AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : મહાબત મકબરાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

મહાબત મકબરા ગુજરાતના જૂનાગઢમાં આવેલાં પ્રસિદ્ધ મકબરા છે. મહાબત મકબરાનું નિર્માણ 1892માં પૂર્ણ થયું હતું, મહાબત મકબરા નવાબ મહાબત ખાન બીજા માટે સમર્પિત છે. મહાબત મકબરો શહેરની ઐતિહાસિક અને શિલ્પકલાની અદભુત ઓળખ છે.

| Updated on: Sep 12, 2025 | 5:57 PM
Share
મકબરોનું નામ મહાબત ખાનજીના નામ પરથી પડ્યું છે. મહાબત ખાનજી જુનાગઢના નવાબોમાંના એક હતા, જેમણે 1851થી 1882 સુધી રાજ્ય કર્યું હતું. તેમના નામને ચિરંજીવી બનાવવા માટે આ મકબરોનું નામ મહાબત મકબરો પડ્યું.

મકબરોનું નામ મહાબત ખાનજીના નામ પરથી પડ્યું છે. મહાબત ખાનજી જુનાગઢના નવાબોમાંના એક હતા, જેમણે 1851થી 1882 સુધી રાજ્ય કર્યું હતું. તેમના નામને ચિરંજીવી બનાવવા માટે આ મકબરોનું નામ મહાબત મકબરો પડ્યું.

1 / 5
બાબી વંશના નવાબો જૂનાગઢના શાસક હતા. મહાબત મકબરાનું નિર્માણ કાર્ય1879માં નવાબ મહાબત ખાન બીજાએ (1851-82) આરંભ્યું હતું અને 1892માં તેમના ઉત્તરાધિકારી નવાબ બહાદુર ખાન ત્રીજાના સમયમાં પૂર્ણ થયું. આ મકબરોમાં મહાબત ખાન બીજાની કબર સ્થિત છે. હાલ આ સ્મારકને ગુજરાત પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો તથા અવશેષો અધિનિયમ, 1965 હેઠળ રાજ્ય દ્વારા સુરક્ષિત વારસા સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી છે. ( Credits: Getty Images )

બાબી વંશના નવાબો જૂનાગઢના શાસક હતા. મહાબત મકબરાનું નિર્માણ કાર્ય1879માં નવાબ મહાબત ખાન બીજાએ (1851-82) આરંભ્યું હતું અને 1892માં તેમના ઉત્તરાધિકારી નવાબ બહાદુર ખાન ત્રીજાના સમયમાં પૂર્ણ થયું. આ મકબરોમાં મહાબત ખાન બીજાની કબર સ્થિત છે. હાલ આ સ્મારકને ગુજરાત પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો તથા અવશેષો અધિનિયમ, 1965 હેઠળ રાજ્ય દ્વારા સુરક્ષિત વારસા સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી છે. ( Credits: Getty Images )

2 / 5
ઉત્તર તરફ સ્થિત મકબરા નવાબ મહાબત ખાન બીજાના વજીર (મંત્રી) શેખ બહાઉદ્દીન હુસૈન દ્વારા 1891થી 1896ની વચ્ચે તેમના પોતાના ફંડથી બાંધવામાં આવ્યા હતા. આ મકબરાને સામાન્ય રીતે બહાઉદ્દીન મકબરા અથવા વજીરના મકબરા તરીકે ઓળખવામાં આવે છે. (Credits: - Wikipedia)

ઉત્તર તરફ સ્થિત મકબરા નવાબ મહાબત ખાન બીજાના વજીર (મંત્રી) શેખ બહાઉદ્દીન હુસૈન દ્વારા 1891થી 1896ની વચ્ચે તેમના પોતાના ફંડથી બાંધવામાં આવ્યા હતા. આ મકબરાને સામાન્ય રીતે બહાઉદ્દીન મકબરા અથવા વજીરના મકબરા તરીકે ઓળખવામાં આવે છે. (Credits: - Wikipedia)

3 / 5
આ મકબરા તેમના અનોખા આર્કિટેક્ચર માટે પ્રસિદ્ધ છે, જેમાં ઇન્ડો-ઇસ્લામિક, ગોથિક અને યુરોપિયન શૈલીઓનું સંયોજન જોવા મળે છે. મકબરાના આંતરિક અને બાહ્ય ભાગમાં સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે, જેમાં પીળા છાંટવાળા આછા ભૂખરા રંગની કમાન પણ સમાવિષ્ટ છે. ( Credits: Getty Images )

આ મકબરા તેમના અનોખા આર્કિટેક્ચર માટે પ્રસિદ્ધ છે, જેમાં ઇન્ડો-ઇસ્લામિક, ગોથિક અને યુરોપિયન શૈલીઓનું સંયોજન જોવા મળે છે. મકબરાના આંતરિક અને બાહ્ય ભાગમાં સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે, જેમાં પીળા છાંટવાળા આછા ભૂખરા રંગની કમાન પણ સમાવિષ્ટ છે. ( Credits: Getty Images )

4 / 5
મકબરામાં ડુંગળીના આકારનો ગુંબજ, ફ્રેંચ બારીઓ, શિલ્પકામ, માર્બલ ટ્રેસરી વર્ક, માર્બલના કોલમ અને જાળી, તેમજ ચાંદીના દરવાજા જોવા મળે છે.  ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)  ( Credits: Getty Images )

મકબરામાં ડુંગળીના આકારનો ગુંબજ, ફ્રેંચ બારીઓ, શિલ્પકામ, માર્બલ ટ્રેસરી વર્ક, માર્બલના કોલમ અને જાળી, તેમજ ચાંદીના દરવાજા જોવા મળે છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) ( Credits: Getty Images )

5 / 5

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">