AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos : સુરતના ડેન્ટિસ્ટે 2655 કિલો સાબુથી બનાવી ગણેશજીની પ્રતિમા

Surat : ગણેશોત્સવને લઇ લોકો ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કરતા હોય છે, ત્યારે સુરતના એક ડેન્ટિસ્ટે નવો પ્રયોગ કર્યો છે. તેઓએ 2655 કિલો સાબુથી ગણેશજીની વિશાળ પ્રતિમાનું નિર્માણ કર્યું છે. આ પ્રતિમા 11 ફૂટ લાંબી, 11 ફૂટ પહોળી અને સાડા 6 ફૂટ ઉંચી છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Sep 21, 2023 | 9:34 AM
Share
ગણેશોત્સવને લઇ લોકો ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કરતા હોય છે, ત્યારે સુરતના  નવો પ્રયોગ કર્યો છે.

ગણેશોત્સવને લઇ લોકો ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કરતા હોય છે, ત્યારે સુરતના નવો પ્રયોગ કર્યો છે.

1 / 6
સુરતના એક ડેન્ટિસ્ટે 2655 કિલો સાબુથી ગણેશજીની વિશાળ પ્રતિમાનું નિર્માણ કર્યું છે.

સુરતના એક ડેન્ટિસ્ટે 2655 કિલો સાબુથી ગણેશજીની વિશાળ પ્રતિમાનું નિર્માણ કર્યું છે.

2 / 6
ગણેશજીની આ પ્રતિમા 11 ફૂટ લાંબી, 11 ફૂટ પહોળી અને સાડા 6 ફૂટ ઉંચી છે.

ગણેશજીની આ પ્રતિમા 11 ફૂટ લાંબી, 11 ફૂટ પહોળી અને સાડા 6 ફૂટ ઉંચી છે.

3 / 6
ગણેશજીની આ પ્રતિમા સાથે ભારતની સિદ્ધિ એવું ઇસરોનું ચંદ્રયાન પણ બનાવાયુ છે. ચંદ્રયાન મિશન પર ભારતીય તિરંગો, વિશ્વ, ચંદ્રયાન, ઈસરો રોકેટ વગેરે પણ બનાવ્યા છે.

ગણેશજીની આ પ્રતિમા સાથે ભારતની સિદ્ધિ એવું ઇસરોનું ચંદ્રયાન પણ બનાવાયુ છે. ચંદ્રયાન મિશન પર ભારતીય તિરંગો, વિશ્વ, ચંદ્રયાન, ઈસરો રોકેટ વગેરે પણ બનાવ્યા છે.

4 / 6
ગણેશજીની પ્રતિમા સાથે તેમજ શિવ શક્તિ પોઈન્ટ પણ દર્શાવ્યો છે. ગણેશજીની સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરિત થઇને આ પ્રકારની પ્રતિમાનું નિર્માણ કરાયું છે.

ગણેશજીની પ્રતિમા સાથે તેમજ શિવ શક્તિ પોઈન્ટ પણ દર્શાવ્યો છે. ગણેશજીની સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરિત થઇને આ પ્રકારની પ્રતિમાનું નિર્માણ કરાયું છે.

5 / 6
10 દિવસ સુધી ગણેશજીની પ્રતિમાની પૂજન-વિધિ કરીને તેને સ્લમ વિસ્તારમાં વહેંચી દેવાશે.આ રીતે ગણેશજીનું વિસર્જન પણ થઇ જશે અને સાબુ લોકોને કામ પણ આવશે.

10 દિવસ સુધી ગણેશજીની પ્રતિમાની પૂજન-વિધિ કરીને તેને સ્લમ વિસ્તારમાં વહેંચી દેવાશે.આ રીતે ગણેશજીનું વિસર્જન પણ થઇ જશે અને સાબુ લોકોને કામ પણ આવશે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">