AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મકરસંક્રાતિએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌદાન માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને સુવિધા કાર્યરત રહેશે

મકરસંક્રાતિએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન ગૌપૂજન અને ગૌદાનની સુવિધા કાર્યરત રહેશે. જે લોકો તીર્થ સ્થાનોઓ રૂબરૂ નથી પહોંચી શકતા તેમના માટે દર વર્ષની જેમ આ વર્ષે મકરસંક્રાંતિએ સવારે 9 વાગ્યાથી ઓનલાઈન ગૌપૂજનનું આયોજન કરવામાં આવ્યુ છે.

| Updated on: Jan 09, 2025 | 5:08 PM
Share
આગામી 14 જાન્યુઆરીને મકરસંક્રાંતી પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન અને ઓફલાઇન ગૌપુજન અને ગૌદાનની સુવિધા કાર્યરત રહેશે. મકર સંક્રાંતિના પવિત્ર દિવસને દાનપુણ્ય માટે અતિ પવિત્ર દિવસ માનવામાં આવે છે. મકરસંક્રાંતિએ ભાવિકો વિવિધ પ્રકારની પૂજા, જેમ વિશેષ રૂપે ગૌ-પૂજન ગૌદાન સહિતના અનેક ધાર્મિક કાર્યો ધાર્મિક સ્થાનોમાં કરતા હોય છે.

આગામી 14 જાન્યુઆરીને મકરસંક્રાંતી પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન અને ઓફલાઇન ગૌપુજન અને ગૌદાનની સુવિધા કાર્યરત રહેશે. મકર સંક્રાંતિના પવિત્ર દિવસને દાનપુણ્ય માટે અતિ પવિત્ર દિવસ માનવામાં આવે છે. મકરસંક્રાંતિએ ભાવિકો વિવિધ પ્રકારની પૂજા, જેમ વિશેષ રૂપે ગૌ-પૂજન ગૌદાન સહિતના અનેક ધાર્મિક કાર્યો ધાર્મિક સ્થાનોમાં કરતા હોય છે.

1 / 5
જેઓ તીર્થ સ્થાનોમાં રૂબરૂ નથી પહોંચી શકતા તેમના માટે દર વર્ષની જેમ આગામી મકરસંક્રાંતિએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં સવારે ૦૯:૦૦ વાગ્યે ઓનલાઈન ગૌ-પૂજન નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે મકરસંક્રાતિ પર સવારે 11 વાગ્યે સોમનાથ મહાદેવનો તલનો અભિષેક તેમજ સાયમ્ શ્રૃંગારમાં વિશેષ તલનો શૃંગાર કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટની ગીર ગૌશાળામાં 240 થી વધુ ગીર ગૌવંશનું પાલન સેવા અને સંવર્ધન કરવામાં આવે છે.

જેઓ તીર્થ સ્થાનોમાં રૂબરૂ નથી પહોંચી શકતા તેમના માટે દર વર્ષની જેમ આગામી મકરસંક્રાંતિએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં સવારે ૦૯:૦૦ વાગ્યે ઓનલાઈન ગૌ-પૂજન નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે મકરસંક્રાતિ પર સવારે 11 વાગ્યે સોમનાથ મહાદેવનો તલનો અભિષેક તેમજ સાયમ્ શ્રૃંગારમાં વિશેષ તલનો શૃંગાર કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટની ગીર ગૌશાળામાં 240 થી વધુ ગીર ગૌવંશનું પાલન સેવા અને સંવર્ધન કરવામાં આવે છે.

2 / 5
શહેરમાં રહેતા અનેક લોકો ગૌ-પાલન/પૂજન કરવા ઈચ્છતા હોવા છતાં કરી શકતા નથી. આવા અનેક ગૌ-ભક્તો ગૌપુજન, તેમજ પૂજન કરવાનો લ્હાવો લઈ શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની ગૌશાળામાં "એક ગીરગાય" દતક લઈ ગૌશાળા માં તેમના નિભાવ માટે માટે રૂ.31000 નું દાન દઈ શકાય છે.

શહેરમાં રહેતા અનેક લોકો ગૌ-પાલન/પૂજન કરવા ઈચ્છતા હોવા છતાં કરી શકતા નથી. આવા અનેક ગૌ-ભક્તો ગૌપુજન, તેમજ પૂજન કરવાનો લ્હાવો લઈ શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની ગૌશાળામાં "એક ગીરગાય" દતક લઈ ગૌશાળા માં તેમના નિભાવ માટે માટે રૂ.31000 નું દાન દઈ શકાય છે.

3 / 5
હાલ ટ્રસ્ટ પાસે 240 જેટલી ગીર ગાય છે. મકરસંક્રાંતિએ ગૌદાન તેમજ દાન કરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે ગૌ-દાન, ગૌ-પૂજા જેવી સેવાનો ભાવિકો લાભ લઈ શકે છે.

હાલ ટ્રસ્ટ પાસે 240 જેટલી ગીર ગાય છે. મકરસંક્રાંતિએ ગૌદાન તેમજ દાન કરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે ગૌ-દાન, ગૌ-પૂજા જેવી સેવાનો ભાવિકો લાભ લઈ શકે છે.

4 / 5
સેવા નોંધાવનાર ભકતોને તેઓના મોબાઈલ નંબર પર ઝુમ એપની લીંક મોકલવામાં આવશે. આ લીંક મારફત તેઓ તા.14/01/2024 ના રોજ સવારે 9:00 વાગ્યે ઓનલાઈન ગૌ-પૂજનમાં જોડાઈ શકશે.

સેવા નોંધાવનાર ભકતોને તેઓના મોબાઈલ નંબર પર ઝુમ એપની લીંક મોકલવામાં આવશે. આ લીંક મારફત તેઓ તા.14/01/2024 ના રોજ સવારે 9:00 વાગ્યે ઓનલાઈન ગૌ-પૂજનમાં જોડાઈ શકશે.

5 / 5

ગૌ-સેવાનો લાભ લેવા ઈચ્છતા ભક્તોએ સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ https://somnath.org પરથી પોતાની સેવા નોંધાવી શકે છે.

Input Credit- Yogesh Joshi- Somnath

સોમનાથ મંદિર સહિત તમામ મોટા મંદિરોના સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">