IRCTC Tour Package : IRCTC લાવી રહ્યું છે હરિદ્વાર ઋષિકેશનું ટૂર પેકેજ, એક સેલેરીમાં આખું ઘર આ પેકજ ફરી આવશે

IRCTCના આ ટૂર પેકેજ (IRCTC Tour Packages)માં, જો તમે ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરો છો, તો તમારે પ્રતિ વ્યક્તિ ભાડું 15300 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે, જો તમે કમ્ફર્ટ ક્લાસમાં મુસાફરી કરો છો, તો તમારે પ્રતિ વ્યક્તિ ભાડું 27200 રૂપિયા ચૂકવવા પડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2023 | 1:49 PM
 IRCTCએ ભક્તો માટે મથુરા, હરિદ્વાર, અમૃતસર, ઋષિકેશ અને વૈષ્ણોદેવી ટૂર પેકેજ લાવ્યું છે. આ ટૂર પેકેજ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત રજૂ કરવામાં આવ્યું છે. આ ટૂર પેકેજમાં મુસાફરોને મથુરામાં ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા સ્થળોની મુલાકાત લેવા માટે લઈ જવામાં આવશે.

IRCTCએ ભક્તો માટે મથુરા, હરિદ્વાર, અમૃતસર, ઋષિકેશ અને વૈષ્ણોદેવી ટૂર પેકેજ લાવ્યું છે. આ ટૂર પેકેજ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત રજૂ કરવામાં આવ્યું છે. આ ટૂર પેકેજમાં મુસાફરોને મથુરામાં ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા સ્થળોની મુલાકાત લેવા માટે લઈ જવામાં આવશે.

1 / 5
 IRCTCના આ ટૂર પેકેજમાં મુસાફરોને રહેવા અને જમવાની સુવિધા પણ આપવામાં આવે છે. ચાલો IRCTCના આ ટૂર પેકેજ વિશે વિગતવાર જાણીએ.આઈઆરસીટીસીના આ ટુર પેકેજનું નામ ઉત્તર ભારત દેવભુમિ યાત્રા છે.  (Photo : wikipedia)

IRCTCના આ ટૂર પેકેજમાં મુસાફરોને રહેવા અને જમવાની સુવિધા પણ આપવામાં આવે છે. ચાલો IRCTCના આ ટૂર પેકેજ વિશે વિગતવાર જાણીએ.આઈઆરસીટીસીના આ ટુર પેકેજનું નામ ઉત્તર ભારત દેવભુમિ યાત્રા છે. (Photo : wikipedia)

2 / 5
યાત્રિકો 9 દિવસમાં હરિદ્વાર,ઋષિકેશ, અમૃતસર, મથુરા અને વૈષ્ણોદેવીના દર્શન કરી શકો છો. આ ટુર પેકેજ 8 રાત અને 9 દિવસનું છે. આ પેકેજની શરુઆત પુણેથી થશે.ટૂર પેકેજમાં બોર્ડિંગ અને ડીબોર્ડિંગ પુણે, લોનાવાલા, કર્જત, વસઈ રોડ, વાપી, સુરત અને વડોદરામાં થશે. IRCTCના આ ટૂર પેકેજનું ભાડું પણ સસ્તું છે.(Photo : wikipedia)

યાત્રિકો 9 દિવસમાં હરિદ્વાર,ઋષિકેશ, અમૃતસર, મથુરા અને વૈષ્ણોદેવીના દર્શન કરી શકો છો. આ ટુર પેકેજ 8 રાત અને 9 દિવસનું છે. આ પેકેજની શરુઆત પુણેથી થશે.ટૂર પેકેજમાં બોર્ડિંગ અને ડીબોર્ડિંગ પુણે, લોનાવાલા, કર્જત, વસઈ રોડ, વાપી, સુરત અને વડોદરામાં થશે. IRCTCના આ ટૂર પેકેજનું ભાડું પણ સસ્તું છે.(Photo : wikipedia)

3 / 5
આ ટુર પેકેજમાં જો તમે ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ કરો છો તો તમારે પ્રતિ વ્યક્તિને 15300 ભાડું ચુકવવું પડશે. કંફર્ટ ક્લાસમાં પ્રવાસ કરવા પર તમને પ્રતિ વ્યક્તિ 27200 રુપિયા ચુકવવા પડશે. જો તમે આ ટુર પેકજનો લાભ ડિલેક્સમાં લેવા માંગો છો તો તમારે પ્રતિ વ્યક્તિ 32,900 રુપિયા આપવા પડશે. (Photo : wikipedia)

આ ટુર પેકેજમાં જો તમે ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ કરો છો તો તમારે પ્રતિ વ્યક્તિને 15300 ભાડું ચુકવવું પડશે. કંફર્ટ ક્લાસમાં પ્રવાસ કરવા પર તમને પ્રતિ વ્યક્તિ 27200 રુપિયા ચુકવવા પડશે. જો તમે આ ટુર પેકજનો લાભ ડિલેક્સમાં લેવા માંગો છો તો તમારે પ્રતિ વ્યક્તિ 32,900 રુપિયા આપવા પડશે. (Photo : wikipedia)

4 / 5
આ ટૂર પેકેજમાં હરિદ્વારમાં હર કી પૌડી અને ગંગા ઘાટ પર પ્રવાસ કરાવવામાં આવશે. અમૃતસરમાં સુવર્ણ મંદિર, અટારી અને વાઘા બોર્ડરની મુલાકાત લેવામાં આવશે. પ્રવાસીઓ કટરામાં મા વૈષ્ણો દેવીના દર્શન કરશે અને મથુરામાં કૃષ્ણ જન્મભૂમિની મુલાકાત લેશે. પ્રવાસીઓ આ ટૂર પેકેજ IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરાવી શકે છે. (Photo : wikipedia)

આ ટૂર પેકેજમાં હરિદ્વારમાં હર કી પૌડી અને ગંગા ઘાટ પર પ્રવાસ કરાવવામાં આવશે. અમૃતસરમાં સુવર્ણ મંદિર, અટારી અને વાઘા બોર્ડરની મુલાકાત લેવામાં આવશે. પ્રવાસીઓ કટરામાં મા વૈષ્ણો દેવીના દર્શન કરશે અને મથુરામાં કૃષ્ણ જન્મભૂમિની મુલાકાત લેશે. પ્રવાસીઓ આ ટૂર પેકેજ IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરાવી શકે છે. (Photo : wikipedia)

5 / 5
Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">