AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારું ઘર Toll Plaza થી આટલું નજીક હોય તો નહીં ભરવો પડે ટોલ, જાણો સરકારનો નિયમ

જો તમારું ઘર ટોલ પ્લાઝાથી નિશ્ચિત કિલોમીટરની અંદર છે, તો NHAI નિયમ મુજબ તમને ટોલ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ સુવિધાનો લાભ લેવા માટે રહેઠાણનો પુરાવો જરૂરી છે.

| Updated on: Dec 07, 2025 | 3:05 PM
Share
જો તમારું ઘર ટોલ પ્લાઝાથી અમુક કિલોમીટર નજીક છે, તો તમને ટોલ ટેક્સ ચૂકવવો પડે નહીં. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) આ માટે ટોલ મુક્તિ આપે છે. આ સુવિધાનો લાભ લેવા માટે રહેઠાણનો સત્તાવાર પુરાવા દસ્તાવેજ રજૂ કરવો જરૂરી છે.

જો તમારું ઘર ટોલ પ્લાઝાથી અમુક કિલોમીટર નજીક છે, તો તમને ટોલ ટેક્સ ચૂકવવો પડે નહીં. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) આ માટે ટોલ મુક્તિ આપે છે. આ સુવિધાનો લાભ લેવા માટે રહેઠાણનો સત્તાવાર પુરાવા દસ્તાવેજ રજૂ કરવો જરૂરી છે.

1 / 5
ભારતમાં રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર રોજ લાખો વાહનો મુસાફરી કરે છે. હાલમાં દેશમાં અંદાજે 1,065 ટોલ પ્લાઝા કાર્યરત છે, જે દ્વારા દર વર્ષે હજારો કરોડ રૂપિયાની આવક થાય છે. જો કે, કેટલીક ખાસ કેટેગરીને ટોલમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે છે, જેમાં ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકો પણ સામેલ છે. આ લોકોને ટોલ ભરવાનો રહેતો નથી.

ભારતમાં રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર રોજ લાખો વાહનો મુસાફરી કરે છે. હાલમાં દેશમાં અંદાજે 1,065 ટોલ પ્લાઝા કાર્યરત છે, જે દ્વારા દર વર્ષે હજારો કરોડ રૂપિયાની આવક થાય છે. જો કે, કેટલીક ખાસ કેટેગરીને ટોલમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે છે, જેમાં ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકો પણ સામેલ છે. આ લોકોને ટોલ ભરવાનો રહેતો નથી.

2 / 5
24 સપ્ટેમ્બર 2024થી અમલમાં આવેલી નવી Turn-Turn-Turn-Toll પોલિસી હેઠળ GNSS સિસ્ટમ દ્વારા ટ્રેક થતા વાહનોને 20 કિલોમીટર સુધીની મુસાફરી માટે ટોલ ભરવો નહીં પડે. આ નિયમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી નિયમો 2008માં કરવામાં આવેલા સુધારાનો ભાગ છે અને હાલમાં કેટલાક હાઇવે પર પાયલોટ પ્રોજેક્ટ રૂપે લાગુ છે.

24 સપ્ટેમ્બર 2024થી અમલમાં આવેલી નવી Turn-Turn-Turn-Toll પોલિસી હેઠળ GNSS સિસ્ટમ દ્વારા ટ્રેક થતા વાહનોને 20 કિલોમીટર સુધીની મુસાફરી માટે ટોલ ભરવો નહીં પડે. આ નિયમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી નિયમો 2008માં કરવામાં આવેલા સુધારાનો ભાગ છે અને હાલમાં કેટલાક હાઇવે પર પાયલોટ પ્રોજેક્ટ રૂપે લાગુ છે.

3 / 5
ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની અંદર રહેતા લોકો સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારના સત્તાવાર વાહનો, પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ, ભારતીય સૈનિક દળ — આર્મી, નેવી અને એર ફોર્સના વાહનો, આપત્તિ રાહત અને બચાવ કામગીરી માટેના NDRF વાહનોને પણ ટોલ ચૂકવવાની જરૂર નથી.

ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની અંદર રહેતા લોકો સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારના સત્તાવાર વાહનો, પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ, ભારતીય સૈનિક દળ — આર્મી, નેવી અને એર ફોર્સના વાહનો, આપત્તિ રાહત અને બચાવ કામગીરી માટેના NDRF વાહનોને પણ ટોલ ચૂકવવાની જરૂર નથી.

4 / 5
દેશભરના તમામ ટોલ પ્લાઝા પર ટૂ-વ્હીલર (બાઇક) વાહનો પરથી ટોલ લેવામાં આવતો નથી. કારણ કે બાઇકનો વજન ઓછો હોય છે અને રસ્તાઓ પર તેની અસર ન્યૂન છે. આ માટે બાઇકો માટે FASTag ફરજિયાત પણ નથી.

દેશભરના તમામ ટોલ પ્લાઝા પર ટૂ-વ્હીલર (બાઇક) વાહનો પરથી ટોલ લેવામાં આવતો નથી. કારણ કે બાઇકનો વજન ઓછો હોય છે અને રસ્તાઓ પર તેની અસર ન્યૂન છે. આ માટે બાઇકો માટે FASTag ફરજિયાત પણ નથી.

5 / 5

Toilet Flush : ટોયલેટમાં બે ફ્લશ બટન કેમ હોય છે? તમે નહીં જાણતા હોવા તેનું કારણ

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">