Ahmedabad: 1008 કિલો કેરીના મનોરથ સાથે હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે પાનીહાટી ‘ચિડા-દહીં’ મહોત્સવની કરાઈ ઉજવણી
ઈ.પૂ. સન 1486 વર્ષમાં સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણ બંગાળમાં શ્રીધામ માયાપુરમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુરૂપે અવતર્યા હતા. તેમના આ અવતાર પાછળનો મુખ્ય ઉદેશ યુગધર્મ સ્થાપવાનો હતો. લોકસમુદાય દ્રારા ભગવાનના પવિત્ર નામનું રટણ કરવાનો હતો.
Latest News Updates
Most Read Stories