રિપોર્ટ અનુસાર તેની માતા આ ડરથી બચવા રાત્રે રવિન્દ્ર જાડેજાનો હાથ પકડીને સૂતી હતી.

લતા બહેનને દીકરા રવિન્દ્ર જાડેજાની ચિંતા સતાવતી હતી.એક રિપોર્ટ અનુસાર તેની માતા આ ડરથી બચવા રાત્રે રવિન્દ્ર જાડેજાનો હાથ પકડીને સૂતી હતી.

4 / 5
સચિન તેંડુલકર પણ સ્લીપ વોકિંગ ડિસઓર્ડરથી પીડાય છે. તે ઊંઘમાં પણ બોલે છે કે ગણગણાટ કરે છે. આ માહિતી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ એક યુટ્યુબ ચેનલમાં આ અંગેની માહિતી જાહેર કરી હતી.

સચિન તેંડુલકર પણ સ્લીપ વોકિંગ ડિસઓર્ડરથી પીડાય છે. તે ઊંઘમાં પણ બોલે છે કે ગણગણાટ કરે છે. આ માહિતી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ એક યુટ્યુબ ચેનલમાં આ અંગેની માહિતી જાહેર કરી હતી.

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">