AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stocks Forecast : રોકાણકારોનો ‘ભયોભયો’ કે પછી રોકાણકારોમાં ‘ભય’? આ 3 શેર પર નિષ્ણાતોએ એવી, તો કેવી આગાહી કરી?

રોકાણકારોનો ભયોભયો છે કે પછી ખરેખરમાં રોકાણકારોમાં ભય છવાયો છે? નિષ્ણાતોએ આ 3 સ્ટોક અંગે એવી આગાહી કરી છે કે, જેના કારણે માર્કેટમાં હલચલ વધી ગઈ છે.

| Updated on: Dec 06, 2025 | 6:30 PM
Share
'Radico Khaitan Limited' ના સ્ટોકની વાત કરીએ તો, તે ₹3,201.90 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. નિષ્ણાતોના મત મુજબ, 'Radico Khaitan Limited' ના શેર ભવિષ્યમાં +11.09% વધીને ₹3,556.85 ની ઊંચી સપાટીએ પહોંચી શકે છે. જો કે, આવનારા 1 વર્ષમાં આ સ્ટોક +17.27% વધીને ₹3,755.00 ની આસપાસ પહોંચી શકે છે.

'Radico Khaitan Limited' ના સ્ટોકની વાત કરીએ તો, તે ₹3,201.90 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. નિષ્ણાતોના મત મુજબ, 'Radico Khaitan Limited' ના શેર ભવિષ્યમાં +11.09% વધીને ₹3,556.85 ની ઊંચી સપાટીએ પહોંચી શકે છે. જો કે, આવનારા 1 વર્ષમાં આ સ્ટોક +17.27% વધીને ₹3,755.00 ની આસપાસ પહોંચી શકે છે.

1 / 6
'Radico Khaitan Limited' ના શેરને લઈને 19 એનાલિસ્ટે પોતાનો મંતવ્ય રજૂ કર્યો છે. 19 માંથી 18 લોકોએ આ સ્ટોક ખરીદવાની સલાહ આપી છે, જ્યારે 01 એનાલિસ્ટે આ શેરને વેચવાની વાત કરી છે. જોવા જેવું એ છે કે, કોઈ પણ એનાલિસ્ટે આ શેરને હોલ્ડ પર રાખવાની વાત નથી કરી.

'Radico Khaitan Limited' ના શેરને લઈને 19 એનાલિસ્ટે પોતાનો મંતવ્ય રજૂ કર્યો છે. 19 માંથી 18 લોકોએ આ સ્ટોક ખરીદવાની સલાહ આપી છે, જ્યારે 01 એનાલિસ્ટે આ શેરને વેચવાની વાત કરી છે. જોવા જેવું એ છે કે, કોઈ પણ એનાલિસ્ટે આ શેરને હોલ્ડ પર રાખવાની વાત નથી કરી.

2 / 6
'Kansai Nerolac Paints Limited' ના શેર ₹228.11 પર ટ્રેડ થઈ રહ્યા છે. એવામાં તેના ભાવ ભવિષ્યમાં +18.31% વધીને ₹269.90 સુધી પહોંચશે, તેવી ધારણા વિશ્લેષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો કે, આવનારા 1 વર્ષમાં 'Kansai Nerolac Paints Limited' ના સ્ટોક +44.67% ની સાથે ₹330.00 ની ટોચે પહોંચશે, તેવી સંભાવના છે.

'Kansai Nerolac Paints Limited' ના શેર ₹228.11 પર ટ્રેડ થઈ રહ્યા છે. એવામાં તેના ભાવ ભવિષ્યમાં +18.31% વધીને ₹269.90 સુધી પહોંચશે, તેવી ધારણા વિશ્લેષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો કે, આવનારા 1 વર્ષમાં 'Kansai Nerolac Paints Limited' ના સ્ટોક +44.67% ની સાથે ₹330.00 ની ટોચે પહોંચશે, તેવી સંભાવના છે.

3 / 6
'Kansai Nerolac Paints Limited' ના સ્ટોક અંગે વાત કરીએ તો, આ શેરને લઈને 17 વિશ્લેષકે પોતાનો અભિપ્રાય આપ્યો છે. નોંધનીય છે કે, 07 નિષ્ણાતોએ આ સ્ટોકને ખરીદવાની વાત કરી છે. બીજીબાજુ, 05 વિશ્લેષકે આ શેરને વેચવાની અને 05 એક્સપર્ટે શેરને હોલ્ડ પર રાખવાની વાત કરી છે.

'Kansai Nerolac Paints Limited' ના સ્ટોક અંગે વાત કરીએ તો, આ શેરને લઈને 17 વિશ્લેષકે પોતાનો અભિપ્રાય આપ્યો છે. નોંધનીય છે કે, 07 નિષ્ણાતોએ આ સ્ટોકને ખરીદવાની વાત કરી છે. બીજીબાજુ, 05 વિશ્લેષકે આ શેરને વેચવાની અને 05 એક્સપર્ટે શેરને હોલ્ડ પર રાખવાની વાત કરી છે.

4 / 6
'Indegene Limited' ના શેર હાલમાં તો ₹533.60 પર ટ્રેડ થઈ રહ્યા છે. જો કે, ભવિષ્યમાં આ શેરનો ભાવ +17.06% જેટલો વધી શકે છે અને તે ₹624.45 પર જોવા મળી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી 1 વર્ષમાં 'Indegene Limited' ના શેર +33.06% વધીને ₹710.00 ની આસપાસ જોવા મળશે, તેવી શક્યતા છે.

'Indegene Limited' ના શેર હાલમાં તો ₹533.60 પર ટ્રેડ થઈ રહ્યા છે. જો કે, ભવિષ્યમાં આ શેરનો ભાવ +17.06% જેટલો વધી શકે છે અને તે ₹624.45 પર જોવા મળી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી 1 વર્ષમાં 'Indegene Limited' ના શેર +33.06% વધીને ₹710.00 ની આસપાસ જોવા મળશે, તેવી શક્યતા છે.

5 / 6
'Indegene Limited' ના શેરને લઈને વિશેષજ્ઞોએ પોતાનો વિચાર રજૂ કર્યો છે. જોવા જઈએ તો, 08 એનાલિસ્ટમાંથી 04 લોકોએ આ સ્ટોકને ખરીદવાની ભલામણ કરી છે. ખાસ વાત એ છે કે, ફક્ત 01 એનાલિસ્ટે આ સ્ટોકને વેચવાની વાત કરી છે અને 03 એનાલિસ્ટે આ શેરને હોલ્ડ પર રાખવાની વાત કરી છે.

'Indegene Limited' ના શેરને લઈને વિશેષજ્ઞોએ પોતાનો વિચાર રજૂ કર્યો છે. જોવા જઈએ તો, 08 એનાલિસ્ટમાંથી 04 લોકોએ આ સ્ટોકને ખરીદવાની ભલામણ કરી છે. ખાસ વાત એ છે કે, ફક્ત 01 એનાલિસ્ટે આ સ્ટોકને વેચવાની વાત કરી છે અને 03 એનાલિસ્ટે આ શેરને હોલ્ડ પર રાખવાની વાત કરી છે.

6 / 6

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સ્ટોક ફોરકાસ્ટને લગતી આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. 

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">