બાબા સિદ્દીકીની હત્યા કેસમાં મુંબઈ પોલીસે રજૂ કરી 4590 પાનાની ચાર્જશીટ, હત્યા માટે ત્રણ કારણો જણાવ્યા

બાબા સિદ્દીક કેસઃ લગભગ 4590 પેજની ચાર્જશીટમાં મુંબઈ પોલીસે હત્યાનું કારણ પણ જણાવ્યું છે. પોલીસ તપાસ મુજબ, હત્યાના ત્રણ મુખ્ય કારણો હોઈ શકે છે, જેમાં સલમાન ખાન સાથેની નિકટતા, અનુજ થપ્પનની આત્મહત્યાનો બદલો અને બિશ્નોઈ ગેંગનું વર્ચસ્વ સ્થાપિત કરવા મુંબઈમાં તેનો ડર વધારવા જેવા કારણો સામેલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2025 | 3:51 PM
મુંબઈ પોલીસે બાબા સિદ્દીકી કેસમાં સ્પેશિયલ મકોકા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં મુંબઈ પોલીસે 210 સાક્ષીઓના નિવેદનોની મદદ લીધી હતી અને 26 ધરપકડ કરાયેલા આરોપીઓ સાથે 3 આરોપીઓને વોન્ટેડ દર્શાવ્યા હતા. વોન્ટેડ આરોપીઓમાં ઝીશાન અખ્તર, શુભમ લોનકર, અનમોલ બિશ્નોઈનો સમાવેશ થાય છે.

મુંબઈ પોલીસે બાબા સિદ્દીકી કેસમાં સ્પેશિયલ મકોકા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં મુંબઈ પોલીસે 210 સાક્ષીઓના નિવેદનોની મદદ લીધી હતી અને 26 ધરપકડ કરાયેલા આરોપીઓ સાથે 3 આરોપીઓને વોન્ટેડ દર્શાવ્યા હતા. વોન્ટેડ આરોપીઓમાં ઝીશાન અખ્તર, શુભમ લોનકર, અનમોલ બિશ્નોઈનો સમાવેશ થાય છે.

1 / 5
અંદાજે 4590 પેજની ચાર્જશીટમાં મુંબઈ પોલીસે હત્યાનું કારણ પણ જણાવ્યું છે. પોલીસ તપાસ મુજબ, હત્યા પાછળ ત્રણ મુખ્ય કારણો હોઈ શકે છે, જેમાં સલમાન ખાન સાથેની નિકટતા, અનુજ થપ્પનની આત્મહત્યાનો બદલો અને બિશ્નોઈ ગેંગનું વર્ચસ્વ સ્થાપિત કરવું અને મુંબઈમાં તેનો ડર વધારવો સામેલ છે. હત્યાના આ ત્રણ કારણોને સ્થાપિત કરવા માટે પોલીસે શુભમ લોંકરની ફેસબુક પોસ્ટનો પણ આધાર તરીકે ઉપયોગ કર્યો છે.

અંદાજે 4590 પેજની ચાર્જશીટમાં મુંબઈ પોલીસે હત્યાનું કારણ પણ જણાવ્યું છે. પોલીસ તપાસ મુજબ, હત્યા પાછળ ત્રણ મુખ્ય કારણો હોઈ શકે છે, જેમાં સલમાન ખાન સાથેની નિકટતા, અનુજ થપ્પનની આત્મહત્યાનો બદલો અને બિશ્નોઈ ગેંગનું વર્ચસ્વ સ્થાપિત કરવું અને મુંબઈમાં તેનો ડર વધારવો સામેલ છે. હત્યાના આ ત્રણ કારણોને સ્થાપિત કરવા માટે પોલીસે શુભમ લોંકરની ફેસબુક પોસ્ટનો પણ આધાર તરીકે ઉપયોગ કર્યો છે.

2 / 5
બાબા સિદ્દીકીની હત્યા બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગે હત્યાની જવાબદારી લીધી હતી. આ દાવો કરતી એક ફેસબુક પોસ્ટ વાયરલ થઈ હતી. આ પોસ્ટ સૌપ્રથમ ફેસબુક પર શુભમ લોંકર મહારાષ્ટ્ર દ્વારા અપલોડ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે લોંકરની શોધખોળ શરૂ કરી હતી. જો કે, અહેવાલ છે કે તેનો ભાઈ જૂન 2024 થી તેની સાથે ગામ છોડી ગયો હતો.

બાબા સિદ્દીકીની હત્યા બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગે હત્યાની જવાબદારી લીધી હતી. આ દાવો કરતી એક ફેસબુક પોસ્ટ વાયરલ થઈ હતી. આ પોસ્ટ સૌપ્રથમ ફેસબુક પર શુભમ લોંકર મહારાષ્ટ્ર દ્વારા અપલોડ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે લોંકરની શોધખોળ શરૂ કરી હતી. જો કે, અહેવાલ છે કે તેનો ભાઈ જૂન 2024 થી તેની સાથે ગામ છોડી ગયો હતો.

3 / 5
અકોટ પોલીસ અધિકારી અનમોલ મિત્તલે જણાવ્યું હતું કે શુભમ રામેશ્વર લોનકર અને પ્રવીણની 16 જાન્યુઆરી, 2024 ના રોજ અકોટ સિટી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. રામેશ્વર લોંકર સહિત અકોટ અને અંજનગાંવ સુરજી તાલુકાના 10 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

અકોટ પોલીસ અધિકારી અનમોલ મિત્તલે જણાવ્યું હતું કે શુભમ રામેશ્વર લોનકર અને પ્રવીણની 16 જાન્યુઆરી, 2024 ના રોજ અકોટ સિટી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. રામેશ્વર લોંકર સહિત અકોટ અને અંજનગાંવ સુરજી તાલુકાના 10 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

4 / 5
ગયા વર્ષે 12 ઓક્ટોબરના રોજ બાંદ્રાના નિર્મલ નગર પોલીસ સ્ટેશન પાસે પૂર્વ રાજ્ય મંત્રી જિયાઉદ્દીન અબ્દુલ રહીમ સિદ્દીકી ઉર્ફે બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ મુંબઈ પોલીસે નિર્મલ નગર પોલીસ સ્ટેશન જી.આર.નં. 589/2024 હેઠળ કેસ નોંધાયેલ. આ કેસની વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી, જે બાદ પોલીસે આજે ચાર્જશીટ દાખલ કરી છે.

ગયા વર્ષે 12 ઓક્ટોબરના રોજ બાંદ્રાના નિર્મલ નગર પોલીસ સ્ટેશન પાસે પૂર્વ રાજ્ય મંત્રી જિયાઉદ્દીન અબ્દુલ રહીમ સિદ્દીકી ઉર્ફે બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ મુંબઈ પોલીસે નિર્મલ નગર પોલીસ સ્ટેશન જી.આર.નં. 589/2024 હેઠળ કેસ નોંધાયેલ. આ કેસની વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી, જે બાદ પોલીસે આજે ચાર્જશીટ દાખલ કરી છે.

5 / 5
Follow Us:
"કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ"- કોંગ્રેસ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">