Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HMPV વાયરસ મુદ્દે ગુજરાત સરકારે ગાઈડલાઈન જાહેર કરી, જાણો શું સાવચેતી રાખવી

Human Metapneumovirus Cases in Gujarat : ચીન બાદ હવે ભારતમાં Human Metapneumovirus (HMPV)ના કુલ 4 કેસ ભારતમાં નોંધાયા છે. જેમાંથી 2 કર્ણાટક, 1 બેંગ્લોર અને 1 કેસ ગુજરાતમાં નોંધાયો છે. તો HMPV વાયરસ મુદ્દે રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 06, 2025 | 6:23 PM
ભારતમાં પણ  હ્યુમન મેટાપ્યમોવાયરસ  (Human Metapneumovirus)ના કુલ 4 કેસ નોંઘાય ચૂક્યા છે. છેલ્લા કેટલાક દિવસથી આ વાયરસના કેસ ચીનમાં ખુબ વધી રહ્યા છે. ચીનમાં મોટી સંખ્યામાં બાળકો હોસ્પિટલમાં દાખલ છે. થોડા દિવસમાં આ વાઈરસની એન્ટ્રી ભારતમાં થઈ છે.

ભારતમાં પણ હ્યુમન મેટાપ્યમોવાયરસ (Human Metapneumovirus)ના કુલ 4 કેસ નોંઘાય ચૂક્યા છે. છેલ્લા કેટલાક દિવસથી આ વાયરસના કેસ ચીનમાં ખુબ વધી રહ્યા છે. ચીનમાં મોટી સંખ્યામાં બાળકો હોસ્પિટલમાં દાખલ છે. થોડા દિવસમાં આ વાઈરસની એન્ટ્રી ભારતમાં થઈ છે.

1 / 6
આ વાયરસને લઈ સરકાર પણ એલર્ટ થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે, આ વાઈરસના લક્ષણો મોટાભાગે કોરોના જેવા છે. કોવિડની જેમ ફેલાય રહ્યો છે. જેને લઈ ચિંતા ખુબ વધી ગઈ છે. લોકોના મનમાં એવો પણ ડર બેસી ગયો છે કે, શું ફરી કોવિડ જેવી મહામારી આવશે.

આ વાયરસને લઈ સરકાર પણ એલર્ટ થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે, આ વાઈરસના લક્ષણો મોટાભાગે કોરોના જેવા છે. કોવિડની જેમ ફેલાય રહ્યો છે. જેને લઈ ચિંતા ખુબ વધી ગઈ છે. લોકોના મનમાં એવો પણ ડર બેસી ગયો છે કે, શું ફરી કોવિડ જેવી મહામારી આવશે.

2 / 6
નાના બાળકો અને વૃદ્ધોને ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. વૃદ્ધ અને નાના બાળકો વધુ આ વાયરસની ઝપેટમાં જલ્દી આવે છે.

નાના બાળકો અને વૃદ્ધોને ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. વૃદ્ધ અને નાના બાળકો વધુ આ વાયરસની ઝપેટમાં જલ્દી આવે છે.

3 / 6
આ વાયરસના કારણે શ્વાસ લેવામાં ભારે તકલીફ થાય છે, શ્વાસને લગતા ચેપી રોગના રક્ષણ માટે તે માટેના નિયમો જાહેર કર્યા છે. HMPV વાયરસ મુદ્દે રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે.આ પ્રકારની કોઈ બીમારી હોય તો શું ન કરવું તે પણ નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

આ વાયરસના કારણે શ્વાસ લેવામાં ભારે તકલીફ થાય છે, શ્વાસને લગતા ચેપી રોગના રક્ષણ માટે તે માટેના નિયમો જાહેર કર્યા છે. HMPV વાયરસ મુદ્દે રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે.આ પ્રકારની કોઈ બીમારી હોય તો શું ન કરવું તે પણ નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

4 / 6
હ્યુમન મેટાપ્યમોવાયરસથી બચવા શું કરવું જોઈએ ચાલો જાણીએ. તો કોઈને છીંક અથવા ઉધરસ આવે તો મોઢા પાસે રૂમાલ રાખવો,નિયમિત રીતે હાથ સાબુથી ધોવા ભીડભાળવાળી જગ્યાએથી દૂર રહેવું અને વધુ પડતું પાણી પીવું અને પૌષ્ટિક આહાર લેવો. સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, ભીડભાડવાળા સ્થળોથી દુર રહેવું,પુરતી ઊંઘ લેવી.

હ્યુમન મેટાપ્યમોવાયરસથી બચવા શું કરવું જોઈએ ચાલો જાણીએ. તો કોઈને છીંક અથવા ઉધરસ આવે તો મોઢા પાસે રૂમાલ રાખવો,નિયમિત રીતે હાથ સાબુથી ધોવા ભીડભાળવાળી જગ્યાએથી દૂર રહેવું અને વધુ પડતું પાણી પીવું અને પૌષ્ટિક આહાર લેવો. સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, ભીડભાડવાળા સ્થળોથી દુર રહેવું,પુરતી ઊંઘ લેવી.

5 / 6
હ્યુમન મેટાપ્યમોવાયરસથી બચવા શું ન કરવું તો જરૂરી ન હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં,ચેપગ્રસ્ત વ્યક્તિના રૂમાલ, ટુવાલ  સહિત અન્ય સાધન સામગ્રીને અડવું નહીં ,જાતે દવા લેવાનું ટાળવું ,નજીકના આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરીને દવા લેવી

હ્યુમન મેટાપ્યમોવાયરસથી બચવા શું ન કરવું તો જરૂરી ન હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં,ચેપગ્રસ્ત વ્યક્તિના રૂમાલ, ટુવાલ સહિત અન્ય સાધન સામગ્રીને અડવું નહીં ,જાતે દવા લેવાનું ટાળવું ,નજીકના આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરીને દવા લેવી

6 / 6

હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) એ એક વાયરસ છે, જેના લક્ષણો સામાન્ય શરદીના લક્ષણો જેવા જ હોય ​​છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા શરદી, વહેતું નાક અથવા ગળામાં દુખાવોનું કારણ બને છે.હ્યુમન મેટાપ્યુમોવાયરસને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
g clip-path="url(#clip0_868_265)">