મોહન યાદવ પરિવાર : મધ્યપ્રદેશના નવા સીએમનો વિવાદો સાથે છે જૂનો સંબંધ, જુઓ પરિવારમાં કોણ કોણ છે
મોહન યાદવ મધ્યપ્રદેશના નવા મુખ્યનંત્રી છે. 1965માં ઉજ્જૈનમાં પૂનમચંદ યાદવના ઘરે જન્મેલા મોહન યાદવે અભ્યાસ દરમિયાન રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો.તેમણે પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે. તો ચાલો આજે મધ્યપ્રદેશના નવા સીએમના પરિવાર વિશે જાણીએ.
Latest News Updates
Most Read Stories