Kutch: નરનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં દાતાઓએ હરિકૃષ્ણ મહારાજને અપર્ણ કર્યું સુવર્ણનું દાન, ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી પણ રહ્યા ઉપસ્થિત જુઓ Photos
ભુજમાં સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠાના 200 વર્ષની ભવ્ય ઉજવણી મહોત્સવના રૂપમાં થઇ રહી છે ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીએ ભુજ મહોત્સવની મુલાકાત લઇને કાર્યકરોની સેવાને બિરદાવી હતી. 9 દિવસીય મહોત્સવ દરમ્યાન અનેક કાર્યક્રમો મંદિર દ્વારા આયોજીત થયા છે જેમાં દેશ વિદેશથી હરિભક્તો દર્શન અને સેવા માટે આવ્યા છે અને કરોડો રૂપિયાના દાનની વર્ષા પણ કરી રહ્યા છે.
Most Read Stories