AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : સૂર્યાસ્ત પછી ક્યારેય આ વસ્તુનું દાન ન કરતાં, વાસ્તુશાસ્ત્ર મુજબ જાણો કારણ

વાસ્તુ શાસ્ત્ર મુજબ સૂર્યાસ્ત પછી અમુક કાર્યો ટાળવા જોઈએ. આ સમય ઊર્જા પરિવર્તનનો છે, અને નિયમોનું પાલન ન કરવાથી આર્થિક નુકસાન અને દુર્ભાગ્ય આવી શકે છે.

| Updated on: Dec 06, 2025 | 10:08 PM
Share
સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને વાસ્તુમાં ઊર્જાના પરિવર્તનના મહત્વના સમય ગણાયા છે. એવું માનવામાં આવે છે કે જો આ સમયમાં વાસ્તુ નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને સંબળ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે.

સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને વાસ્તુમાં ઊર્જાના પરિવર્તનના મહત્વના સમય ગણાયા છે. એવું માનવામાં આવે છે કે જો આ સમયમાં વાસ્તુ નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને સંબળ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે.

1 / 6
વાસ્તુ મુજબ સાંજ પછી કેટલીક વસ્તુઓનું દાન ખાસ કરીને ટાળવા જણાવાયું છે. એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી દાન કરવું ભિક્ષા જેવી સ્થિતિનું પ્રતીક બની શકે છે, જેનાથી ઘર પર આર્થિક અસ્થિરતા આવી શકે છે. ખાસ કરીને ઘરમાં પ્રવેશ કરતી વખતે અથવા સાંજ બાદ વાસ્તુના નિયમોનો ભંગ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે એવી માન્યતા છે.

વાસ્તુ મુજબ સાંજ પછી કેટલીક વસ્તુઓનું દાન ખાસ કરીને ટાળવા જણાવાયું છે. એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી દાન કરવું ભિક્ષા જેવી સ્થિતિનું પ્રતીક બની શકે છે, જેનાથી ઘર પર આર્થિક અસ્થિરતા આવી શકે છે. ખાસ કરીને ઘરમાં પ્રવેશ કરતી વખતે અથવા સાંજ બાદ વાસ્તુના નિયમોનો ભંગ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે એવી માન્યતા છે.

2 / 6
વાસ્તુ શાસ્ત્રમાં હળદર સમૃદ્ધિ, સુખ અને શુભતાનું પ્રતીક ગણવામાં આવે છે. તેથી એવું કહેવાય છે કે સૂર્યાસ્ત પછી કોઈને હળદર આપવી અશુભ માનવામાં આવે છે, જેનાથી ઘરમાંથી સુખ અને સમૃદ્ધિની ઊર્જા નબળી પડી શકે છે અને દેવી લક્ષ્મીની કૃપા ઘટી શકે છે.

વાસ્તુ શાસ્ત્રમાં હળદર સમૃદ્ધિ, સુખ અને શુભતાનું પ્રતીક ગણવામાં આવે છે. તેથી એવું કહેવાય છે કે સૂર્યાસ્ત પછી કોઈને હળદર આપવી અશુભ માનવામાં આવે છે, જેનાથી ઘરમાંથી સુખ અને સમૃદ્ધિની ઊર્જા નબળી પડી શકે છે અને દેવી લક્ષ્મીની કૃપા ઘટી શકે છે.

3 / 6
તે જ રીતે વાસ્તુ અનુસાર સાંજ બાદ ઘરમાં ઝાડુ મારવું પણ અશુભ ગણાય છે. માન્યતા મુજબ ઝાડુ મારવાથી ઘરની સકારાત્મક ઊર્જા અને સુખ-સમૃદ્ધિ નષ્ટ થાય છે, જેના કારણે ધનક્ષતિ થવાની શક્યતા વધે છે.

તે જ રીતે વાસ્તુ અનુસાર સાંજ બાદ ઘરમાં ઝાડુ મારવું પણ અશુભ ગણાય છે. માન્યતા મુજબ ઝાડુ મારવાથી ઘરની સકારાત્મક ઊર્જા અને સુખ-સમૃદ્ધિ નષ્ટ થાય છે, જેના કારણે ધનક્ષતિ થવાની શક્યતા વધે છે.

4 / 6
દૂધ, દહીં, ખાંડ અને ચોખા ચંદ્ર અને તેની સકારાત્મક ઊર્જાથી સંકળાયેલી વસ્તુઓ ગણાય છે. કહેવાય છે કે સૂર્યાસ્ત બાદ આ વસ્તુઓનું દાન કે આપ લે કરવાથી નસીબ પર નકારાત્મક અસર પડે છે. તેથી રાત્રે આ વસ્તુઓ આપવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.

દૂધ, દહીં, ખાંડ અને ચોખા ચંદ્ર અને તેની સકારાત્મક ઊર્જાથી સંકળાયેલી વસ્તુઓ ગણાય છે. કહેવાય છે કે સૂર્યાસ્ત બાદ આ વસ્તુઓનું દાન કે આપ લે કરવાથી નસીબ પર નકારાત્મક અસર પડે છે. તેથી રાત્રે આ વસ્તુઓ આપવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.

6 / 6

Pet Dog Training Tips : તમારા પાલતુ Dog ને આ 5 આદતો શીખવો, હંમેશા રહેશે તમારા કંટ્રોલમાં

Follow Us
આજનું રાશિફળ : વેપારમાં નફો અને કારકિર્દીમાં પ્રગતિની નવી તકો
આજનું રાશિફળ : વેપારમાં નફો અને કારકિર્દીમાં પ્રગતિની નવી તકો
ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં
ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
g clip-path="url(#clip0_868_265)">